- આમચી મુંબઈ
ગણેશોત્સવને ‘મહારાષ્ટ્રના રાજ્ય ઉત્સવ’નો દરજ્જો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક સદીથી વધુ જૂના ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને ગુરુવારે સત્તાવાર રીતે ‘મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ’ જાહેર કરવામાં આવ્યો હતો, સરકારે ભારપૂર્વક જણાવ્યું કે, તે આ ઉત્સવના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આ બાબતની જાહેરાત કરતા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશેષ જાહેર સુરક્ષા બિલ મંજૂર, મુખ્ય પ્રધાને ખાતરી આપી કે દુરુપયોગ નહીં થાય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાએ ગુરુવારે ધ્વનિ મતદાન દ્વારા વિશેષ જાહેર સુરક્ષા બિલ (સ્પેશિયલ પબ્લિક સિક્યોરીટી બિલ)ને મંજૂરી આપી હતી, જેનો હેતુ શહેરી નક્સલવાદ પર લગામ લગાવીને ડાબેરી ઉગ્રવાદી સંગઠનોની ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવાનો છે.રાજ્યના ગૃહ ખાતાનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન…
- મહારાષ્ટ્ર
હિંગોલીમાં 14.5 હજારથી વધુ મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો જોવા મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલીમાં 14,500થી વધુ મહિલાઓમાં સંજીવની યોજના હેઠળ સ્ક્રીનીંગ દરમિયાન ‘કેન્સર જેવા લક્ષણો’ જોવા મળ્યા છે, એવી માહિતી રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે ગુરુવારે વિધાનસભામાં આપી હતી.આઠમી માર્ચથી કુલ 2,92,996 મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જે દરમિયાન…
- આમચી મુંબઈ
ઠાકરે મહારાષ્ટ્રના નથી, મગધથી આવ્યા છે, હવે મરાઠી મુદ્દે રાજકારણ કરે છે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ગાજી રહેલા મરાઠી અને હિન્દીના મુદ્દા વચ્ચે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાજ ઠાકરે – ઉદ્ધવ ઠાકરે અંગે એવું નિવેદન કર્યું છે જેને કારણે આગામી દિવસોમાં વધુ વિવાદ થવાની શક્યતા છે. ઠાકરે ભાઈઓએ ત્રિ-ભાષાના સૂત્ર અનુસાર પહેલીથી ત્રીજી ભાષા…
- આમચી મુંબઈ
ભાજપ લઘુમતી મોરચાએ પડળકરના નિવેદનની નિંદા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ પાર્ટીના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના નિવેદનની નિંદા કરી, જેમાં તેમણે ધાર્મિક પરિવર્તનમાં સામેલ ખ્રિસ્તી મિશનરીની હત્યા કરનારને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હોવાના અહેવાલ છે.મુંબઈ ભાજપ લઘુમતી મોરચાના મહાસચિવ અગ્નેલો ફર્નાન્ડિસે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર જમીન વિભાજન કાયદામાં છૂટછાટ આપશે, પહેલી જાન્યુઆરી સુધીના પ્લોટ કાયદેસર બનશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પહેલી જાન્યુઆરી, 2025 સુધીના પ્લોટ વિભાજન સંબંધી કાયદાને રદ કરીને જમીન વિભાજનને કાયદેસરનો દરજ્જો આપશે, એમ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 50 લાખથી વધુ પરિવારો જમીન વિભાજનના નિયમોથી ઉદ્ભવતા…
- આમચી મુંબઈ
પટોલેએ ટોચના સરકારી અધિકારીઓ વિરુદ્ધ માંડ્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેએ બુધવારે મુખ્ય સચિવ સહિત મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ માંડ્યો હતો, જેને તેમણે ‘બ્લેકલિસ્ટેડ’ ખાનગી ટોલ મેનેજમેન્ટ કંપનીને ‘અત્યંત અનિયમિત’ પદ્ધતિએ કોન્ટ્રાક્ટ લંબાવી આપવા બદલ હોવાનો દાવો તેમણે કર્યો હતો.…
- આમચી મુંબઈ
શિવસેનાના વિધાનસભ્યે વાસી ખોરાક બદલ કેન્ટીનના કર્મચારીને થપ્પડ મારી; મુખ્ય પ્રધાન, વિપક્ષે આ કૃત્યની નિંદા કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે મુંબઈમાં એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાં એક કર્મચારીને વાસી ખોરાક પીરસ્યા બાદ થપ્પડ મારી હતી, જેની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમજ વિપક્ષોએ નિંદા કરી હતી. હુમલાનો એક વીડિયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને…
- આમચી મુંબઈ
એફડીએએ એમએલએ હોસ્ટેલમાંથી ખોરાકના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ બુધવારે અહીંની એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાંથી ખોરાકના નમૂના એકત્રિત કર્યા અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા હતા, શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે વાસી ખોરાક પીરસવાના આરોપમાં તેના કર્મચારી પર હુમલો કર્યાના એક દિવસ પછી આ પગલું…
- મહારાષ્ટ્ર
શિક્ષકોના મુદ્દાઓ ઉકેલવા માટે સરકાર સકારાત્મક: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે સરકાર અહીં વિરોધ કરી રહેલા અનુદાનિત અને બિન-અનુદાનિત શાળાઓના શિક્ષકોના મુદ્દાઓ ઉકેલવા માટે સકારાત્મક છે. વિધાનસભા પરિષદમાં બોલતા, તેમણે વિપક્ષ પર પણ પ્રહારો કર્યા, અને તેમના પર આ…