- આમચી મુંબઈ

મંત્રાલયમાં હવે ઓફલાઇન એન્ટ્રી બંધ; 1 ઓગસ્ટથી ડિજિપ્રવેશ ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્ય સરકારે મંત્રાલયમાં પ્રવેશ માટે જૂની પદ્ધતિએ આપવામાં આવતી ઓફલાઇન એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ઓગસ્ટથી મંત્રાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા ડિજિપ્રવેશ ફરજિયાત બનાવવામાં આવશે. ત્રાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ અંગે સૂચનાઓ આપવામાં…
- આમચી મુંબઈ

ફડણવીસે ભૂલી જવું જોઈએ કે તેઓ મુખ્ય પ્રધાન છે, સંજય રાઉતે શિંદે પિતા-પુત્ર, સુમિત ફેસિલિટીઝની તપાસ કરવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એવી સલાહ આપી હતી કે આખા પ્રધાનમંડળને બરતરફ કરીને તેને નવેસરથી બનાવવું જરૂરી છે. તમારા પ્રધાનમંડળમાં એવા પ્રધાનો છે જે ભ્રષ્ટ છે, જેમની સામે ભ્રષ્ટાચાર સંબંધિત કેસ નોંધાયેલા…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેને ફટકો? ઓપરેશન ટાઈગરની ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના દ્વારા ‘ઓપરેશન ટાઈગર’ હેઠળ ઠાકરે સેનાના મોટાભાગના નેતાઓ, કાર્યકરો અને જનપ્રતિનિધિઓને શિવસેનામાં હાઈજેક કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે પરિવહન પ્રધાન સાથે એક ઠાકરેસેનાના…
- આમચી મુંબઈ

મહાયુતિ સરકારના કેટલાક પ્રધાનોએ જાસૂસીના ડરથી ફોન બંધ કરી દીધા હતા: રોહિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોએ તેમના ફોન ટેપ થવાના ડરથી ફોન બંધ કરી દીધા છે. ભત્રીજાના આ આક્ષેપ પર પલટવાર કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રોહિત…
- આમચી મુંબઈ

ફરી સંજય શિરસાટ નારાજ:
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે ભાજપના નેતા અને તેમના જુનિયર પ્રધાન માધુરી મિસાળ દ્વારા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં બાદમાં તેમણે જવાબ આપ્યો છે કે તે તેમના અધિકારક્ષેત્રમાં આવે…
- મહારાષ્ટ્ર

આપણે બરબાદ થઈ ગયા છીએ, હિંજેવાડી આઈટી પાર્ક મહારાષ્ટ્રની બહાર જઈ રહ્યો છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેમાં હિંજેવાડી આઈટી પાર્ક બેંગલુરુ અને હૈદરાબાદ ‘સ્થળાંતર’ થઈ રહ્યો હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.પિંપરી-ચિંચવડમાં પાલિકાના કાર્યોનું નિરીક્ષણ કરતી વખતે પવારના ગુસ્સાવાળા સ્વરૂપનો એક વીડિયો વાયરલ થયો છે.‘આપણે બરબાદ થઈ રહ્યા…
- મહારાષ્ટ્ર

કોકાટેએ રાજીનામું આપવું જોઈએ: સુપ્રિયા સુળે
પુણે: એનસીપી (એસપી)ના લોકસભા સાંસદ સુપ્રિયા સુળેએ શનિવારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું માગ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સંસદમાં દરેક વ્યક્તિ’ તેમની સાથે સંકળાયેલી ‘પત્તા રમવાની’ ઘટના વિશે પૂછપરછ કરી રહી છે.રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું…
- આમચી મુંબઈ

સરકારી કે પાલિકાની માલિકીની જમીન પરના ફ્લેટ વેચવા માટે એનઓસીની જરૂર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગે એક સરક્યુલર બહાર પાડ્યો છે જેનાથી વિવિધ સરકારી કે પાલિકાની માલિકીની જમીન પરના ફ્લેટ અથવા પુન:વિકાસ કરેલી મિલકતો વેચવા માગતા ડેવલપર્સને મોટી રાહત મળી છે. ગુરુવારે જારી કરાયેલી સ્પષ્ટતામાં, વિભાગે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

લાડકી બહેનને બે હપ્તા એકસાથે રક્ષા બંધનને દિવસે મળશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે વરદાન બની રહી છે. 2024માં શરૂ થયેલી આ યોજના મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે. હાલમાં, જુલાઈ 2025ના હપ્તો ક્યારે મળશે અને જુલાઈ-ઓગસ્ટના હપ્તા એકસાથે મળશે કે નહીં…









