- આમચી મુંબઈ

..તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ સોમવારે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે જો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મરાઠા સમુદાયની ક્વોટા સંબંધિત માંગણીઓ નહીં સ્વીકારે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈમાં આવશે. મહાનગરના દક્ષિણ ભાગમાં આઝાદ મેદાન ખાતે…
- આમચી મુંબઈ

મરાઠા મુદ્દાના ઉકેલ માટે સુળેએ મહારાષ્ટ્ર વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી
મુંબઈ: મરાઠા આંદોલન તીવ્ર બની રહ્યું છે ત્યારે, એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ રવિવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ અને આ જટિલ મુદ્દાના ઉકેલ માટે સર્વપક્ષી બેઠકનું આયોજન કરવું જોઈએ.સુળેએ આઝાદ મેદાનની…
- મહારાષ્ટ્ર

સરકાર ઉકેલ પર કામ કરી રહી છે, વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે: ભાજપના પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે રવિવારે કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા ક્વોટા મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહી છે અને આ બાબતે કાર્યકર્તા મનોજ જરાંગે દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર કાનૂની સલાહ લેશે.પત્રકારો સાથે વાત કરતા, વિખે પાટીલે…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસ પરિવર્તનક્ષમ છે: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે રવિવારે એવો સંકેત આપ્યો હતો કે જો મરાઠા અનામતના મુદ્દાનો ઉકેલ આવી શકતો હશે તો જ મુખ્ય પ્રદાન દેવેન્દ્ર ફડણવીસ હસ્તક્ષેપ કરી શકે છે. મુખ્ય પ્રધાન અક્કડ નહીં, પરિવર્તનક્ષમ વલણ ધરાવે છે. ઉકેલ…
- આમચી મુંબઈ

‘હું સોમવારથી પાણી પીવાનું પણ બંધ કરીશ’: મનોજ જરાંગે – પાટીલે સરકારને ચેતવણી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનોજ જરાંગે-પાટીલે ફરી એકવાર મુંબઈમાં મરાઠા સમુદાયને અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું છે. મુંબઈના આઝાદ મેદાનમાં તેમની ભૂખ હડતાળ ચાલી રહી છે અને રવિવારે આંદોલનનો ત્રીજો દિવસ હતો. મહારાષ્ટ્રના લાખો મરાઠા સમાજના લોકોએ આ આંદોલનમાં ભાગ…
- આમચી મુંબઈ

મરાઠા સમુદાય માટે ઓબીસીમાં અનામત અશક્ય; સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલની સ્પષ્ટ વાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મરાઠા સમુદાય સામાજિક રીતે પછાત નથી અને મરાઠાઓને દલિતોની જેમ અસ્પૃશ્ય માનવામાં આવ્યા નથી. કાનૂની દસ્તાવેજો ન ધરાવતા મરાઠા નાગરિકોને ઓબીસી હેઠળ અનામત મળવી અશક્ય છે. મરાઠા સમાજના…
- મહારાષ્ટ્ર

કોંગ્રેસના અધિવેશનમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યારે સ્વયંસેવકોએ મદદ કરી: સરસંઘચાલક
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત ‘સંઘની યાત્રાના 100 વર્ષ – નવી ક્ષિતિજ’ નામની ત્રણ દિવસની શતાબ્દી વ્યાખ્યાન શ્રેણી નિમિત્તે પત્રકાર પરિષદમાં બોલતા, સરસંઘચાલક મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફક્ત…
- મહારાષ્ટ્ર

મરાઠા અનામતનો બચાવ કરવામાં ઉદ્ધવ મરાઠા અનામત સરકાર નિષ્ફળ ગઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નવેમ્બર 2019થી જૂન 2022 દરમિયાન સત્તામાં હતા ત્યારે મરાઠા અનામતને અવરોધવા બદલ વિપક્ષી મહા વિકાસ આઘાડીની આકરી ટીકા કરી હતી.શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અનામત…
- નેશનલ

UIDAIએ દેશભરની શાળાઓને 5થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે સમયસર આધાર મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) સુનિશ્ચિત કરવા હાકલ કરી
Mumbai: ભારતના યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI) એ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન પર આધાર સંબંધિત શાળાના બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)ની સ્થિતિ ઉપલબ્ધ કરાવવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે હાથ મિલાવ્યા છે – જે…









