- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કોંગ્રેસના વડાએ કહ્યું કે ભાજપ કટોકટી પર ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે બુધવારે એવો દાવો કર્યો હતો કે છેલ્લા 11 વર્ષથી ‘અઘોષિત કટોકટી’ લાગુ છે.સપકાળે કહ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી બંધારણીય હતી અને ભાજપ…
- આમચી મુંબઈ
મસ્જિદોમાં લાઉડસ્પીકર બાબતે મુસ્લિમ નેતાઓ અજિત પવારને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુસ્લિમ નેતાઓના એક જૂથે બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મળીને એવી ફરિયાદ કરી હતી કે પોલીસ રાજ્યની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી રહી છે. એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું કે તેમણે, એઆઈએમઆઈએમના ભૂતપૂર્વ વિધાનસભ્ય વારિસ પઠાણ, તેમની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની શાળાઓમાં ધોરણ પહેલાથી નહીં, પાંચમાથી હિન્દી શીખવવી જોઈએ: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજ્યની શાળાઓમાં ધોરણ પહેલાથી હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવાના પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેને ધોરણ પાંચમાથી શીખવવી જોઈએ. મંગળવારે મોડી રાતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા પવારે…
- આમચી મુંબઈ
બંધારણીય જોગવાઈઓ અનુસાર ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી, તેને સમયસર હટાવી હતી: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975માં બંધારણની જોગવાઈઓ અનુસાર કટોકટી લાદી હતી અને બે વર્ષ પછી નવી લોકસભા ચૂંટણી માટે માર્ગ મોકળો કરવા માટે નિર્ધારિત સમયમાં પગલાં ઉઠાવ્યા હતા, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે…
- મહારાષ્ટ્ર
ભારતની લોકશાહી બચી ગઈ કારણ કે લોકોએ કટોકટીનો પ્રતિકાર કર્યો હતો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે ભારતની લોકશાહી એવા લોકોના સંઘર્ષને કારણે બચી ગયું જેમણે કટોકટી લાદવાનો વિરોધ કર્યો હતો, જેના કારણે નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ થયા હતા. બંધારણ, લોકશાહી અને અનેક સંસ્થાઓને…
- નેશનલ
ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનનું બ્લેક બોક્સ ભારતમાં જ છે, એએઆઈબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે: કે. રામમોહન નાયડુ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન કે. રામમોહન નાયડુએ મંગળવારે પુણેમાં જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બ્લેક બોક્સની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે અને એવી અટકળોને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કેબિનેટે 800 કિમી લાંબા શક્તિપીઠ એક્સપ્રેસ-વેને લીલીઝંડી આપી
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે મહત્વાકાંક્ષી મહારાષ્ટ્ર શક્તિપીઠ એક્સપ્રેસ-વે માટે 20,787 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી હતી, જે 12 જિલ્લાઓમાંથી પસાર થશે અને પૂર્વ મહારાષ્ટ્રને દક્ષિણ કોંકણ સાથે જોડશે.802 કિમીનો એક્સપ્રેસ-વે વર્ધા જિલ્લાના પવનારને મહારાષ્ટ્ર-ગોવા સરહદ પર સિંધુદુર્ગ જિલ્લામાં પાત્રાદેવી સાથે…
- આમચી મુંબઈ
રાજ્યમાં ઈ-કેબિનેટ શરૂ, મહારાષ્ટ્રના બધા પ્રધાનોને આઈપેડનું વિતરણ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય સરકારનું ઈ-કેબિનેટ મંગળવારથી શરૂ થયું છે. મહારાષ્ટ્ર સરકારે મંગળવારે પ્રધાનોને આઈપેડનું વિતરણ કર્યું હતું. બેઠક પહેલા એજન્ડા બહાર ન આવે તે માટે ઈ-કેબિનેટનો ઉકેલ લેવામાં આવ્યો છે. મુંબઈમાં કેબિનેટની બેઠક હતી. આ બેઠકમાં પ્રધાનોને આઈપેડનું…
- મહારાષ્ટ્ર
અજિત પવારના ખાતાઓ પર નજર રાખો, તેમની પાસે 14,000 કરોડ રૂપિયાના બે ભંડોળ છે, એકનાથ શિંદેનો શિવસેનાના ધારાસભ્યોને આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અજિત પવાર ભંડોળ ન આપી રહ્યા હોવા અંગે નારાજગી વ્યક્ત કરનારા પ્રધાનોને એકનાથ શિંદેએ એવો આદેશ આપ્યો છે કે અજિત પવારના ખાતામાં મોટું ભંડોળ છે, તેના પર નજર રાખો. એવા અહેવાલ છે કે એકનાથ શિંદેએ તેમના…
- આમચી મુંબઈ
મેટ્રો માટે 12,000 કરોડ રૂપિયાના 19 ટેન્ડર મંજૂર એમએમઆરની પરિવહન વ્યવસ્થા સુધારવા એક મોટું પગલું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજધાની મુંબઈ શહેરની પરિવહન વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ આજે 12,000 કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. આ મહત્ત્વપૂર્ણ પગલાંમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ…