- મહારાષ્ટ્ર
2029માં ગડકરીની ભૂમિકા શું?
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે 2029ની (સામાન્ય ચૂંટણીઓ)માં તેમની ભૂમિકા પરના સવાલનો જવાબ આપતાં એવો દાવો કર્યો કે છેલ્લા અગિયાર વર્ષમાં જે જોવા મળ્યું તે તો ફક્ત એક ‘ન્યૂઝ રીલ’ હતી અને ‘વાસ્તવિક ફિલ્મ’ હજુ આવવાની બાકી છે. જોકે,…
- આમચી મુંબઈ
કૃષિ લોનમાફી યોગ્ય સમયે કરવામાં આવશે મુખ્ય પ્રધાનનું વારકરીઓને વચનયોગ સુખી જીવનની ચાવી છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કહ્યું હતું કે યોગ એ ભારતની સંસ્કૃતિ અને પરંપરા છે અને તે શરીર અને આત્માને પુનજીર્વિત કરીને જીવન સુખી કરવાની ચાવી ધરાવે છે. પુણેમાં ‘વારકરી ભક્તિ યોગ’ કાર્યક્રમમાં બોલતા ફડણવીસે કહ્યું…
- આમચી મુંબઈ
યુપીએએ મુંબઈને તેના નસીબ પર છોડી દીધું હતું પણ …
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે યુપીએના શાસને મુંબઈની અવગણના કરી હતી અને તેને તેના નસીબ પર છોડી દીધું હતું, પરંતુ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે 7 લાખ કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા…
- આમચી મુંબઈ
શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી: શાહ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી છે, એવા શબ્દોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકનાથ શિંદેની પ્રશંસા કરી હતી. બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પાર્ટી જૂન 2022માં શિંદેએ બળવો કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા…
- આમચી મુંબઈ
એકનાથ ખડસે શરદ પવારની પાર્ટીમાં જ રહેશે…
જળગાંવ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ફરી જોડાવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીમાં જ રહેશે. ભાજપમાં મારા ફરીથી જોડાવાનો વિષય પૂરો થઈ ગયો છે. હું…
- આમચી મુંબઈ
45 દિવસ પછી ચૂંટણી ફૂટેજ નાશ કરવાના ચૂંટણી પંચના આદેશની પટોલેએ ટીકા કરી, કેન્દ્ર સાથે મિલીભગતનો આરોપ
નાગપુર: કોંગ્રેસના નેતા નાના પટોલેએ શુક્રવારે ચૂંટણી પંચની ચૂંટણી પ્રક્રિયાના સીસીટીવી ફૂટેજ, વેબકાસ્ટિંગ અને વીડિયો ફૂટેજનો 45 દિવસ પછી નાશ કરવાની સૂચના માટે ટીકા કરીને કેન્દ્ર સરકાર સાથે ‘મિલીભગત’ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. ‘દૂષિત નેરેટિવ્સ’ ચલાવવા માટે ઇલેક્ટ્રોનિક ડેટાનો…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ: જિલ્લા પ્રમુખોની બેઠકમાં ભાજપથી ન ડરવાનો ઉદ્ધવનો હુંકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે શુક્રવારે તેમના પક્ષના જિલ્લા એકમના પ્રમુખોને મળ્યા અને આ વર્ષના અંતે મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. 29 મહાનગરપાલિકા માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ યોજાશે જેના માટે વોર્ડ…
- નેશનલ
દેશમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો, સરકાર તેના સપ્રમાણ વિકાસ માટે પગલાં લઈ રહી છે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો છે, કારણ કે તે ફક્ત પશ્ર્ચિમી ભાગોમાં કેન્દ્રીત થઈ ગયો હતો, પરંતુ ઉત્તર અને પૂર્વના પ્રદેશોમાં સહકારી ચળવળ નબળી રહી હતી અને…
- આમચી મુંબઈ
શરદ પવારે કહ્યું કે એમવીએના સભ્યો સાથે મળીને પાલિકા ચૂંટણી લડવા પર ચર્ચા કરાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સાથે મળીને લડવા પર ચર્ચા કરશે. તેમણે એ વાત પર પણ નવાઈ વ્યક્ત કરી હતી કે…
- આમચી મુંબઈ
‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ સાસરિયાઓ દ્વારા હેરાન થનારાઓની મદદ કરશે: એકનાથ શિંદે
મુંબઈ: રાજ્યમાં હવે વહુઓનું વધુ ઉત્પીડન નહીં થાય. તેમને બચાવવા માટે, શિવસેનાએ ‘લાડકી વહુનું રક્ષણ, શિવસેનાનું વચન’ અભિયાન શરૂ કર્યું છે. જ્યાં પણ વહુઓનું ઉત્પીડન થતું હોવાની ફરિયાદ મળશે, ત્યાં અમારા યોદ્ધાઓ દોડશે. શિવસેનાની શાખાઓ લાડકી વહુઓ માટે આશરાનું સ્થાન…