- આમચી મુંબઈ

મીનાતાઈ ઠાકરેની પ્રતિમાનું અપમાન; શિવસૈનિકો ગુસ્સે ભરાયા, તપાસ માટે ત્રણ ખાસ પોલીસ ટીમો તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્ક મેદાનમાં બુધવારે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ માંસાહેબ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંક્યા બાદ શહેરમાં તણાવ સર્જાયો છે. ગૃહ વિભાગે આ મામલાની નોંધ લીધી છે. આ મામલાની તપાસ માટે ત્રણ ખાસ પોલીસ ટીમોની…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસે મરાઠા-ઓબીસી ક્વોટા મુદ્દાને કારણે ઉભી થયેલી અરાજકતાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મરાઠા અને ઓબીસી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરવા અને અનામત મુદ્દાને કારણે ઉભી થયેલી ‘અરાજકતા’નો ઉકેલ લાવવા અપીલ કરી હતી.એક પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે કહ્યું કે…
- મહારાષ્ટ્ર

ઉદ્ધવ પાસે ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર નથી: શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાએ શનિવારે સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના વિરોધની ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બંને દેશોએ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ રમત રમી હતી.શિવસેના (યુબીટી)ને મેચનો વિરોધ કરવાનો…
- આમચી મુંબઈ

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન: ઉદ્ધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે કારણ કે ભારતીય સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં ‘સિંદૂર’ વિરોધ પ્રદર્શન…
- આમચી મુંબઈ

કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે છે: મેનકા ગાંધી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા મેનકા ગાંધીએ શનિવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે શહેરમાં કબૂતરખાના ફરીથી ખોલવામાં આવશે, તેમણે એવો દાવો કર્યો હતો કે કબૂતરોએ કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, જ્યારે ફટાકડા પ્રદૂષણમાં વધુ યોગદાન આપે…
- મહારાષ્ટ્ર

અતિવૃષ્ટિથી પિડીત ખેડૂતોને 73.91 કરોડની મદદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં જૂન-2025થી લઈને ઑગસ્ટ-2025ના સમયગાળામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાનના વળતર પેટે રાજ્ય સરકારે 73,91,43,000ની સહાય મંજૂર કરી હોવાની માહિતી રાજ્યના રાહત અને પુનર્વસન ખાતા દ્વારા આપવામાં આવી હતી.રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન…
- આમચી મુંબઈ

‘મંત્રાલયમાં કાર્ડ કૌભાંડ?’
વિપુલ વૈદ્યમુંબઈ: મંત્રાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આધુનિક સિસ્ટમ હવે ગંભીર શંકાના ઘેરામાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના નામે અમલમાં મુકાયેલી આ સિસ્ટમ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમમાં મંત્રાલયમાં…
- આમચી મુંબઈ

મનસેના પ્રવક્તા પ્રકાશ મહાજને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રવક્તા પ્રકાશ મહાજને શનિવારે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ માટે એવું કારણ આપ્યું હતું કે તેમની અત્યંત ઓછી અપેક્ષાઓ છતાં પાર્ટીમાં તેમની ‘અવગણના કરવામા’ં આવી હતી. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા દિવંગત…
- નેશનલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો એઆઈ વીડિયો: મહારાષ્ટ્ર ભાજપે કૉંગ્રેસની નિંદા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતાના એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયોને સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોવાના વિરોધમાં મહારાષ્ટ્ર ભાજપે શનિવારે મુંબઈ અને નાશિકમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.સત્તાધારી પક્ષે એવો આરોપ લગાવ્યો છે…
- આમચી મુંબઈ

સંજય રાઉત સામે ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કાર્યવાહી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક તરફ ચૂંટણીની તૈયારીઓ, બીજી તરફ રાજકીય આરોપ-પ્રત્યારોપ અને આ બધા વચ્ચે સંજય રાઉતના નિવેદનોને કારણે રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. નેપાળમાં થયેલી હિંસાને ટાંકીને દેશમાં પણ આવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેવું રાઉતનું નિવેદન હવે…









