- મહારાષ્ટ્ર

દિલ્હીમાં ‘અપમાન’ બાદ ઉદ્ધવ ઠાકરે ઇન્ડિ ગઠબંધન છોડશે? મહારાષ્ટ્રમાં નવા સમીકરણના સંકેત
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે શિવસેના (યુબીટી) ઇન્ડિ ગઠબંધનથી અલગ થવાની તૈયારી કરી રહી છે, જેના પછી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી…
- આમચી મુંબઈ

શું ભાજપ સરકાર કોંગ્રેસના પ્રવક્તાની ન્યાયાધીશ તરીકે ભલામણ કરશે: ગાડગીળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના નેતા અનંત ગાડગીળે એવો સવાલ કર્યો હતો કે શું ભાજપ સરકાર ક્યારેય તેમના (કોંગ્રેસ) પક્ષના પ્રવક્તાને હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરશે?સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા વકીલ અને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા આરતી સાઠેને…
- મહારાષ્ટ્ર

ગડકરીને હરાવવાનું કાવતરું ઘડાયું હતું: જીતેન્દ્ર આવ્હાડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર ટીકા કરી રહ્યા છે, જેમાં મતદાનમાં ગોટાળાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઝુંબેશને મજબૂત બનાવવા માટે, રાહુલે રવિવારે એક વેબસાઇટ લોન્ચ કરતી વખતે મિસ્ડ કોલ માટેનો…
- મહારાષ્ટ્ર

ગડકરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો, નિકાસ વધારવાની આવશ્યકતા વ્યક્ત કરી
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે આજના વિશ્ર્વમાં જે દેશો ‘દાદાગીરી’ (ગુંડાગીરી) કરી રહ્યા છે તે આવું કરી શકે છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે.શનિવારે અહીં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
- આમચી મુંબઈ

થાણેમાં મેટ્રોનો ટ્રાયલ રન સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બર સુધીમાં શરૂ થવાની શક્યતા: શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે થાણેમાં બહુપ્રતિક્ષિત મેટ્રો સેવાનો ટ્રાયલ રન આવતા મહિને શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તેને નાગરિકો માટે ખુલ્લી મુકવામાં આવે એવી શક્યતા…
- આમચી મુંબઈ

રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના આક્ષેપો: તમારી પાસે પુરાવા હોય તો કોર્ટ અથવા ચૂંટણી પંચમાં જાઓ: એકનાથ શિંદે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે વિપક્ષ કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહેલા ‘મત ચોરી’ના આરોપોની જોરદાર ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે જો તેમની પાસે પુરાવા હોય તો તેમણે કોર્ટ અથવા ચૂંટણી…
- આમચી મુંબઈ

દિલ્હીમાં ઈન્ડી ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે છેલ્લી હરોળમાં, શિંદેએ કાઢી ઝાટકણી
સભામાં ઉદ્ધવ ઠાકરેના વલણની કોણે અને શું ટીકા કરી? આ ઘટનાની મહારાષ્ટ્રના રાજકારણ પર શું અસર પડી શકે છે? (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઈન્ડી ગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓની બેઠકનું આયોજન કર્યું…
- આમચી મુંબઈ

ચૂંટણીમાં ‘મત ચોરી’નો દાવો: કૉંગ્રેસનું રસ્તા રોકોચૂંટણી પંચે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે: સપકાળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે ભાજપ અને ચૂંટણી પંચ (ઈસી) પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો હતો અને મુંબઈમાં ‘રાસ્તા રોકો’ કરીને, સત્તાધારી ગઠબંધન પર ચૂંટણી પંચની મદદથી ‘મત ચોરી’ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.પાર્ટીના મહારાષ્ટ્ર એકમના વડા હર્ષવર્ધન સપકાળની…
- આમચી મુંબઈ

મારા રાજકીય કાર્યો ઘણીવાર કેટલાક લોકોને મુશ્કેલીમાં મૂકે છે પણ મને કોઈ ફરક પડતો નથી: શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે કહ્યું હતું કે તેમના રાજકીય કાર્યો ઘણીવાર કેટલાક લોકોને મુશ્કેલીમાં મૂકે છે, પરંતુ તેઓ શું વિચારે છે તેની પરવા કરતા નથી અને ફક્ત પોતાનું કામ કરવાનું ચાલુ રાખે છે. થાણેમાં…









