- મહારાષ્ટ્ર
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર થયા બાદ પુણેમાં લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતનું ઉષ્માભર્યું સ્વાગત
પુણે: 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કરેલા સાત આરોપીઓમાંથી એક લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનું રવિવારે પુણેમાં તેમના ઘરે પરત ફરતા પરિવારના સભ્યો અને સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરુવારે મુંબઈની એક ખાસ અદાલતે પુરોહિત, ભૂતપૂર્વ…
- મહારાષ્ટ્ર
કાંદાના ભાવને મુદ્દે મુખ્ય પ્રધાન હસ્તક્ષેપ કરે: ડુંગળી ઉત્પાદકો…
નાસિક: ભાવમાં ભારે ઘટાડા વચ્ચે, મહારાષ્ટ્ર રાજ્ય ડુંગળી ઉત્પાદક સંગઠને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી છે કે તેઓ એશિયામાં ડુંગળીના પાક માટે સૌથી મોટા બજાર લાસલગાંવ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (એપીએમસી) ખાતે તાત્કાલિક અને લાંબા ગાળાના ઉકેલો શોધવા માટે…
- આમચી મુંબઈ
ભાજપ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓને સામેલ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરે છે: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો આરોપ લગાવ્યો છે કે ભાજપ રાજ્યની ચૂંટણીમાં શિવસેના અને એનસીપીના વિધાનસભ્યો જીત્યા હોય તેવા મતવિસ્તારોના ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવિષ્ટ કરીને મહાયુતિના સાથી પક્ષોને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. હર્ષવર્ધન…
- આમચી મુંબઈ
… તો પછી તમારી ધરપકડ થશે: રાજ ઠાકરેએ સરકારને ફેંકેલા પડકાર પર ફડણવીસનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરેએ રાયગઢમાં પોતાના ભાષણમાં શેકાપના નેતા જયંત પાટીલની પ્રશંસા કરી હતી અને અહીં ખેડૂતો અને કામદારોને મૂલ્યવાન સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે અહીં ઉદ્યોગો સ્થાપવા માટે ખેડૂતોની જમીનો છીનવી લેવામાં…
- મહારાષ્ટ્ર
પુણેના ઔદ્યોગિક જગતમાં ‘દાદાગીરી’, અજિત પવારે ફડણવીસના નિવેદન પર શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવું નિવેદન કર્યું હતું કે પુણે એક માહિતી ટેકનોલોજી અને ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું શહેર છે. મોટી અને પ્રખ્યાત કંપનીઓ પુણેમાં રોકાણ કરવા આતુર છે. જોકે, રોકાણકારો પર દબાણ કરવામાં આવે છે…
- આમચી મુંબઈ
માલેગાંવ બ્લાસ્ટ પછી કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એવો આરોપ લગાવ્યો હતો કે 2008ના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ પછી કોંગ્રેસે હિન્દુઓને આતંકવાદી તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો હતો અને આરએસએસ અને હિન્દુત્વવાદી સંગઠનોના પદાધિકારીઓને યોજનાબદ્ધ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. નાગપુરમાં…
- મહારાષ્ટ્ર
દૌંડના યવત ગામમાં તણાવ અંગે ફડણવીસે શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં આવેલા યવત ગામમાં બે જૂથો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને તેને કારણે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. યવતમાં બનેલી ઘટના પર બોલતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મેં…
- આમચી મુંબઈ
સરકાર ‘બેશરમ અને લાચાર’, રમી રમનારા પ્રધાનને રમતગમત ખાતું આપ્યું: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર ‘બેશરમ અને લાચાર’ છે અને વિધાનસભામાં મોબાઇલ ફોન પર રમી રમતા પકડાયેલા પ્રધાનને બરતરફ કરવાને બદલે રમતગમત વિભાગ આપી રહી છે, એવી ટીકા રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શુક્રવારે કરી હતી. લોકમાન્ય…
- આમચી મુંબઈ
‘શિસ્તબદ્ધ’ અજિત પવારે કોકાટેને રાજીનામું આપવા કહ્યું નહીં: એનસીપી (એસપી)…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જેવા ‘શિસ્તબદ્ધ’ વ્યક્તિએ તેમના એનસીપીના સાથીદાર અને પ્રધાન માણિકરાવ કોકાટેનું રાજીનામું ન માગવા બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.ક્રાસ્ટોએ એ પણ જાણવા…