- આમચી મુંબઈ
મોહન ભાગવતનો વિરોધ કરવા માટે નિતેશ રાણેએ રાજીનામું આપવું જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દિલ્હીની એક મસ્જિદની મુલાકાત લીધી હતી અને સ્થાનિક મુસ્લિમ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. મોહન ભાગવત અખિલ ભારતીય ઇમામ સંગઠનના ઉમર અહમદ ઇલ્યાસીને મળ્યા હતા. તેમની સાથેની બેઠકમાં અન્ય મુસ્લિમ…
- આમચી મુંબઈ
અનિલ પરબ અધુરા વકીલ, યોગેશ કદમનું રાજીનામું લઈ બતાવે: ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન રામદાસ કદમ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનિલ પરબ અધુરા વકીલ છે, મેં 32 વર્ષ વિધાનસભામાં કામ કર્યું છે. હું દરેક નિયમ જાણું છું. પ્રધાન પર આરોપ લગાવતી વખતે 35 દિવસની નોટિસ આપવી પડે છે અને આરોપ લગાવવા માટે સ્પીકરની પરવાનગી લેવી પડે છે.…
- આમચી મુંબઈ
512 કરોડનું બેંક છેતરપિંડી કૌભાંડ: કોર્ટે સ્પોટર્સ એકેડેમી અને ભૂતપૂર્વ વિધાનસભ્યની જમીનની હરાજીનો આપ્યો આદેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના પનવેલ સ્થિત એક સહકારી બેંકના લેણદારોને ચુકવણીની સુવિધા આપવા માટે એક ખાસ મની લોન્ડરિંગ વિરોધી અદાલતે ભૂતપૂર્વ વિધાનસભ્ય વિવેકાનંદ શંકર પાટિલની મિલકતોની હરાજીનો આદેશ આપ્યો છે. કર્નાળા નાગરી સહકારી (કો-ઓપરેટિવ) બેંકમાં 512 કરોડ રૂપિયાથી…
- આમચી મુંબઈ
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું એકનાથ શિંદેએ સ્વાગત કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે 7/11 ટ્રેન બ્લાસ્ટના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા સ્ટેનું સ્વાગત કર્યું હતું.21 જુલાઈએ જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સર્પમિત્રોને સત્તાવાર ઓળખપત્ર અને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર માનવ-વન્યજીવન સંઘર્ષ ઘટાડવામાં સર્પમિત્રોની સેવાઓને માન્યતા આપવા માટે ઓળખપત્ર અને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવાની યોજના ધરાવે છે, એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું.સાપ બચાવનારાઓને આવા લાભ આપવા માટેની ઔપચારિક ભલામણ ટૂંક…
- મહારાષ્ટ્ર
હની ટ્રેપ વિવાદ: ભાજપના પ્રધાન ગિરીશ મહાજને આરોપી પ્રફુલ લોઢા સાથે એકનાથ ખડસેના ફોટા શેર કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ઉત્તર મહારાષ્ટ્રના ભાજપના કેબિનેટ પ્રધાન ગિરીશ મહાજને ગુરુવારે હની ટ્રેપ કેસના આરોપી પ્રફુલ લોઢા સાથે વિવિધ નેતાઓના ફોટાઓ જાહેર કરીને સનસનાટી ફેલાવી દીધી છે. મહાજને સૌપ્રથમ લોઢા સાથે એનસીપીના એકનાથ ખડસેના ફોટા જાહેર કર્યા હતા. મહાજન…
- આમચી મુંબઈ
ફડણવીસ અપનાવશે મોદી પેટર્ન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અનુકરણ કરીને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં સરકારની છબી સુધારવા માટે કેટલાક પ્રધાનોનાં રાજીનામાં લેશે એવી વાતો સાંભળવા મળી રહી છે.સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેની પાંખો કાપી નાખી…
મુંબઈ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની પાર્ટીને જ્વલંત સફળતા મળે તે હેતુથી નગર વિકાસ વિભાગ છૂટા હાથે ખર્ચ કરી રહ્યું હોવાનું ધ્યાનમાં આવતાં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ખાતા પરના ખર્ચ પર અંકુશ લગાવવાનો નિર્ણય લીધો છે.…
- મહારાષ્ટ્ર
૧૮ વર્ષ પછી નવી હાઉસિંગ પોલિસી જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી|મુંબઈ : રાજ્ય સરકારે લગભગ 18 વર્ષ પછી મહારાષ્ટ્ર રાજ્ય ગૃહનિર્માણ નીતિ-2025 ની જાહેરાત કરી, પરંતુ આ નવી નીતિમાં મરાઠી લોકો માટે મકાનો અનામત રાખવાનો સમાવેશ થતો નથી એટલે ડેવલપરો એ રાહતનો શ્વાસ લીધો છે.અગાઉ, ચોમાસુ સત્ર દરમિયાન,…