- આમચી મુંબઈ
સમૃદ્ધિ મહામાર્ગ માટે ‘વધેલા ટેન્ડરો’ની તપાસ હાથ ધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (પીએસી)એ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) ને સમૃદ્ધિ મહામાર્ગના બાંધકામમાં મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી) દ્વારા ભંડોળના કથિત દુરુપયોગની ફરિયાદ પર ‘જરૂરી કાર્યવાહી’ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એમએસઆરડીસીનું નેતૃત્વ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે મુસાફરીનું અંતર 30 મિનિટ ઘટશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખોપોલી-કુસગાંવ વચ્ચે 19.80 કિમી નવી લેન, એટલે કે મિસિંગ લિંક પર અત્યારે કામ કરી રહ્યું છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ કાર્યનું…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સુરક્ષા બિલ ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે: ફડણવીસ
નાગપુર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભા દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા બિલ, 2024, ‘શહેરી નક્સલવાદ’ સામે કડક કાર્યવાહી કરવામાં મદદ કરશે. જે લોકો બિલનો વિરોધ કરે છે તેઓ ‘ડાબેરી ઉગ્રવાદની વિચારધારાને આગળ…
- આમચી મુંબઈ
રાજ્યસભામાં નોમિનેટ: ફડણવીસે ઉજ્જવલ નિકમને અભિનંદન આપ્યા
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં નોમિનેટ થવા બદલ અભિનંદન આપ્યા હતા અને આતંકવાદીઓ અને દેશના દુશ્મનો સામેના કેસ લડવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.નિકમ 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ હતા.ફડણવીસે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર સંતોના રાજ્યને વાઇન-વ્હિસ્કી માર્કેટમાં ફેરવી રહી છે: આવ્હાડ
થાણે: એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે રવિવારે મહારાષ્ટ્ર સરકારની દારૂ નીતિની ટીકા કરતાં એવો આરોપ લગાવ્યો હતો કે સંતોની ભૂમિ સમાન રાજ્યને દારૂની ગર્તામાં ધકેલી દેશે અને લાખો પરિવારોને મુશ્કેલીમાં મુકશે. એક પત્રકાર પરિષદને સંબોધતા આવ્હાડે જણાવ્યું હતું કે ભાજપની…
- મહારાષ્ટ્ર
‘શું જયંત પાટિલ તમારી પાર્ટીમાં જોડાશે?’, અજિત પવારનો રમૂજી જવાબ
પુણે: રાજકીય વર્તુળોમાં શનિવારે એવી ચર્ચા હતી કે એનસીપી(એસપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે જીતેન્દ્ર આવ્હાડે આ અહેવાલોને રદિયો આપ્યો હતો. પરંતુ ઘણા નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવું પણ કહેવાય છે…
- આમચી મુંબઈ
રાજ અને ઉદ્ધવ ગઠબંધને મહારાષ્ટ્રને નવી દિશા આપવાની જરૂર: સંજય રાઉત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે તેમના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઠબંધન બનાવે તે જરૂરી છે અને દાવો કર્યો હતો કે તે ‘રાજ્યને નવી દિશા’ આપશે.સેના (યુબીટી)ના…
- આમચી મુંબઈ
શશીકાંત શિંદે એનસીપી (એસપી)ના વડા તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાની સૌથી મોટી ઉથલપાથલમાં ફાયરબ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ મંત્રી શશીકાંત શિંદે શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના આગામી મહારાષ્ટ્ર પ્રમુખ બનવાની શક્યતા છે. શિંદે (61) મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના…