- આમચી મુંબઈ
શરદ પવારે કહ્યું કે એમવીએના સભ્યો સાથે મળીને પાલિકા ચૂંટણી લડવા પર ચર્ચા કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સાથે મળીને લડવા પર ચર્ચા કરશે. તેમણે એ વાત પર પણ નવાઈ વ્યક્ત કરી હતી કે…
- આમચી મુંબઈ
‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ સાસરિયાઓ દ્વારા હેરાન થનારાઓની મદદ કરશે: એકનાથ શિંદે
મુંબઈ: રાજ્યમાં હવે વહુઓનું વધુ ઉત્પીડન નહીં થાય. તેમને બચાવવા માટે, શિવસેનાએ ‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ અભિયાન શરૂ કર્યું છે. જ્યાં પણ વહુઓનું ઉત્પીડન થતું હોવાની ફરિયાદ મળશે, ત્યાં અમારા યોદ્ધાઓ દોડશે. શિવસેનાની શાખાઓ લાડકી વહુઓ માટે આશરાનું સ્થાન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પહેલાથી જ ‘કમોન કીલ મી’ કહેનારાઓ પહેલા જ મરી ચૂક્યા છે: એકનાથ શિંદે
મુંબઇ: ‘કમોન કીલ મી’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું. ઓહ, મૃતકને કોણ મારશે? મહારાષ્ટ્રના લોકોએ તેમના શરીરનો નાશ પહેલાં જ કરી દીધો છે. ફક્ત અવાજ કરવાથી કાંડામાં તાકાત આવતી નથી. વાઘની ચામડી પહેરીને શિયાળ વાઘ બની શકતો નથી. ફક્ત વાતો કરવાથી…
- આમચી મુંબઈ
કમોન કીલ મી, પણ એમ્બ્યુલન્સ લઈને આવજો: ઉદ્ધવ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાની વર્ષગાંઠ નિમિત્તે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં શિવસેના ઠાકરે જૂથ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં બોલતા ઉદ્ધવ ઠાકરેએ જોરદાર પ્રહાર કર્યો. ‘હું આ દેશદ્રોહીઓ સામે ઉભો છું, હું કહી રહ્યો છું કે કમોન કીલ…
- આમચી મુંબઈ
રાજ્યના મનમાં જે હશે તે હું કરીશ, મનસે સાથે જોડાણ અંગે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મનસે સાથેની સંભવિત યુતિ બાબતે મહત્ત્વનું નિવેદન કરતાં કહ્યું હતું કે કાર્યકર્તાઓ અને રાજ્યના મનમાં જે હશે તે જ હું કરીશ, પરંતુ આવું ન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.શિવસેના…
- મહારાષ્ટ્ર
કાચા કેદીઓને ન્યાય અપાવવા માટે કાનૂની સહાયની પહેલનો લાભ 45 ટકા કેદીઓને મળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: જેલોમાં સજા ન સંભળાવવામાં આવેલા કાચા કેદીઓ માટે 2018માં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા શરૂ કરાયેલી દેશની પ્રથમ કાનૂની સહાય પહેલનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પહેલથી લગભગ 20,000 કેદીઓ લાભ પામ્યા છે. જેમાંથી 9,000…
- મહારાષ્ટ્ર
રાજ્યમાં પ્રોજેક્ટ્સનું સમયપત્રક મુજબ જમીન સંપાદન પૂર્ણ કરો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં તમામ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું જમીન સંપાદન સમયપત્રક મુજબ પૂર્ણ થવું જોઈએ અને પ્રોજેક્ટ્સ શક્ય તેટલી વહેલી તકે ટ્રેક પર લાવવા જોઈએ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવી સૂચનાઓ આપી હતી કે તમામ સંબંધિત એજન્સીઓ ખાતરી કરે…
- આમચી મુંબઈ
પાર્ટીના સ્થાપના દિવસ પર શિવસેના (યુબીટી)ના નેતાએ શિવસૈનિકોની સરખામણી કપિલ દેવ સાથે કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ ગુરુવારે શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે લખેલા એક ખુલ્લા પત્રમાં એવો દાવો કર્યો હતો કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રનું રાજકારણ કીચડવાળું થઈ ગયું છે અને વફાદારી ખરીદવા માટે ‘પ્રલોભનોના બજારો’ ઉભા કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ
મુંબઈ ભાજપનું જન સંપર્ક અભિયાન: પાલિકા ચૂંટણી પહેલા એક વ્યૂહાત્મક પગલું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાના હેતુથી એક જનસંપર્ક પહેલની શરૂઆત કરી છે. આ ઝુંબેશ આગામી મુંબઈ મનપાની ચૂંટણીઓમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે, એમ…
- મહારાષ્ટ્ર
ભાજપને મોટી સફળતા, વસંતદાદા પાટીલ પરિવારની જયશ્રી પાટીલનો ભાજપમાં પ્રવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: સાંગલી સંદર્ભે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય ચર્ચાઓ આખરે સાચી પડી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના પરિવારના સભ્ય જયશ્રી પાટીલ આખરે આજે ભાજપમાં જોડાયા છે. આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની…