- આમચી મુંબઈ

થાણેમાં એલિવેટેડ અને ભૂગર્ભ રોડ નેટવર્ક, ગ્રીન થાણેની સફર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મુંબઈથી આવનારા ફ્રીવે પરથી ઉતર્યા પછી આનંદનગર-સાકેત-ગાયમુખ-ફાઉન્ટેન હોટેલ સુધી એક એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ટીકુજી-ની-વાડીથી બોરીવલી સુધીનો ભૂગર્ભ રોડ બનાવવામાં આવી રહ્યો છે અને આ રોડ ભવિષ્યમાં આ અંતર માત્ર દસથી પંદર મિનિટમાં કાપવામાં…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રનો ‘વિઝન ડોક્યુમેન્ટ-2047’ પીએમના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે રાજ્ય 2047 સુધીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પૂર્ણ વિકસિત રાષ્ટ્રને પ્રાપ્ત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે. અહીં ‘વિકસિત મહારાષ્ટ્ર-2047’ સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, ફડણવીસે કહ્યું હતું કે…
- આમચી મુંબઈ

બધા જાણે છે કે નરકાસુર કોણ છે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર સંગીતા ગાયકવાડ શિવસેનામાં જોડાયા. કેટલાક અન્ય નેતાઓ પણ શિવસેનામાં જોડાયા. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એક સૂચક નિવેદન કર્યું હતું કે તમે જાણો છો કે નરકાસુર કોણ છે અને તેને કેવી રીતે મારવો. ઉદ્ધવ ઠાકરેએ…
- મહારાષ્ટ્ર

શનિવારવાડામાં નમાજનો વિવાદ: મહાયુતિમાં વિખવાદ
પુણે: પુણેના ઐતિહાસિક શનિવારવાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા નમાજ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા પછી, ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણીએ રવિવારે બપોરે કેટલાક હિન્દુત્વ સંગઠનોના કાર્યકરો સાથે શનિવારવાડામાં દાખલ થઈને મુસ્લિમ મહિલાઓએ…
- આમચી મુંબઈ

વિપક્ષી લવિંગિયા અને સુરસરિયાંને મહાયુતિનો એટમ બોમ્બ ઉડાવી દેશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષ હવે ગમે તેટલા લવિંગિયા અને સુરસુરિયાં ફોડે, અમે તેના પર ધ્યાન આપતા પણ નથી. કારણ કે અમારી મહાયુતિ પાસે એટમ બોમ્બ છે અને જો તે ફૂટશે તો વિપક્ષનું રાજકીય અસ્તિત્વ ફૂંકાઈ જશે, એમ નાયબ મુખ્ય પ્રધાન…
- મહારાષ્ટ્ર

રાજ્ય ચૂંટણી પંચે માગી ‘નગર વિકાસ વિભાગ’ની મદદ: અહિલ્યાનગરની અંતિમ વોર્ડ રચના પ્રકાશિત કરવામાં વિલંબ…
અહિલ્યાનગર: રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદો કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાની અંતિમ વોર્ડ રચના સમયમર્યાદા પસાર થયા પછી પણ પ્રકાશિત કરવામાં આવી નથી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને રાજ્ય ચૂંટણી પંચે રાજ્યના નગર વિકાસ વિભાગ પાસેથી રિપોર્ટ માગ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે…
- મહારાષ્ટ્ર

ત્યાં સુધી સરકારને જંપવા નહીં દઈએ: ઉદ્ધવ ઠાકરેની ચેતવણી
ખેડૂતોને રાહત આપવાના નામે સરકાર છેતરપિંડી કરી રહી છે એવો દાવો કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તે બાબતને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે થોડા દિવસો પહેલા ભારે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે…
- આમચી મુંબઈ

હિન્દુ છોકરીઓએ જીમમાં ન જવું, યોગ કરો: ભાજપના વિધાનસભ્ય…
જિમમાં છોકરીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો કર્યો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હિન્દુ યુવતીઓને કોલેજમાં ન જવાની અપીલ કરતાં ભાજપના વિધાનસભ્યે કહ્યું હતું કે આવા જિમમાં ટ્રેનર કોણ છે તેની ખબર હોતી નથી એના કરતાં ઘરમાં યોગાસનો કરો, કેમ કે આવા…
- આમચી મુંબઈ

બીકેસીમાં શિંદે સેનાના બેનરનું નિશાન કોણ?
મુંબઈમાં શિંદે સેનાનો મેયર બેસાડવાની વાત: ઉદ્ધવ સેના કે ભાજપને પડકાર(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના વ્યાપારિક કેન્દ્ર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં એક વિશાળ બેનર બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. આગામી મેયર શિવસેના (શિંદે સેના)નો હશે એવું લખાણ ધરાવતા આ બેનરથી મોટા…
- આમચી મુંબઈ

મુંબઈ સિવાયની એમએમઆરની બધી જ મનપામાં ભાજપ-શિવસેના અલગ અલગ લડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી સાથે સત્તામાં રહેલી ભાજપે થાણે, નવી મુંબઈ, મીરા-ભાયંદર, કલ્યાણ-ડોંબિવલી સહિત આઠ મનપામાં આગામી ચૂંટણીઓ એકલા હાથે લડવાનો સંકેત આપ્યો છે, જેમાં આ પાલિકાઓમાં પોતાના મેયર સ્થાપિત કરવાના વિઝનનો સમાવેશ થાય છે. ભાજપના ટોચના…









