- આમચી મુંબઈ
બીએમસી ચૂંટણીમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ શ્રીકાંત શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આગામી થોડા સમયમાં યોજાવાની શક્યતા છે ત્યારે રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહાવિકાસ આઘાડી અને મહાયુતિના ઘટક પક્ષોએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં, બધાનું ધ્યાન મુંબઈ મહાનગરપાલિકાની…
- મહારાષ્ટ્ર
જયંત પાટીલની પ્રધાન ઉદય સામંત સાથે એક અઠવાડિયામાં બીજી મુલાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ શિવસેનાના નેતા અને રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત પાટીલ અને ઉદય સામંત વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા…
- મહારાષ્ટ્ર
બડગુજરના ભાજપ પ્રવેશનો ફડણવીસે બચાવ કર્યો, કહ્યું કે પાર્ટીમાં કોઈ વિરોધ નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે શિવસેના (યુબીટી)ના વિવાદાસ્પદ નેતા સુધાકર બડગુજરના ભાજપમાં પ્રવેશનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી પક્ષમાં તેમના પ્રવેશને લઈને કોઈ વિરોધ નથી. ફડણવીસે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ…
- આમચી મુંબઈ
‘અંગ્રેજીની પ્રશંસા કરવી અને ભારતીય ભાષાઓને ધિક્કારવી એ યોગ્ય નથી’: દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવાનો મુદ્દો ફરી ગરમાયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આપણે બધા અંગ્રેજીની પ્રશંસા કરીએ છીએ અને ભારતીય ભાષાઓને ધિક્કારીએ છીએ, આ યોગ્ય નથી. તેમણે પ્રશ્ર્ન ઉઠાવ્યો કે પ્રાદેશિક…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ ફરી રાજ ઠાકરે સાથે ગઠબંધનની વાત કરી, કોર્પોરેટરો સાથેની મુલાકાતમાં શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે રાજકીય ધમાલ ચાલી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના યુબીટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે બુધવારે પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે બેઠક…
- આમચી મુંબઈ
શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા બડગુજર અને ભૂતપૂર્વ પ્રધાન ઘોલપનો ભાજપ પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભાજપના સ્થાનિક નેતાઓના વિરોધ છતાં શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા સુધાકર બડગુજર અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપ ઉદ્ધવ ઠાકરેને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભારે સસ્પેન્સ અને હાઈ ડ્રામા બાદ મંગળવારે આ પક્ષપ્રવેશ કરાવવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે સ્ટેમ્પ ડ્યુટી છૂટછાટોને મંજૂરી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અને અન્ય એજન્સીઓ વચ્ચેના લીઝ કરારો માટે સ્ટેમ્પ ડ્યુટી છૂટછાટોને મંજૂરી આપી હતી.મધ્ય મુંબઈમાં સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી પૈકીની એક ધારાવીના સંકલિત પુનર્વિકાસ માટે એક એસપીવીની સ્થાપના કરવામાં આવી છે.પુન:વિકાસ…
- આમચી મુંબઈ
જો બંને ઠાકરે હાથ મિલાવે તો કેટલા શક્તિશાળી બની શકે છે? મત ટકાવારી-સીટના આંકડા શું કહે છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જ્યારથી મહારાષ્ટ્રમાં બંને ભાઈઓના રાજકીય માર્ગો અલગ થયા છે, ત્યારથી તેઓ એક જ ગઠબંધનમાં રહેવાનું પણ સહન કરી શકતા નથી. એક ભાઈનો પક્ષ એક જ ગઠબંધનમાં હતો, જ્યારે બીજા ભાઈનો પક્ષ વિરોધી ગઠબંધનમાં હતો, પરંતુ હવે તેને…
- મહારાષ્ટ્ર
આદિવાસીઓના ઉત્થાન માટે ફડણવીસે ‘વાંસ મિશન’ શરૂ કર્યું
પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના આદિવાસીઓને ટકાઉ આજીવિકા પૂરી પાડવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્ય પ્રધાને 70 વર્ષના આદિવાસી રઘુ અવારે જે બંધુઆ મજૂરીનો ભોગ બન્યા હતા તેમની સાથે સોમવારે…