- આમચી મુંબઈ

શિંદે સાવધ, તલવાર મ્યાન: ભાજપ પહેલી વાર યુતિમાં શિવસેનાનું સ્થાન લેશે
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ સામે બેઠકોની વહેંચણીને મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પીછેહઠવિપુલ વૈદ્યમુંબઈ: બેઠકોની વહેંચણીને લઈને અત્યારે જે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત શિવસેના…
- આમચી મુંબઈ

પીએમ મોદી મુંબઈ મુલાકાત વખતે પૂરગ્રસ્ત ખેડૂતો માટે રાહતની જાહેરાત કરે: રાઉત
પુણે: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં તાજેતરના પૂરને કારણે નુકસાન પામેલા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવી જોઈએ.પુણેમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે…
- મહારાષ્ટ્ર

ફડણવીસ લાચાર મુખ્ય પ્રધાન, ભ્રષ્ટાચારને કાબુમાં નથી લઈ શકતા: ઉદ્ધવ ઠાકરે
‘ભાજપ કરે તો અમર પ્રેમ અમે કરીએ તો લવ જેહાદ!!’(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દેવેન્દ્ર ફડણવીસને ‘લાચાર’ મુખ્ય પ્રધાન ગણાવ્યા હતા, જેઓ તેમના શાસનકાળમાં ‘બેફામ ભ્રષ્ટાચાર’ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ચૂંટણીવાળા બિહારમાં વિવિધ કલ્યાણકારી…
- મહારાષ્ટ્ર

રાજ્યમાં સેવા નિયમોમાં ઐતિહાસિક ફેરફાર થશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારના વહીવટી માળખામાં મોટા પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી પડતર સેવા પ્રવેશ નિયમોમાં હવે ફેરફાર કરવામાં આવશે, અને આગામી વર્ષ 2026 ‘મોટા પાયે ભરતીનું વર્ષ’ હશે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી…
- મહારાષ્ટ્ર

મહાયુતિ સરકારનો વિચિત્ર નિર્ણય! પૂર પીડિત ખેડૂતોને મદદ કરવા માટે, ખેતમજૂરો નું ખિસ્સું કાપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે, દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં શેરડી પિલાણ અંગેની મંત્રીસ્તરીય સમિતિની બેઠકમાં શેરડીના ખેડૂતો પાસેથી પ્રતિ ટન 5 રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે પ્રતિ ટન 10 રૂપિયા કાપવાનો મહત્વપૂર્ણ…
- મહારાષ્ટ્ર

દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પહોંચાડવા સરકાર ઉત્સુક
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ શનિવારે જણાવ્યું હતું કે સરકાર ઈચ્છે છે કે અસરગ્રસ્ત ખેડૂતોને દિવાળી પહેલા રાહતની રકમ મળી જાય. રાજ્યના ઘણા વિસ્તારમાં અને ખાસ કરીને મરાઠવાડામાં 20 સપ્ટેમ્બરથી પડેલા ધોધમાર વરસાદને કારણે પૂર આવતા પાકને ભારે નુકસાન…
- મહારાષ્ટ્ર

4જી ટેકનોલોજી વિકસાવનાર ભારત પાંચમો દેશ: શિંદે અમેરિકા નથી કરી શક્યું એ સિદ્ધિ ભારતે મેળવી છે: શિંદે
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ભારત હવે સ્વદેશી 4 જી ટેકનોલોજી વિકસાવવાની સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો માત્ર પાંચમો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) ‘સ્વદેશી’ 4 જી સ્ટેકનું…
- મહારાષ્ટ્ર

સ્વદેશીની હાકલ વચ્ચે ગીત લંડનના સ્ટુડિયોમાં રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા અને વિદેશી સંગીતકારો સાથે રેકોર્ડ કરવામાં આવ્યું…
આરએસએસની પ્રાર્થનામાં ભારત માતા પ્રત્યે નિષ્ઠા – સમર્પણની ભાવના: ભાગવત નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે સંગઠનની પ્રાર્થના ભારત માતાની પ્રાર્થના છે અને દેશ અને ભગવાન પ્રત્યે સંઘના સ્વયંસેવકોનો સામૂહિક સંકલ્પ છે. વ્યક્તિગત ઠરાવ દરેક…
- નેશનલ

પાકિસ્તાન સામે ક્રિકેટ રમાય અને વાંગચૂક દેશદ્રોહી કહેવાય
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકારને આડે હાથ લઈ આજની ભારત – પાકિસ્તાન ફાઈનલનો બહિષ્કાર કરવાની અપીલ કરી મુંબઈ: એક્ટિવિસ્ટ સોનમ વાંગચૂકની ધરપકડ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પડકાર્યો હતો. આપણા લશ્કર માટે જે વ્યક્તિએ સોલાર ટેન્ટ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે પાકને નુકસાન કૃષિ લોન માફી અને વિશેષ વિધાનસભા સત્ર માટે ઉદ્ધવનો આગ્રહ…
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાકને નુકસાન થયું હોવાથી ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે વિશેષ વિધાનસભા સત્ર બોલાવવાની પણ માંગ કરી હતી. આ સ્થિતિ અંગે ભાજપ…









