- મહારાષ્ટ્ર

પૂરગ્રસ્ત ખેડૂતો માટે ઐતિહાસિક મદદ: મુખ્ય પ્રધાન ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે – અજિત પવારની સંયુક્ત જાહેરાત!
સરકારની સહાયનું પોસ્ટમોર્ટમ: કોને ક્યાં કેટલી સહાયવિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી રાજ્યના ખેડૂતોનું જીવન બરબાદ થઈ ગયું છે. ઘણા જિલ્લાઓમાં ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે, ઘરો તૂટી પડ્યા છે, પ્રાણીઓ ધોવાઈ ગયા છે અને દુકાનો…
- આમચી મુંબઈ

એપ ટેક્સી ડ્રાઇવરોનો યુગ પૂરો થયો?
વિપુલ વૈદ્યમુંબઈ: સરકાર હવે રાજ્યમાં એપ-આધારિત ટેક્સી, રિક્ષા અને ઇ-બાઇક કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. સરકારે એવી કંપનીઓને લગામ લાદવા માટે મોટી તૈયારીઓ કરી છે જે મોટો નફો રળવા માટે મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ કરી રહી છે.…
- આમચી મુંબઈ

મહિલા આરોગ્ય ક્રાંતિ – ‘સ્વસ્થ મહિલાઓ, મજબૂત પરિવારો’ને રાજ્યભરમાં સ્વયંભૂ પ્રતિસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહિલા આરોગ્યને કેન્દ્રમાં રાખીને અમલમાં મુકાયેલા રાજ્યવ્યાપી અભિયાન ‘સ્વસ્થ મહિલાઓ, મજબૂત પરિવારો’એ રેકોર્ડ સફળતા મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 દિવસમાં, 1 કરોડથી વધુ નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો, જ્યારે 75 લાખથી વધુ મહિલાઓએ આ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કેબિનેટે નવી જેમ એન્ડ જ્વેલરી નીતિને મંજૂરી આપી, રૂ. 1 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નવી રત્ન અને ઝવેરાત (જેમ એન્ડ જ્વેલરી) નીતિને મંજૂરી આપી હતી જે મુખ્ય ક્ષેત્રમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવા અને પાંચ લાખ રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.આ નીતિનો હેતુ હીરા…
- મહારાષ્ટ્ર

પૂરગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારનું રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે તાજેતરના વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ જાહેર કર્યું હતું.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, પૂરથી નુકસાન પામેલી ખેતીની જમીનના દરેક હેક્ટર દીઠ સરકાર…
- આમચી મુંબઈ

9 ઓક્ટોબરે એપ આધારિત ટેક્સી સેવાઓ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં એપ આધારિત કેબ, ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોએ વિવિધ મુદ્દાઓનું નિરાકરણ ન લાવવામાં આવતું હોવાના વિરોધમાં નવમી ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરવા માટે ભારતીય ગિગ વર્કર્સ ફોરમે એક દિવસના બંધનું…
- આમચી મુંબઈ

ઝવેરી બજાર વિસ્તારનો કાયાપલટ કરવા સરકાર સહયોગ કરશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
પ્રથમ ‘ઝવેરી બજાર જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલ 2025’નું ઉદ્ઘાટન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાયકાઓનો વારસો ધરાવતા અને દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા ઝવેરી બજાર વિસ્તાર હવે જેમ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલને કારણે એક નવું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એમ જણાવતાં મુખ્ય…
- આમચી મુંબઈ

મહાયુતિ જો બીએમસી ચૂંટણીમાં સત્તા પર આવશે તો ‘જેન ઝી’નો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના એક નેતાએ સોમવારે જણાવ્યું હતું કે જો મહાયુતિ ગઠબંધન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી જીતશે તો પાલિકાના વહીવટને મજબૂત બનાવવા માટે ‘જેન-ઝી’ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપી મુખ્ય ઘટકપક્ષો છે. મુંબઈ…









