- આમચી મુંબઈ

અમે 51 ટકા મતો માટે તૈયાર, ઠાકરેબંધુઓના જોડાણ પર ભાજપનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તમામ રાજકીય પક્ષો રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર નજર રાખી રહ્યા છે અને રણનીતિ પણ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપે કોઈપણ રીતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર કબજો મેળવવાની તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે…
- આમચી મુંબઈ

સુપ્રીમ કોર્ટે 27 ટકા ઓબીસી ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાનો માર્ગ ખુલ્લો કર્યો: ભુજબળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવું નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી ઓબીસી માટે 27 ટકા ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો માર્ગ હવે ખૂલી ગયો છે.‘સુપ્રીમ કોર્ટે છઠી મેના આદેશમાં જ નિર્દેશ આપ્યો હતો…
- આમચી મુંબઈ

ઓબીસી અનામત સાથે ચૂંટણી: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ થાય છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસી આરક્ષણ સાથે ચૂંટણીઓ કરવાની દિશામાં એક મોટા ચુકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે આ ચુકાદાના બે અર્થ થાય છે. મહારાષ્ટ્ર સરકારની બંને માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સુપ્રીમ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી તણાવ નથી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી સમાજ વચ્ચે કોઈ તણાવ નથી અને બંનેમાંથી કોઈ સાથે કોઈ અન્યાય થઈ રહ્યો નથી, એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું, તેમણે તેમના પક્ષના સાથી અને સાંસદ નિશિકાંત દુબેને ભાવનાત્મક ભાષાના મુદ્દાથી…
- આમચી મુંબઈ

બ્લોકબસ્ટર મેચ, લાગણીઓની મજાક: આદિત્યે એશિયા કપ ભારત-પાકિસ્તાન મેચ પર કેન્દ્ર સરકારની ટીકા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે આગામી એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પહેલગામ હુમલાને પગલે પડોશી દેશ સાથે રમતગમતમાં જોડાવું એ દેશવાસીઓની ‘ભાવનાઓની મજાક’ છે.આ પગલાને ‘બ્લોકબસ્ટર મેચ’ ગણાવતાં,…
- આમચી મુંબઈ

ઉદ્યોગોને સરળ વહીવટી સહાય વૈશ્ર્વિક આર્થિક પડકારોને દૂર કરવામાં મદદ કરી શકે છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફ સહિત વૈશ્ર્વિક વ્યાપારના અવરોધોને દૂર કરવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ઉદ્યોગોને સરળ વહીવટી સહાય આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારોનો સામનો કરવામાં મદદ કરી…
- મહારાષ્ટ્ર

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ પુણેમાં લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતનું ઉષ્માભર્યું સ્વાગત
પુણે: 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કરેલા સાત આરોપીઓમાંથી એક લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનું રવિવારે પુણેમાં તેમના ઘરે પરત ફરતા પરિવારના સભ્યો અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારે મુંબઈની એક ખાસ અદાલતે પુરોહિત, ભૂતપૂર્વ…
- મહારાષ્ટ્ર

કાંદાના ભાવને મુદ્દે મુખ્ય પ્રધાન હસ્તક્ષેપ કરે: ડુંગળી ઉત્પાદકો…
નાસિક: ભાવમાં ભારે ઘટાડા વચ્ચે, મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક સંગઠને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી છે કે તેઓ એશિયામાં ડુંગળીના પાક માટે સૌથી મોટા બજાર લાસલગાંવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી) ખાતે તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો શોધવા માટે…
- આમચી મુંબઈ

ભાજપ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓને સામેલ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરે છે: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં શિવસેના અને એનસીપીના વિધાનસભ્યો જીત્યા હોય તેવા મતવિસ્તારોના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવિષ્ટ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હર્ષવર્ધન…
- આમચી મુંબઈ

… તો પછી તમારી ધરપકડ થશે: રાજ ઠાકરેએ સરકારને ફેંકેલા પડકાર પર ફડણવીસનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ રાયગઢમાં પોતાના ભાષણમાં શેકાપના નેતા જયંત પાટીલની પ્રશંસા કરી હતી અને અહીં ખેડૂતો અને કામદારોને મૂલ્યવાન સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અહીં ઉદ્યોગો સ્થાપવા માટે ખેડૂતોની જમીનો છીનવી લેવામાં…









