- આમચી મુંબઈ
જ્યારે રાહુલ ગાંધીએ મતદારોની સંખ્યામાં વધારા અંગે ઘેર્યા, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ઘણી જગ્યાએ કોંગ્રેસ…’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં મતદારોની સંખ્યા અંગે સતત સવાલોે ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે (24 જૂન) મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને…
- આમચી મુંબઈ
શિવસેના યુબીટીની હાલત મુંબઈની ‘જોખમી’, ‘જર્જરિત’ ઇમારતો જેવી: શેલાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે રવિવારે વિપક્ષ શિવસેના (યુબીટી)ની સરખામણી મુંબઈની ‘જોખમી’ અને ‘જર્જરિત’ ઇમારતો સાથે કરીને સનસનાટી ફેલાવી દીધી હતી.શિવસેના (યુબીટી)ના બે ભૂતપૂર્વ કોર્પોરેટરોને ભાજપમાં સામેલ કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ શેલારે…
- આમચી મુંબઈ
ગઠબંધનનો નિર્ણય લેશે ફક્ત ઉદ્ધવ અને રાજ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચેના સંભવિત જોડાણ અંગેનો નિર્ણય ફક્ત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે જ લેશે અને અન્ય કોઈ દ્વારા આ મુદ્દે ટિપ્પણીઓ ગેરવાજબી છે, એમ શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે રવિવારે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેના…
- મહારાષ્ટ્ર
નાશિકમાં સિંહસ્થ કુંભ મેળાની તૈયારી જોરદાર નાશિકને જોડતા તમામ રસ્તાઓનો વિકાસ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કેન્દ્રીય માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ નાશિકમાં આગામી કુંભ મેળા માટે ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરી રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નાસિક સિંહસ્થ કુંભ મેળાની બેઠકમાં એવો…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કાનૂની નોટિસ, શું છે મામલો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય બોર્ડની શાળાઓમાં ધોરણ પહેલાથી મરાઠી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પરોક્ષ રીતે હિન્દી ભાષા ફરજિયાત બનાવવા અંગે રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે, મહારાષ્ટ્ર અને મરાઠી લોકોને છેતરવા, હિન્દીને ફરજિયાત બનાવવા અંગે સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને…
- આમચી મુંબઈ
આળંદીમાં કોઈ કતલખાનાને પરવાનગી નહીં મળે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણે જિલ્લાના મંદિર નગર આળંદીમાં કોઈપણ કતલખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવી જાહેરાત કરી હતી.અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના જાણીતા સંત જ્ઞાનેશ્ર્વર મહારાજની સમાધિ મંદિર આળંદીમાં આવેલી છે આ શહેરમાંથી દરવર્ષે યાત્રાળુઓ…
- આમચી મુંબઈ
‘ખરી શિવસેના’ના અમિત શાહના નિવેદનની રાઉતે કાઢી ઝાટકણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી છે, એવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર શિવસેના (યુબીટી) તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે દાવો કર્યો હતો કે…
- મહારાષ્ટ્ર
પુણેના આઇટી પાર્કમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓનો સામનો કરવા માટે સુળેએ સ્વતંત્ર ઓથોરિટીની માગણી કરી
પુણે: એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પુણેના હિંજેવાડી વિસ્તારમાં આઇટી પાર્ક અને તેની આસપાસના વિસ્તારોની માળખાકીય સમસ્યાઓના ઉકેલ માટે એક સ્વતંત્ર સત્તા સ્થાપિત કરવા વિનંતી કરી છે. પુણેના પશ્ર્ચિમ ભાગમાં સૌથી મોટા આઇટી હબ તરીકે…
- મહારાષ્ટ્ર
વસઈમાં પૂર નિવારણ માટે 200 કરોડના પ્રસ્તાવ
પાલઘર: પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં ચોમાસા દરમિયાન પૂર અને વર્ષના અન્ય સમયે પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે આ સમસ્યાના નિરાકરણ માટે 200 કરોડ રૂપિયાના પ્રસ્તાવ પર મહારાષ્ટ્ર સરકાર પાસેથી મંજૂરી મળવાની બાકી છે, એમ સ્થાનિક વિધાનસભ્ય સ્નેહા પંડિત-દુબેએ…