- આમચી મુંબઈ
સરકારી કે પાલિકાની માલિકીની જમીન પરના ફ્લેટ વેચવા માટે એનઓસીની જરૂર નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશન વિભાગે એક સરક્યુલર બહાર પાડ્યો છે જેનાથી વિવિધ સરકારી કે પાલિકાની માલિકીની જમીન પરના ફ્લેટ અથવા પુન:વિકાસ કરેલી મિલકતો વેચવા માગતા ડેવલપર્સને મોટી રાહત મળી છે. ગુરુવારે જારી કરાયેલી સ્પષ્ટતામાં, વિભાગે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ
લાડકી બહેનને બે હપ્તા એકસાથે રક્ષા બંધનને દિવસે મળશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે વરદાન બની રહી છે. 2024માં શરૂ થયેલી આ યોજના મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડી રહી છે. હાલમાં, જુલાઈ 2025ના હપ્તો ક્યારે મળશે અને જુલાઈ-ઓગસ્ટના હપ્તા એકસાથે મળશે કે નહીં…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનામાં કરોડોનું કૌભાંડ
મુંબઈ: ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ લગભગ એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. ઘણી અપાત્ર મહિલાઓએ પણ આ લાડકી બહેન યોજનાનો લાભ લીધો હોવાનું અગાઉ બહાર આવ્યું હતું, પરંતુ હવે એ વાત સામે આવી છે કે માત્ર મહિલાઓ જ…
- આમચી મુંબઈ
નારાજ વિધાનસભ્યોને રેવડીની લહાણી: ચૂંટણીઓ પહેલાં બોર્ડ – કોર્પોરેશનના અધ્યક્ષ પદોની ૨:૧:૧ની ફોર્મ્યુલા સાથે વહેંચણી
મુંબઈ: મહાયુતિ સરકાર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજ્ય સરકાર સંચાલિત બોર્ડ અને કોર્પોરેશનોમાં લાંબા સમયથી પડતર નિમણૂંકો કરે તેવી શક્યતા છે. નારાજ વિધાનસભ્યો અને પ્રધાન ન બની શકેલા અન્ય નેતાઓને શાંત કરવા માટે, સરકાર ટૂંક સમયમાં રાજ્ય સંચાલિત બોર્ડ અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સને ગતિ અપાવવા ફડણવીસ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનોને મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા બે દિવસમાં નવી દિલ્હીમાં અનેક વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચ-સ્તરીય બેઠકો યોજી હતી, જેથી વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય મંજૂરીઓ અને આર્થિક સહાય મેળવી શકાય, એમ અધિકારીઓએ અહીં જણાવ્યું હતું. તેમણે…
- આમચી મુંબઈ
શું પ્રધાનમંડળમાં ફેરફાર થશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય પ્રધાન મંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે. તેનું કારણ એ છે કે શિવસેના (યુબીટી)એ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં મહાયુતિ સરકારમાં ટૂંક સમયમાં પરિવર્તન થશે. આટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે…
- આમચી મુંબઈ
મોહન ભાગવતનો વિરોધ કરવા માટે નિતેશ રાણેએ રાજીનામું આપવું જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે દિલ્હીની એક મસ્જિદની મુલાકાત લીધી હતી અને સ્થાનિક મુસ્લિમ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. મોહન ભાગવત અખિલ ભારતીય ઇમામ સંગઠનના ઉમર અહમદ ઇલ્યાસીને મળ્યા હતા. તેમની સાથેની બેઠકમાં અન્ય મુસ્લિમ…
- આમચી મુંબઈ
અનિલ પરબ અધુરા વકીલ, યોગેશ કદમનું રાજીનામું લઈ બતાવે: ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન રામદાસ કદમ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અનિલ પરબ અધુરા વકીલ છે, મેં 32 વર્ષ વિધાનસભામાં કામ કર્યું છે. હું દરેક નિયમ જાણું છું. પ્રધાન પર આરોપ લગાવતી વખતે 35 દિવસની નોટિસ આપવી પડે છે અને આરોપ લગાવવા માટે સ્પીકરની પરવાનગી લેવી પડે છે.…
- આમચી મુંબઈ
512 કરોડનું બેંક છેતરપિંડી કૌભાંડ: કોર્ટે સ્પોટર્સ એકેડેમી અને ભૂતપૂર્વ વિધાનસભ્યની જમીનની હરાજીનો આપ્યો આદેશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના પનવેલ સ્થિત એક સહકારી બેંકના લેણદારોને ચુકવણીની સુવિધા આપવા માટે એક ખાસ મની લોન્ડરિંગ વિરોધી અદાલતે ભૂતપૂર્વ વિધાનસભ્ય વિવેકાનંદ શંકર પાટિલની મિલકતોની હરાજીનો આદેશ આપ્યો છે. કર્નાળા નાગરી સહકારી (કો-ઓપરેટિવ) બેંકમાં 512 કરોડ રૂપિયાથી…
- આમચી મુંબઈ
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું એકનાથ શિંદેએ સ્વાગત કર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે 7/11 ટ્રેન બ્લાસ્ટના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલા સ્ટેનું સ્વાગત કર્યું હતું.21 જુલાઈએ જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડકની…