- આમચી મુંબઈ

…તો પછી અમે પણ લાખોની સંખ્યામાં મુંબઈ આવીશું; ઓબીસી સમાજની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આપણા દેશનું એક બંધારણ અને કાયદો છે. કાયદા મુજબ અનામત આપવામાં આવે છે. ખેડૂત હોવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ કુણબી બની જાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મરાઠા સમાજ પછાત નથી. વિધાનસભાના સત્રમાં સર્વાનુમતે ઠરાવ…
- આમચી મુંબઈ

મરાઠા સમુદાયને કુણબીનો દરજ્જો ન આપી શકાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગરીબ મરાઠા સમુદાયને અનામતનો લાભ આપવો જોઈએ. સરકારે સાતારા અને હૈદરાબાદ ગેઝેટનો અભ્યાસ કરવો જોઈએ અને ગરીબ મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ.રિપબ્લિકન પાર્ટીનો મત એ છે કે ગરીબ મરાઠા સમુદાયને અનામત મળવી જોઈએ. સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ…
- આમચી મુંબઈ

સરકાર હાઇકોર્ટના નિર્દેશોનો અમલ કરશે: અનામત પર કાનૂની વિકલ્પોની શોધશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે, મનોજ જરાંગેના નેતૃત્વ હેઠળ મુંબઈમાં ચાલી રહેલા મરાઠા અનામત માટેના આંદોલન પર બોમ્બે હાઇકોર્ટના નિર્દેશોનો વહીવટીતંત્ર અમલ કરશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર મરાઠા અનામત માટેની માગણી પરની…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસે શિંદે અને અજિત પવાર સાથે ચર્ચા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે તેમના બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર સાથે મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેના નેતૃત્વ હેઠળના મરાઠા આંદોલનથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે બંને…
- આમચી મુંબઈ

મરાઠા આંદોલનનો ચોથો દિવસ: જરાંગેએ પાણી છોડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતની માગણીને લઈને દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ પર ઉતરેલા મનોજ જરાંગે-પાટીલે સોમવારે પાણી પીવાનું બંધ કર્યા બાદ તેમના સ્વાસ્થ્યની તપાસ ડોક્ટરોએ કરી હતી.મડાગાંઠ અકબંધ રહેતા, મહારાષ્ટ્રના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે જણાવ્યું હતું કે સરકાર…
- આમચી મુંબઈ

જરાંગેનું આંદોલન શાંતિપૂર્ણ નથી, 2nd september બપોર સુધીમાં મુંબઈના બધા રસ્તા ખાલી કરાવો: હાઈ કોર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મરાઠા અનામત આંદોલનને કારણે મુંબઈગરાને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ બાબતની ગંભીર નોંધ લેતાં મુંબઈ હાઈ કોર્ટે મરાઠા કાર્યકર્તાઓ અને મરાઠા આંદોલન સામે અત્યંત આકરું વલણ અપનાવતાં…
- આમચી મુંબઈ

..તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈ આવશે: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ સોમવારે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે જો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મરાઠા સમુદાયની ક્વોટા સંબંધિત માંગણીઓ નહીં સ્વીકારે તો પાંચ કરોડથી વધુ મરાઠા મુંબઈમાં આવશે. મહાનગરના દક્ષિણ ભાગમાં આઝાદ મેદાન ખાતે…
- આમચી મુંબઈ

મરાઠા મુદ્દાના ઉકેલ માટે સુળેએ મહારાષ્ટ્ર વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી
મુંબઈ: મરાઠા આંદોલન તીવ્ર બની રહ્યું છે ત્યારે, એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ રવિવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ અને આ જટિલ મુદ્દાના ઉકેલ માટે સર્વપક્ષી બેઠકનું આયોજન કરવું જોઈએ.સુળેએ આઝાદ મેદાનની…
- મહારાષ્ટ્ર

સરકાર ઉકેલ પર કામ કરી રહી છે, વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે: ભાજપના પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે રવિવારે કહ્યું કે રાજ્ય સરકાર મરાઠા ક્વોટા મુદ્દાને ઉકેલવા માટે કામ કરી રહી છે અને આ બાબતે કાર્યકર્તા મનોજ જરાંગે દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર કાનૂની સલાહ લેશે.પત્રકારો સાથે વાત કરતા, વિખે પાટીલે…
- આમચી મુંબઈ

મુખ્ય પ્રધાન ફડણવીસ પરિવર્તનક્ષમ છે: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રકાંત પાટીલે રવિવારે એવો સંકેત આપ્યો હતો કે જો મરાઠા અનામતના મુદ્દાનો ઉકેલ આવી શકતો હશે તો જ મુખ્ય પ્રદાન દેવેન્દ્ર ફડણવીસ હસ્તક્ષેપ કરી શકે છે. મુખ્ય પ્રધાન અક્કડ નહીં, પરિવર્તનક્ષમ વલણ ધરાવે છે. ઉકેલ…









