- આમચી મુંબઈ
પરિવારિક પુન:મિલન સંયુક્ત રેલી રાજકીય નસીબને પુનજીર્વિત કરવાનો પ્રયાસ: ભાજપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભાજપના નેતાઓએ શનિવારે કહ્યું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેની મુંબઈમાં યોજાયેલી સંયુક્ત રેલી તેમના રાજકીય નસીબને પુનજીર્વિત કરવા અને પાલિકા ચૂંટણીઓ પહેલાં ખોવાયેલી જમીન પાછી મેળવવાનો ‘પ્રયાસ’ હતો અને ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ ‘પરિવારિક પુન:મિલન’…
- આમચી મુંબઈ
આગામી દિવસોમાં પણ મરાઠી મુદ્દે હુમલા ચાલુ રહેશે એવી ઉદ્ધવની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેઓ અને મનસે વડા રાજ ઠાકરે એક થવા માટે ભેગા આવ્યા છે કારણ કે મરાઠી ઓળખ અને હિન્દી ભાષાના ‘લાદવાના’ મુદ્દે બે દાયકા પછી પિતરાઈ ભાઈઓએ પહેલી વાર…
- આમચી મુંબઈ
હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શાળામાં પહેલા ધોરણથી હિન્દી ભાષા ‘લાદવા’ સંબંધી સરકારના જીઆર પાછા ખેંચવાનું શ્રેય લેવા માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ સંયુક્ત રેલીનું આયોજન કર્યા પછી, કોંગ્રેસે બંને પિતરાઈ ભાઈઓને યાદ અપાવ્યું હતું કે રાજ્યભરના વિવિધ વર્ગો દ્વારા સરકારના આ…
- આમચી મુંબઈ
‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના અત્યંત મહત્ત્વના દિવસે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત રેલીને સંબોધી હતી અને આ પ્રસંગે પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથેની સંયુક્ત રેલીમાં બોલતા, મનસેના વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક એવી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટને જમીન ટ્રાન્સફર કાયદેસર: બાવનકુળે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે બોરીવલીમાં ખાનગી ટ્રસ્ટ ખાદી ગ્રામોદ્યોગ એસોસિએશન (કોરા કેન્દ્ર)ને જમીન ફાળવણીની સમગ્ર પ્રક્રિયા કાયદેસર હતી અને તેમાં નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. આ મુદ્દો શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ…
- મહારાષ્ટ્ર
જય ગુજરાત બોલવા પર એકનાથ શિંદેનો ખુલાસો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં જય ગુજરાતનો નારો લગાવવા બદલ વિપક્ષોની ટીકાનો ભોગ બની રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સમગ્ર પ્રકરણે ખુલાસો કરતાં કહ્યું હતું કે પુણેમાં જે કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર હતા, જેઓ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ગુટખા સરળતાથી મળી જાય છે: વિધાનસભ્યે કાઢી એફડીએની ઝાટકણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય વિક્રમ પાચપુતેએ શુક્રવારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની કામગીરીની ટીકા કરી હતી અને રાજ્યવ્યાપી પ્રતિબંધ હોવા છતાં પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા સરળતાથી મળી રહે છે તે તરફ ધ્યાન દોર્યું હતું. અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંદા…
- આમચી મુંબઈ
મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુઓ’ને નિશાન બનાવવા બદલ મહારાષ્ટ્રના પ્રધાને વાંધો ઉઠાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ મનસે સમર્થકો દ્વારા મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુ પુરુષો’ સાથે કથિત રીતે મારપીટ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને એવો સવાલ કર્યો હતો કે શું ‘ટોપી પહેરનારા’ લોકો સારી મરાઠી…
- આમચી મુંબઈ
ઓપરેશન સિંદૂર એ ‘સ્વરાજ્ય’ના રક્ષણ માટેની પ્રતિબદ્ધતાનું ‘ઉત્તમ ઉદાહરણ’ હતું: અમિત શાહ…
પુણે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે, ભારતના સશસ્ત્ર દળો અને નેતૃત્વ ‘સ્વરાજ્ય’ અથવા દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઓપરેશન સિંદૂર દરમિયાન તે ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું હતું.પુણેની નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) ખાતે…
- આમચી મુંબઈ
પહલગામ હુમલા પછી પણ પાકિસ્તાન સાથે રમત રમવી યોગ્ય છે?: આદિત્ય ઠાકરે
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાને પગલે બંને દેશો વચ્ચે અત્યારે તણાવગ્રસ્ત વાતાવરણ છે ત્યારે આગામી એશિયા કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ અને હોકીની મેચ રમવાની ભારતના પગલાં પર યોગ્યતા પર શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. રાજ્ય વિધાનસભાના…