- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 29 જિલ્લામાં પાકને નુકસાન: કૃષિ પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું હોવાથી ઘણા જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થઈ રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચનામાનું કામ અંતિમ તબક્કામાં છે અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. કોઈપણ ખેડૂત સહાયથી વંચિત રહેશે નહીં અને…
- આમચી મુંબઈ

આઈપીએસ અંજના કૃષ્ણા સાથેના ઝઘડા અંગે અજિત પવારનો ખુલાસો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક મહિલા આઈપીએસ અધિકારીને ‘ઠપકો’ આપતા અને ગેરકાયદેસર માટીના ખોદકામ સામેની કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપતા વીડિયોના વાઈરલ થયાના બીજા દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કાર્યવાહીમાં દખલ કરવા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારમાં અજબ કારભાર માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની નિયુક્તિ કરી
વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં સરકારી કારભારમાં એક અજબ ગજબનો કિસ્સો જોવા મળ્યો હતો. એક માર્કેટિંગ ડિરેક્ટરે પોતે જ પોતાની બઢતીના આદેશ પર સહી કરી હોવાથી હાલ આ કિસ્સો રાજ્યના વહીવટીતંત્રમાં ચર્ચાના ચકડોળે ચડી છે.મહારાષ્ટ્ર એપીએમસી (કૃષિ ઉત્પન્ન માર્કેટ કમિટી)માં બનેલો આ…
- મહારાષ્ટ્ર

દરેક ખેડૂતોના ખેતર સુધી જતા રસ્તા બનાવવામાં આવશે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી, એટલે કે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી, રાષ્ટ્રપિતાથી રાષ્ટ્ર નેતા સેવા પખવાડિયા’ છત્રપતિ શિવાજી મહારાજ મહારાજસ્વ અભિયાન હેઠળ ઉજવવામાં આવશે, એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે અહીં જણાવ્યું હતું.આ…
- આમચી મુંબઈ

વેપારીઓ અને ગ્રાહકો માટે દિવાળીની ભેટ: વિરેન શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ 90 વસ્તુઓ પરના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં ઘટાડો કરવામાં આવ્યો છે – જે ખરેખર વેપારીઓ અને ગ્રાહકો બંને માટે દિવાળીની મોટી ભેટ છે. આ તહેવારોની મોસમમાં વધુ જોશ જોવા મળશે. મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ…
- આમચી મુંબઈ

જીએસટીમાં રાહત મળતાં બિલ્ડરોમાં આનંદનું વાતાવરણ
મુંબઈ: સિમેન્ટ (28 ટકાથી 18 ટકા) અને રેતી-ચૂનાની ઇંટો/પથ્થરના જડતરના કામ (12 ટકાથી પાંચ ટકા) જેવી બાંધકામ સામગ્રી પર જીએસટી ઘટાડવામાં આવ્યો હોવાથી ડેવલપરોને થોડી રાહત મળવાની અપેક્ષા છે, જોકે એકંદર ખર્ચ પર તેની અસર સામાન્ય રહેશે કારણ કે ડેવલપરો…
- આમચી મુંબઈ

રાજ્યના પ્રધાન અતુલ સાવેના આશ્ર્વાસન બાદ ઓબીસી સમાજે આંદોલન પાછું ખેંચ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અતુલ સાવેએ મુલાકાત લઈને ખાતરી આપી કે મરાઠા ક્વોટા અંગેના નિર્ણયથી તેમના અનામતને કોઈ અસર થશે નહીં, ત્યાર બાદ ઓબીસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાએ ગુરુવારે છ દિવસ જૂનું આંદોલન સમાપ્ત કર્યું હતું, એવી…
- આમચી મુંબઈ

પાત્ર મરાઠાને જ તેમનો અધિકાર મળશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત સંબંધે રાજ્ય સરકારે હૈદરાબાદ ગેઝેટ સ્વીકારવા અને તેને લાગુ કરવા માટે બહાર પાડેલા સરકારી આદેશ (જીઆર)ને પગલે કેટલાક ઓબીસી નેતાઓ અને સંગઠનોએ વિરોધ કર્યો છે. રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા પ્રધાન અને ઓબીસી સમાજના નેતા…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે ઓબીસી માટે 9 સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે કલ્યાણકારી પગલાં ઝડપી બનાવવા અને અનામત સંબંધી મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે નવ સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી હતી. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે મરાઠા સમાજને આપવામાં આવેલી અનામતના વિરોધમાં…
- નેશનલ

વિશ્ર્વાસ રાખો, મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે: જરાંગે
છત્રપતિ સંભાજીનગર: મરાઠા સમુદાયના સભ્યોને હવે મરાઠવાડા અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં અનામત મળશે, એમ કાર્યકર્તા મનોજ જરાંગેએ બુધવારે જણાવ્યું હતું, તેમણે તેમના સમર્થકોને શાંતિ જાળવવા અને તેમના નિર્ણય પર વિશ્ર્વાસ રાખવાની અપીલ કરી હતી.મુંબઈથી પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કર્યા પછી પાછા…









