- આમચી મુંબઈ

રાજ્ય સરકારે નમતું જોખ્યું: જરાંગે પાટીલની મોટા ભાગની માગણીઓ સ્વીકારાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનોજ જરાંગેના મરાઠા આંદોલનને મોટી સફળતા મળી છે અને મરાઠા અનામત માટે ગઠિત પેટા સમિતિએ કહ્યું હતું કે તેમને હૈદરાબાદ ગેઝેટની માગણી સ્વીકાર્ય છે. તે મુજબ, પેટા સમિતિએ મનોજ જરાંગેની ગામ, સંબંધીઓ અને કુળના લોકો (વંશાવળી) વગેરેની…
- આમચી મુંબઈ

મુંબઈના રસ્તાઓ ખાલી કરો, હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરો: જરાંગે-પાટીલે મરાઠા આંદોલનકારીઓને આપ્યા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે-પાટીલે સોમવારે આંદોલનકારીઓને બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવા અને રસ્તાઓ પર ફરીને મુંબઈના લોકોને તકલીફ ન આપવાનો આદેશ આપ્યો હતો.હાઇકોર્ટે પ્રદર્શનકારીઓના વર્તન પર ઠપકો આપ્યાના થોડા કલાકો પછી તેમણે પ્રદર્શનકારીઓને ફક્ત નિયુક્ત…
- આમચી મુંબઈ

…તો પછી અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવીશું; ઓબીસી સમાજની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આપણા દેશનું એક બંધારણ અને કાયદો છે. કાયદા મુજબ અનામત આપવામાં આવે છે. ખેડૂત હોવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ કુણબી બની જાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠા સમાજ પછાત નથી. વિધાનસભાના સત્રમાં સર્વાનુમતે ઠરાવ…
- આમચી મુંબઈ

મરાઠા સમુદાયને કુણબીનો દરજ્જો ન આપી શકાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગરીબ મરાઠા સમુદાયને અનામતનો લાભ આપવો જોઈએ. સરકારે સાતારા અને હૈદરાબાદ ગેઝેટનો અભ્યાસ કરવો જોઈએ અને ગરીબ મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ.રિપબ્લિકન પાર્ટીનો મત એ છે કે ગરીબ મરાઠા સમુદાયને અનામત મળવી જોઈએ. સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ…
- આમચી મુંબઈ

સરકાર હાઇકોર્ટના નિર્દેશોનો અમલ કરશે: અનામત પર કાનૂની વિકલ્પોની શોધશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, મનોજ જરાંગેના નેતૃત્વ હેઠળ મુંબઈમાં ચાલી રહેલા મરાઠા અનામત માટેના આંદોલન પર બોમ્બે હાઇકોર્ટના નિર્દેશોનો વહીવટીતંત્ર અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત માટેની માગણી પરની…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસે શિંદે અને અજિત પવાર સાથે ચર્ચા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે તેમના બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વ હેઠળના મરાઠા આંદોલનથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે બંને…
- આમચી મુંબઈ

મરાઠા આંદોલનનો ચોથો દિવસ: જરાંગેએ પાણી છોડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતની માગણીને લઈને દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર ઉતરેલા મનોજ જરાંગે-પાટીલે સોમવારે પાણી પીવાનું બંધ કર્યા બાદ તેમના સ્વાસ્થ્યની તપાસ ડોક્ટરોએ કરી હતી.મડાગાંઠ અકબંધ રહેતા, મહારાષ્ટ્રના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું કે સરકાર…
- આમચી મુંબઈ

જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે મુંબઈગરાને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બાબતની ગંભીર નોંધ લેતાં મુંબઈ હાઈ કોર્ટે મરાઠા કાર્યકર્તાઓ અને મરાઠા આંદોલન સામે અત્યંત આકરું વલણ અપનાવતાં…









