- આમચી મુંબઈ

રાજ્યના પ્રધાન અતુલ સાવેના આશ્ર્વાસન બાદ ઓબીસી સમાજે આંદોલન પાછું ખેંચ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અતુલ સાવેએ મુલાકાત લઈને ખાતરી આપી કે મરાઠા ક્વોટા અંગેના નિર્ણયથી તેમના અનામતને કોઈ અસર થશે નહીં, ત્યાર બાદ ઓબીસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાએ ગુરુવારે છ દિવસ જૂનું આંદોલન સમાપ્ત કર્યું હતું, એવી…
- આમચી મુંબઈ

પાત્ર મરાઠાને જ તેમનો અધિકાર મળશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત સંબંધે રાજ્ય સરકારે હૈદરાબાદ ગેઝેટ સ્વીકારવા અને તેને લાગુ કરવા માટે બહાર પાડેલા સરકારી આદેશ (જીઆર)ને પગલે કેટલાક ઓબીસી નેતાઓ અને સંગઠનોએ વિરોધ કર્યો છે. રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન અને ઓબીસી સમાજના નેતા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે ઓબીસી માટે 9 સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને અનામત સંબંધી મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે નવ સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી હતી. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે મરાઠા સમાજને આપવામાં આવેલી અનામતના વિરોધમાં…
- નેશનલ

વિશ્ર્વાસ રાખો, મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે: જરાંગે
છત્રપતિ સંભાજીનગર: મરાઠા સમુદાયના સભ્યોને હવે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે, એમ કાર્યકર્તા મનોજ જરાંગેએ બુધવારે જણાવ્યું હતું, તેમણે તેમના સમર્થકોને શાંતિ જાળવવા અને તેમના નિર્ણય પર વિશ્ર્વાસ રાખવાની અપીલ કરી હતી.મુંબઈથી પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછી પાછા…
- આમચી મુંબઈ

ઓબીસી રસ્તા પર ઉતરશે: સરકારના મરાઠા ક્વોટાના નિર્ણય પર કાર્યકર્તા નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર સરકારને મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાની માગણી સ્વીકારવાનો કોઈ અધિકાર નથી અને ચેતવણી આપી છે કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) આ નિર્ણય સામે રસ્તા પર ઉતરશે. તેમણે પુણેમાં…
- નેશનલ

મરાઠા અનામત જીઆર: છગન ભુજબળનું પહેલું મોટું પગલું: મુખ્ય પ્રધાન સામેની નારાજી વ્યક્ત કરવા કેબિનેટની બેઠકનો બહિષ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે મંગળવારે હૈદરાબાદ ગેઝેટના અમલ અંગે જીઆર જારી કર્યો હતો, જેને પગલે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટિલની ભૂખ હડતાળનું નિરાકરણ આવ્યું હતું. સરકારના આ નિર્ણય બાદ જરાંગે પાટિલ સહિતના મરાઠા વિરોધીઓ ઉજવણી કરી રહ્યા છે,…
- આમચી મુંબઈ

મુંબઈ, પુણે, નાગપુરમાં મેટ્રો, રેલવે, રોડ પ્રોજેક્ટ્સ સહિત 14 મહત્ત્વના નિર્ણયોને રાજ્ય પ્રધાનમંડળની મંજૂરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે મુંબઈ માટેના અત્યંત મહત્ત્વની વડાલા-સીએસએમટી-ગેટવે ઓફ ઈન્ડિયા મેટ્રો લાઇન સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં થાણેમાં રિંગ મેટ્રો, પુણે મેટ્રોની લાઇન-2 અને લાઇન-4નું એક્સટેન્શન અને નાગપુર મેટ્રો…
- આમચી મુંબઈ

મનોજ જરાંગેના આંદોલનની ફળશ્રુતિ શું?રાજ્ય સરકારે નમતું જ લેવાનું હતું તો પાંચ દિવસ મુંબઈગરાને કેમ હેરાન કર્યા? ફડણવીસની રમત કે મરાઠા નેતાઓનું દબાણ?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મરાઠા સમાજને અનામત અપાવવા માટે ચાલી રહેલા આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગે-પાટીલના ઉપવાસના પાંચમા દિવસે તેમની મોટા ભાગની માગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાનો સંદેશ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવ્યો હતો, ખાસ કરીને જ્યારે પાંચ પાંચ…
- આમચી મુંબઈ

હાઈકોર્ટે પહેલા મનોજ જરાંગેને ફટકાર લગાવી, પછી રાહત આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આઝાદ મેદાનમાં ચાલી રહેલા મરાઠા અનામત આંદોલન અંગે બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને આરતી સાઠેની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમયે, કોર્ટે મરાઠા પ્રદર્શનકારીઓના નેતા મનોજ જરાંગે-પાટીલ અને રાજ્ય સરકાર બંનેને…









