- આમચી મુંબઈ
પ્રધાનોને પાણીચું પકડાવવામાં ફડણવીસની લાચારી કે ગણતરી?
એકનાથ શિંદેને દિલ્હીનું રક્ષણ હોવાની અટકળો સાચી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના વિવાદાસ્પદ પ્રધાનો સામે કાર્યવાહી કરવા માટે વિપક્ષો ભારે દબાણ લાવી રહ્યા હોવા છતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તેને મુખ્ય પ્રધાનની લાચારી તરીકે…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાનો બોજ અને તઘલખી કારભારને કારણે કૉન્ટ્રેક્ટરોના 89,000 કરોડ રૂપિયા સરકાર આપી શકતી નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જાહેર બાંધકામ વિભાગ, જળજીવન મિશન હેઠળ જાહેર બાંધકામ વિભાગ, ગ્રામીણ વિકાસ વિભાગ, જિલ્લા પરિષદ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા કામો અને અન્ય ઘણા વિભાગોમાંથી અંદાજે 89 હજાર કરોડ રૂપિયાનાં લેણાં બાકી છે અને તેને કારણે રાજ્યના…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી…
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા રાજેશ લોયાએ શુક્રવારે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે નાગપુરમાં સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.સંઘના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આરએસએસના વડા મોહન ભાગવત શહેરમાં નથી. લોયા સંગઠનના નાગપુર મહાનગર સંઘચાલક છે.કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં, લોયાએ…
- આમચી મુંબઈ
ભારતની અણનમ વિકાસગાથામાં મહારાષ્ટ્ર અગ્રણી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યને દેશની અણનમ વિકાસગાથામાં એક અગ્રણી સહભાગી ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તે તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નક્કર પગલાં લઈ રહ્યું છે. 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યના સચિવાલય, મંત્રાલયમાં…
- આમચી મુંબઈ
કબૂતરોને ચણને મુદ્દે જૈન મૂનિનો મોહભંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)રાજ્યમાં રાજકીય વાતાવરણ વધુ ગરમ થવાના એંધાણમુંબઈ: દાદરમાં કબૂતરોને ચણ ખવડાવવાના મુદ્દે જૈનો વિરુદ્ધ મરાઠીભાષીઓનું નવું સ્વરૂપ મળી રહ્યું છે ત્યારે જૈન મૂનિએ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે પર આ વિવાદને ઉકેલવા માટે મૂકેલા વિશ્ર્વાસનો ભંગ થઈ ગયો છે.…
- આમચી મુંબઈ
જૂના વાહનો પર હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ નવેમ્બરના અંત સુધી લંબાવાઈ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર પરિવહન વિભાગે ગુરુવારે એક એપ્રિલ, 2019ની પહેલા નોંધાયેલા વાહનો પર હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) લગાવવા માટે નવેમ્બરના અંત સુધી નવી અંતિમ તારીખ જાહેર કરી છે. સરકારે ચોથી વખત જૂના વાહનો પર એચએસઆરપી લગાવવાની અંતિમ તારીખ…
- આમચી મુંબઈ
રાજ્યના 49 પોલીસને શૌર્ય મેડલ: અનિલ કુંભારે, નવીનચંદ્ર રેડ્ડીને સર્વિસ મેડલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વતંત્રતા દિને રાજ્યના 49 પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી સાત પોલીસને શૌર્ય મેડલ, ત્રણ પોલીસને ઉલ્લેખનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ મેડલની…
- આમચી મુંબઈ
ડબ્બાવાળાઓ માટે રૂ. 25.50 લાખમાં 500 ચોરસ ફૂટનું ઘર: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ ડબ્બાવાળાઓ માટે ઐતિહાસિક જાહેરાત કરતા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી કે માત્ર રૂ. 25.50 લાખમાં 500 ચોરસ ફૂટનું ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ સસ્તા આવાસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના અને…
- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટના ઉંબરે લોકશાહી ક્ષીણ થઈ રહી છે: ઉદ્ધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશની લોકશાહી સુપ્રીમ કોર્ટના ઉંબરે ક્ષીણ થઈ રહી છે. ત્રણ-ચાર વર્ષ થઈ ગયા છે, તે ક્યારે મરી જશે તે કહી શકાય નહીં. તેથી, જો સમયસર તે લોકશાહીના મોંમાં ન્યાયનું પાણી ન રેડવામાં આવે તો દેશની લોકશાહી મરી…
- આમચી મુંબઈ
‘નેહરુને વડા પ્રધાન બનાવીને મહાત્મા ગાંધીએ ભૂલ કરી હતી,’ કોંગ્રેસના નેતાઓ સમક્ષ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કૉંગ્રેસી નેતાઓની સામે એવું નિવેદન કર્યું હતું કે ખરેખર જવાહરલાલ નહેરુને વડ પ્રધાન બનાવીને મહાત્મા ગાંધીએ ભૂલ કરી હતી.જનસુરક્ષા કાયદાને રદ કરવાની માગણી સાથે ગુરુવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે વિવિધ…