- આમચી મુંબઈ
પક્ષ બદલવા માટે નાણાકીય લાલચમાં ન ફસાઓ, એક રહો: ઉદ્ધવની પક્ષના કાર્યકરોને હાકલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (યુબીટી)ના કાર્યકર્તાઓને પક્ષ બદલવા માટે નાણાકીય ઓફરોનો પ્રતિકાર કરવા અપીલ કરી હતી અને બીએમસી સહિત આગામી સ્થાનિક અને મહાનગરપાલિકાની ચૂંટણીઓે પહેલાં મુંબઈના હિત માટે એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કોર્પોરેટ હિત માટે પાર્ટીનું…
- આમચી મુંબઈ
અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમરાવતી જિલ્લામાં ભૂખ હડતાળ પર ઉતરેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુના સમર્થકોએ શનિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ભાષણમાં હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.આ ઘટના ત્યારે બની જ્યારે પવાર પુણેના સ્વારગેટ…
- મહારાષ્ટ્ર
ભાજપે 2024ના વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં ક્યારેય કૃષિ લોનમાફીનું વચન આપ્યું જ નથી: ભાજપના પ્રધાન
મુંબઈ: એક તરફ રાજ્યમાં ખેડૂતોને લોનમાફી આપવાની માગણી જોર પકડી રહી છે ત્યારે ભાજપના અગ્રણી નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અત્યંત નજીકના ગણાતા નેતાએ એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ક્યારેય લોનમાફીનું વચન આપ્યું જ નહોતું.…
- મહારાષ્ટ્ર
પુણેમાં કોવિડ નિયંત્રણમાં, વૃદ્ધોને ભીડવાળી જગ્યાઓ ટાળવાની વિનંતી: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે પુણે જિલ્લામાં કોવિડ-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.પુણેના પાલક પ્રધાન પવારે અધિકારીઓ સાથે કોરોના સંબંધી બેઠક યોજી હતી.આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ…
- આમચી મુંબઈ
બચ્ચુ કડુનું ભૂખ હડતાળ આંદોલન સ્થગિત! મહાયુતિ સરકારે ત્રણ આશ્વાસન આપ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ ખેડૂતોની લોન માફી સહિતની 17 વિવિધ માગણીઓ માટે શરૂ કરેલી ભૂખહડતાળ આખરે પાછી ખેંચી છે. મહાયુતિ સરકારે તેમના આંદોલનની નોંધ લીધી હતી અને બચ્ચુ કડુને લેખિત ખાતરી આપી. તે પછી બચ્ચુ…
- આમચી મુંબઈ
કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુણાલ કામરા ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નિશાન બનાવતા તેમના પેરોડી ગીતના મુદ્દે હવે તેમની સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ થવાની તૈયારીમાં છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે માહિતી આપી…
- મહારાષ્ટ્ર
મુંબઈ મેટ્રોપોલિટન રિજન બનશે વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર પાંચ વિદેશી યુનિવર્સિટીઓને એલઓઈ આપવામાં આવ્યા છે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજનને વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભારવા માટે નવી મુંબઈમાં 250 એકરના પ્લોટ પર પાંચ વિદેશી યુનિવર્સિટીઓ કેમ્પસ સ્થાપશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું.દિવસ દરમિયાન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) તરફથી લેટર્સ…
- મહારાષ્ટ્ર
જો તમે કૃષિ લોન માફ ન કરી શકો તો ખુરશી છોડી દો: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર જો કૃષિ લોન માફીના પોતાના વચનો પૂરા ન કરી શકે અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયા ન આપી શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ, એવા શબ્દોમાં રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે જણાવ્યું હતું.કમોસમી…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરદ પવારની એનસીપી પાસે ગઠબંધન માટે અજિત પવારનો વિકલ્પ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની એનસીપી અને અજિત પવારની એનસીપીએ અલગ-અલગ સ્થાપના દિનના કાર્યક્રમો યોજ્યા હોવા છતાં બંને જૂથો ફરીથી એક સાથે આવશે તેવી ચર્ચાઓ હજી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીકના…
- આમચી મુંબઈ
બધી લોકલ એસી બનાવવાનો સરકારનો માસ્ટર પ્લાન, પરંતુ શક્ય જણાતું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જણાવ્યું હતું કે ’સરકાર પાસે એસી ટ્રેનો પૂરી પાડવાનો માસ્ટર પ્લાન છે અને તે પણ ભાડામાં વધારો કર્યા વિના’. રાજ્ય સરકારના માસ્ટર પ્લાન વિશે હજુ સુધી કોઈને ખબર નથી. મુંબઈ લોકલ ફ્લીટમાં…