- આમચી મુંબઈ
વસઈ-વિરારમાં રિંગ રોડ માટે નવેસરથી પ્રસ્તાવ તૈયાર કરો: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાને મુંબઈની પાડોશમાં આવેલા મીરા-ભાયંદર અને વસઈ-વિરાર વિસ્તારમાંં વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. વસઈ-વિરાર વિસ્તાર ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને આ વિસ્તાર માટે રિંગ રોડનો નવો પ્રસ્તાવ તૈયાર કરવો જોઈએ, જિલ્લા…
- આમચી મુંબઈ
વરલીના ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં અનિયમિતતા: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ બુધવારે વરલીના એક અગ્રણી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ‘અનિયમિતતાઓ’નો ગંભીર આરોપ લગાવ્યો હતો અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ સુધારાત્મક પગલાં લેવાની માગણી કરી હતી.સુભેદાર રામજી આંબેડકર નગરનો પ્રસ્તાવિત પુનર્વિકાસ સમયસર શરૂ થઈ શક્યો નથી…
- આમચી મુંબઈ
‘ઉદ્ધવજી, અહીં આવો’: ફડણવીસની વિધાન પરિષદમાં ખુલ્લી ઓફર, બીજી તરફ રાજ ઠાકરે પોતાના ભાઈ સાથેના ગઠબંધન પર ચૂપ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. વિધાન પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને શાસક પક્ષમાં જોડાવા માટે જાહેર આમંત્રણ આપી દીધું હતું. ફડણવીસે બુધવારે હસતાં હસતાં કહ્યું કે ‘29 સુધી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના 31,955 કરોડના પમ્પ્ડ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે ખાનગી કંપનીઓ સાથે 31,955 કરોડ રૂપિયાના રોકાણ સાથે પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (પીએસપી) વિકસાવવા માટે ચાર સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના દ્વારા 6,450 મેગાવોટ વીજળી અને 15,000 નોકરીઓનું રાજ્યમાં ઉપલબ્ધ થશે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના સંકેત? ઉદ્ધવ ઠાકરે અને ભાજપના દરેકર વચ્ચે મૈત્રીપૂર્ણ વાતચીત, હાથ મિલાવવાની ઓફર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે અને ભાજપના વિધાન પરિષદના જૂથનેતા અને દેવેન્દ્ર ફડણવીસના અત્યંત નજીકના માનવામાં આવતા પ્રવીણ દરેકર વચ્ચે હળવા વાતાવરણમાં થયેલી વાતચીતને કારણે રાજકીય ગલિયારાઓમાં જૂના સાથીદારો ફરી એક સાથે આવવાની ચર્ચા વધુ તીવ્ર બની…
- મહારાષ્ટ્ર
વિધાનસભામાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અને પ્રધાન શંભુરાજ દેસાઈ આમને-સામને
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: બાંદ્રામાં સંરક્ષણ ખાતાની જમીન પરના અતિક્રમણ દૂર કરવા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના પુનર્વસન માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવામાં ‘વિલંબ’ પર શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો અને મહારાષ્ટ્રના શિંદે સેનાના પ્રધાન શંભુરાજ દેસાઈ વચ્ચે મંગળવારે વિધાનસભામાં સામ સામી બોલાચાલી…
- આમચી મુંબઈ
શશિકાંત શિંદે મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના નવા પ્રદેશ પ્રમુખ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનપરિષદના સભ્ય શશિકાંત શિંદેને મંગળવારે જયંત પાટીલના સ્થાને એનસીપી (એસપી)ના રાજ્ય એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ જણાવ્યું હતું કે, અહીં પાર્ટીની સામાન્ય સભામાં એનસીપી (એસપી)ના પ્રમુખ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર સીસીટીવી કેમેરાની જાળવણી માટે એકશન પ્લાન ઘડશે: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની જાળવણી અને સમારકામ માટે ટૂંક સમયમાં એક એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવશે. કારણ કે યોગ્ય જાળવણીના અભાવે ઘણા કેમેરા બિનકાર્યક્ષમ થઈ ગયા છે.રાજ્ય વિધાનસભામાં…
- આમચી મુંબઈ
જયંત પાટીલ મારા સંપર્કમાં છે પણ એનસીપી (એસપી) છોડવાની ચર્ચા ક્યારેય કરી નથી: ગિરીશ મહાજન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ મહારાષ્ટ્ર એકમના પ્રમુખપદેથી રાજીનામું આપી રહ્યા છે તેવી અફવાઓ વચ્ચે, ભાજપના વરિષ્ઠ રાજકારણી અને પ્રધાન ગિરીશ મહાજને રવિવારે એવો દાવો કર્યો હતો કે પાટીલ દેખીતી રીતે પાર્ટીમાં નાખુશ છે અને તેમની સાથે…