- મહારાષ્ટ્ર

દિલ્હીથી પાછા ફર્યા બાદ એકનાથ શિંદે ‘એક્શન મોડ’માં: પ્રધાનોને આપી ચેતવણી કામ કરો નહીં તો ઘરે બેસો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની હોવાથી, તમામ પક્ષો હાલમાં વ્યસ્ત છે. વધુમાં, મહાયુતિ આગામી ચૂંટણીઓ સાથે મળીને લડશે, તેથી તૈયારીઓ હવે વેગ પકડી છે. વધુમાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી અને…
- આમચી મુંબઈ

કબૂતરખાના બંધ કરવાનો આદેશ આપ્યો જ નથી, લોકોનું આરોગ્ય મહત્ત્વપૂર્ણ: હાઈ કોર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે શહેરમાં ‘કબૂતરખાના’ (કબૂતર ચણ ખવડાવવાના સ્થળો) બંધ કરવાનો કોઈ આદેશ આપ્યો જ નથી, પરંતુ ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનના કબૂતરખાના બંધ કરવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે.નિષ્ણાતોની એક સમિતિ અભ્યાસ…
- મહારાષ્ટ્ર

સેના યુબીટી હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલે છે સામંત
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે ગુરુવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તેમનો પક્ષ હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ કામ કરી રહ્યો છે.એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પ્રધાન જોડાયેલા સામંત છત્રપતિ સંભાજીનગરમાં…
- આમચી મુંબઈ

રાહુલ ગાંધીનું મગજ ચોરાઈ ગયું છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના એવા આરોપોને નકારી કાઢ્યા હતા કે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ દ્વારા રાજ્યમાં 2024ની વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો નિર્ણાયક જનાદેશ ‘ચોરી’ કરીને મેળવવામાં આવ્યો હતો અને એવી શંકા વ્યક્ત કરી…
- મહારાષ્ટ્ર

રોહિત પવારે ‘વિવાદાસ્પદ’ પ્રધાનો અને હિન્દુત્વ પર શાસક પક્ષોની ટીકા કરી
છત્રપતિ સંભાજીનગર: એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોની વિવાદોમાં સપડાવા બદલ ટીકા કરી હતી. તેમ જ પાર્ટીના કાર્યકરોને સંબોધતા, તેમણે હિન્દુત્વના મુદ્દે શાસક સરકારની ટીકા કરતાં એવો દાવો કર્યો હતો કે ‘અમે જ હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ…
- આમચી મુંબઈ

યુએસ ટેરિફ વિવાદ: પીએમ મોદીના ‘ખેડૂતોના હિત’ના વચન પછી ઉદ્ધવે 2020-21ની યાદ અપાવી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મજાક’ ઉડાવી રહ્યા છે, જેઓ તેમને મજબૂત જવાબ આપી શકતા નથી.…
- આમચી મુંબઈ

ડોમ્બિવલીમાં રાજકારણીના પુત્રની હત્યાના કેસમાં ત્રણ આરોપીને જનમટીપ: 10 નિર્દોષ
થાણે: ડોમ્બિવલીમાં ગ્રામપંચાયતની કચેરીમાં ઘૂસીને ગોળીબાર કરી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એનસીપી (એસપી)ના સ્થાનિક પદાધિકારી વંડાર પાટીલના પુત્ર વિજય પાટીલની હત્યાના કેસમાં 18 વર્ષે સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જોકે આ કેસમાં પુરાવાને અભાવે શિવસેનાના…
- આમચી મુંબઈ

રેપિડો સામે સ્ટંટ કરીને સ્પોન્સરશીપ મેળવી: વિપક્ષનો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળીને મહાયુતિમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે શિંદે સેનાના વધુ એક મંત્રી મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે શિંદે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પાંચ જ્યોતિર્લિંગ માટે વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પ્રથમ વખત રાજ્યમાં આવેલા પાંચ જ્યોતિર્લિંગ પરિસરોના વિકાસ માટેની યોજનાઓને સમયસર અને કાર્યક્ષમ અમલ પર દેખરેખ રાખવા માટે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરી છે.આ અધિકારીઓ પ્રોજેક્ટ પ્રગતિની નિયમિત સમીક્ષા કરશે અને સીધા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ

કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા બાદ દાદરના ઐતિહાસિક કબૂતરખાના પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી તાડપત્રી સ્થાનિક કબૂતર પ્રેમી સમાજના લોકો દ્વારા બુધવારે બળજબરી હટાવી દેવામાં આવી હતી. રોષે ભરાયેલા આ લોકો જેમાં મોટા ભાગના જૈન સમાજના હતા…









