- આમચી મુંબઈ

હાથણી માધુરીને પાછી લાવવા માટે મહા સરકારની અરજીને વનતારા સમર્થન આપશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જામનગરમાં સ્થિત પ્રાણી પુનર્વસન કેન્દ્ર, વનતારાએ મહારાષ્ટ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં હાથણી માધુરીને કોલ્હાપુરના એક મઠમાં પરત લાવવાની અરજીને સમર્થન આપવાની તૈયારી દાખવી છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું.‘આજે મુંબઈમાં મેં વનતારાની ટીમ સાથે વ્યાપક…
- મહારાષ્ટ્ર

વિધાનસભા ચૂંટણીમાં સંતોના એકતાના સંદેશથી ભાજપે ‘વોટ જેહાદ’ને હરાવ્યું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભાજપે ‘વોટ જેહાદ’નો સામનો સંતોની ‘આધ્યાત્મિક શક્તિ’ સાથે કર્યો હતો, જેને કારણે 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને સત્તામાં આવ્યું હતું.છત્રપતિ સંભાજીનગરના વૈજાપુર તાલુકામાં રામગીરી મહારાજ દ્વારા આયોજિત…
- આમચી મુંબઈ

કોલ્હાપુર નજીક ‘માધુરી’ માટે પુનર્વસન કેન્દ્રનો વનતારાનો પ્રસ્તાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જામનગર સ્થિત પશુ પુનર્વસન કેન્દ્ર, વનતારાએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર અને જૈન મઠ સાથે ગાઢ સંકલનમાં કામ કરીને હાથણી માધુરી (જેને મહાદેવી પણ કહેવાય છે) માટે કોલ્હાપુર જિલ્લાના નંદની ખાતે સેટેલાઇટ પુનર્વસન કેન્દ્ર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મુખ્ય…
- આમચી મુંબઈ

આરે-જેવીએલઆર મેટ્રોને જંગલ ઉપરથી ફિલ્મ સિટી સુધી રોપવે મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) એ મેટ્રો લાઇન 3 પર આરે સ્ટેશન અને ગોરેગાંવમાં ફિલ્મ સિટી વચ્ચે રોપવે કનેક્ટિવિટીનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) સુધી લંબાવવાની શક્યતા છે.આ પહેલનો હેતુ મુંબઈના સૌથી…
- આમચી મુંબઈ

આનંદો મુંબઈના વિકાસ આડેનો અવરોધ દૂર થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સુપ્રીમ કોર્ટે મંગળવારે આપેલા એક ચુકાદાને પગલે મુંબઈ શહેરમાં છેલ્લા પંદર મહિનાથી વિકાસની આડે આવેલો અવરોધ હવે દૂર થયો છે. એનજીટી-ભોપાલના આદેશને કારણે મુંબઈના અનેક પ્રોજેક્ટ પર્યાવરણની મંજૂરીને માટે અટવાઈ ગયા હતા, પરંતુ હવે આ ચુકાદામાં સુપ્રીમ…
- આમચી મુંબઈ

જૈન સમાજનો વિજય: ફડણવીસે ‘કબુતરખાના’ને ‘અચાનક’ બંધ કરવા અંગે નારાજી દાખવી: કબૂતરોને નિયંત્રિત ખોરાક આપવાનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે શહેરમાં કબુતરખાના (કબૂતરોને ચણ નાખવાના સ્થળો) ‘અચાનક’ બંધ કરવા યોગ્ય નથી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પક્ષીઓને નિયંત્રિત ખોરાક આપવાનું…
- આમચી મુંબઈ

શિવસેના (યુબીટી) અને મનસે મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ‘ચોક્કસ’ ભેગા લડશે: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી અને તેમના પિતરાઈ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ‘ચોક્કસ’ રીતે ભેગા મળીને લડશે.મહિનાઓની અટકળો પછી અઢી…
- આમચી મુંબઈ

રાજ ઠાકરેનો જૂના સાથીદારોને પોતાની સાથે લેવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે આયોજિત પદાધિકારીઓની બેઠકમાં એવું સૂચન કર્યું હતું કે ચૂંટણીની તૈયારીઓ એકબીજા સાથે કોઈ વિવાદ વગર શરૂ કરવી જોઈએ. રાજ ઠાકરેના નજીકના સહયોગી અને મનસેના નેતા બાળા નાંદગાંવકરે બેઠક…
- Uncategorized

હું શિવસેનાનો બાપ છું: ભાજપના વિધાનસભ્યના નિવેદનથી મહાયુતિમાં વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહાયુતિ સરકારમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે ચણભણ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે ભંડારામાં કાર્યકર્તાઓના મેળાવડામાં ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનને પગલે મહાયુતિમાં ફરી સંબંધો તંગ થવાની સંભાવના જોવા મળી રહી…
- સુરત

“આ નેતાઓનું શિક્ષણમાં શું યોગદાન?”: નોટબુક પરના ફોટા મુદ્દે વિપક્ષ-શાસક આમને-સામને!
સુરત: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમ કે, સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના શાળાઓમાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક રાજકીય ચર્ચાનો વિષય…









