- આમચી મુંબઈ
પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને યોગ્ય જવાબ મળ્યો: સદાભાઉ ખોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાન પરિષદના સભ્ય સદાભાઉ ખોતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે થયેલી ઝપાઝપી છેલ્લા પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને જડબાતોડ જવાબ છે.ગયા ગુરુવારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય…
- આમચી મુંબઈ
વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર?
વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં જંગી બહુમતી મેળવીને સત્તામાં આવેલી મહાયુતિના મુખ્ય ઘટકપક્ષ ભાજપ અત્યારે મુંબઈને લઈને ભારે ચિંતામાં છે અને અહીં ફિયાસ્કો ન થાય તે માટે અત્યંત ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ પછી રાજ્યમાં…
- આમચી મુંબઈ
અંધેરીમાં મેન્ગ્રોવ્ઝના નાશ પર તાત્કાલિક કાર્યવાહી; પંકજા મુંડે સીધા નિરીક્ષણ માટે પહોંચ્યા
મુંબઈ: પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ખાતાના પ્રધાન પંકજા મુંડેએ અંધેરી વેસ્ટના લોખંડવાલા બેક રોડ વિસ્તારમાં મેન્ગ્રોવ્ઝના નાશના કેસમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગેરકાયદે ભરણી કરનારાઓ સામે કેસ દાખલ કરવા અને સંબંધિત વિસ્તારમાંથી ભરણી દૂર કરવા અને મૂળ મેન્ગ્રોવ્ઝ જંગલને ફરીથી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં ગાઝાનું ઐતિહાસિક શહેર રાખમાં ફેરવાયું: બેઇત હાનુનમાં 700 વર્ષ જૂની ઇમારતો ધ્વસ્ત
ગાઝા: ઇઝરાયલ અને ગાઝા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે હવે એક ઐતિહાસિક શહેર પણ તેનો ભોગ બની ગયું છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા બેઇત હાનુન શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શહેર ભયંકર રીતે તબાહ થયું…
- આમચી મુંબઈ
ભાષાવિવાદ વચ્ચે કૉંગ્રેસ ઉત્તર ભારતીયોને જોડવા યોજશે મુંબઈ વિરાસત મિલન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ઉત્તર ભારતીય સમુદાય માટે કોંગ્રેસ એક મોટો ટેકો રહ્યો છે. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડ એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ સમુદાયને કોંગ્રેસ પક્ષ સાથે વધુ મજબૂત રીતે જોડવા માટે ‘મુંબઈ વિરાસત મિલન’ અભિયાન શરૂ…
- આમચી મુંબઈ
સરકારી કાર્યાલયના કલાકો અલગ અલગ કરવાનો વિચાર; મુંબઈની લોકલ ટ્રેન માં ભીડ ઘટાડવા માટે નવો ઉપાય!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં લોકલ ટ્રેન મુસાફરોની ભીડ ઘટાડવા માટે રાજ્ય સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ ત્રણ મહિનામાં સરકારને રિપોર્ટ સુપરત કરશે.…
- આમચી મુંબઈ
વિધાન ભવનમાં થયેલી મારામારી માટે મુખ્ય પ્રધાન ફડણવીસ દોષી, પ્રાયશ્ર્ચિત તરીકે રાજીનામું આપે: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભા સંકુલ પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે થયેલી મારામારી માટે મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જવાબદાર ઠેરવ્યા હતા અને પ્રાયશ્ર્ચિતરૂપે તેમના રાજીનામાની માગણી કરી હતી. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા, તેમણે…
- આમચી મુંબઈ
શું રાજ ઠાકરેની મુશ્કેલીઓ વધશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દી ભાષા અને મરાઠી વિરુદ્ધ અમરાઠીના મુદ્દા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં રાજ ઠાકરે વિરુદ્ધ જનહિતની અરજી દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ છે. આ અરજીમાં રાજ ઠાકરે સામે કાર્યવાહીની માગણી કરવામાં…
- આમચી મુંબઈ
ઉદ્ધવે એમવીએની એકતા પર સવાલ ઉઠાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં અને ઉમેદવારોની પસંદગીમાં વિલંબ જેવી ભૂલોનું પુનરાવર્તન થાય તો મહા વિકાસ આઘાડી (એમવીએ) ગઠબંધન પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે ભારપૂર્વક…