- આમચી મુંબઈ

‘હું સોમવારથી પાણી પીવાનું પણ બંધ કરીશ’: મનોજ જરાંગે – પાટીલે સરકારને ચેતવણી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનોજ જરાંગે-પાટીલે ફરી એકવાર મુંબઈમાં મરાઠા સમુદાયને અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું છે. મુંબઈના આઝાદ મેદાનમાં તેમની ભૂખ હડતાળ ચાલી રહી છે અને રવિવારે આંદોલનનો ત્રીજો દિવસ હતો. મહારાષ્ટ્રના લાખો મરાઠા સમાજના લોકોએ આ આંદોલનમાં ભાગ…
- આમચી મુંબઈ

મરાઠા સમુદાય માટે ઓબીસીમાં અનામત અશક્ય; સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલની સ્પષ્ટ વાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સિનિયર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે રવિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મરાઠા સમુદાય સામાજિક રીતે પછાત નથી અને મરાઠાઓને દલિતોની જેમ અસ્પૃશ્ય માનવામાં આવ્યા નથી. કાનૂની દસ્તાવેજો ન ધરાવતા મરાઠા નાગરિકોને ઓબીસી હેઠળ અનામત મળવી અશક્ય છે. મરાઠા સમાજના…
- મહારાષ્ટ્ર

કોંગ્રેસના અધિવેશનમાં રમખાણો ફાટી નીકળ્યા ત્યારે સ્વયંસેવકોએ મદદ કરી: સરસંઘચાલક
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત ‘સંઘની યાત્રાના 100 વર્ષ – નવી ક્ષિતિજ’ નામની ત્રણ દિવસની શતાબ્દી વ્યાખ્યાન શ્રેણી નિમિત્તે પત્રકાર પરિષદમાં બોલતા, સરસંઘચાલક મોહન ભાગવતને જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફક્ત…
- મહારાષ્ટ્ર

મરાઠા અનામતનો બચાવ કરવામાં ઉદ્ધવ મરાઠા અનામત સરકાર નિષ્ફળ ગઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નવેમ્બર 2019થી જૂન 2022 દરમિયાન સત્તામાં હતા ત્યારે મરાઠા અનામતને અવરોધવા બદલ વિપક્ષી મહા વિકાસ આઘાડીની આકરી ટીકા કરી હતી.શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદેએ કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અનામત…
- નેશનલ

UIDAIએ દેશભરની શાળાઓને 5થી 15 વર્ષની વય જૂથના બાળકો માટે સમયસર આધાર મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ (MBU) સુનિશ્ચિત કરવા હાકલ કરી
Mumbai: ભારતના યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI) એ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) એપ્લિકેશન પર આધાર સંબંધિત શાળાના બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)ની સ્થિતિ ઉપલબ્ધ કરાવવા માટે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે હાથ મિલાવ્યા છે – જે…
- આમચી મુંબઈ

મરાઠા અનામત અંગે ચર્ચા કરી રહેલી કેબિનેટ સબ-કમિટી બંધારણીય રીતે માન્ય ઉકેલ શોધશે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં મરાઠા અનામત માટે કાર્યકર્તા મનોજ જરાંગેએ શુક્રવારે ભૂખ હડતાળ શરૂ કરી હતી, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ મુદ્દા પર રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી કેબિનેટ સબ-કમિટી તેમની માગણીઓ પર ચર્ચા કરી…
- મહારાષ્ટ્ર

મનોજ જરાંગે પાટીલને સમર્થન આપનારા ત્રણ પક્ષના વિધાનસભ્યો ક્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટે સત્તાધારી મહાયુતિના ઘટકપક્ષ અને બે વિરોધી પક્ષના વિધાનસભ્યે મનોજ જરાંગે પાટીલની આઝાદ મેદાનમાં મુલાકાત લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.મરાઠા સમાજનું આંદોલન ચાલુ થયા પછી સૌથી પહેલાં એનસીપીના બે વિરોધી જૂથો અજિત પવાર જૂથ…
- મહારાષ્ટ્ર

પિંપરી-ચિંચવડના ગઢમાં અજિત પવારની ગેમ કરવાનો પ્લાન? પિંપરી ચિંચવડ મનપાની વોર્ડ રચના પર એનસીપી અજિત પવાર જૂથની નારાજી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ માટે તૈયાર કરાયેલી ડ્રાફ્ટ વોર્ડ રચના 2017ની વોર્ડ રચનાનું પુનરાવર્તન દર્શાવે છે. આ વોર્ડ રચના ભારતીય જનતા પાર્ટી માટે અનુકૂળ હોવાનું જાણવા મળતાં જ, શહેરમાં એનસીપી અજિત પવાર જૂથે આ વોર્ડ…
- મહારાષ્ટ્ર

ભંડારાના પાલક પ્રધાન બદલાયા: પૂર વખતે ગેરહાજર રહેવાની સજા ફડણવીસ સરકારનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં એકતરફ ગણેશોત્સવ શરૂ થવાનો છે ત્યારે ફડણવીસની સરકારે એક મોટા નિર્ણયમાં ભંડારા જિલ્લાના પાલક પ્રધાનને બદલવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના વસ્ત્રોદ્યોગ પ્રધાન સંજય સાવકરે ભંડારાના પાલક પ્રધાન હતા. હવે તેને સ્થાને…









