- મહારાષ્ટ્ર
રાજ્યની 394 નગર પરિષદો, નગર પંચાયતોમાં નમો ઉદ્યાન વિકસાવવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની તમામ નગર પરિષદો અને નગર પંચાયતોમાં અનોખી અને નવતર પાર્ક વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એક કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપતાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી જાહેરાત કરી હતી કે આ ઉદ્યાનોનું નામ…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસે પોતાના સ્વ-પ્રચારમાં છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કર્યું: હર્ષવર્ધન સપકાળ
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના પ્રચાર માટે વિવિધ સ્થળોએ પોસ્ટર લગાવ્યા છે. પરંતુ દેવભાઉ લખેલા આ પોસ્ટરો યોગ્ય જગ્યાએ લગાવવા જોઈતા હતા, કારણ કે તેમના પર છત્રપતિ શિવાજી મહારાજની છબી છે. કેટલાક પોસ્ટરો કચરા અને ગંદકીથી ભરેલી અસ્વચ્છ જગ્યાએ…
- આમચી મુંબઈ
નરેન્દ્ર મોદીના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી
મુંબઈ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી બુધવાર, 17 સપ્ટેમ્બરે બપોરે 3.00 વાગ્યે સી.પી. ટેન્ક રોડ, 3જી પાંજરાપોળ ખાતે આવેલી એ કે મુનશી સ્કૂલ, દિવ્યાંગ બાળકો માટેની શાળાના વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને અને તેમને ભેટ આપીને ઉજવણી કરવામાં આવી…
- નેશનલ
આ વર્ષે ભારતની નિકાસ 6 ટકા વધવાની શક્યતા: પીયૂષ ગોયલ
મુંબઈ: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે 2024ના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે ભારતની નિકાસ લગભગ 6 ટકા વધશે.પડકારો છતાં વૈશ્ર્વિક વેપારમાં દેશના મજબૂત પ્રદર્શન પર ભાર મૂકતા, તેમણે કહ્યું હતું કે મુક્ત વેપાર…
- આમચી મુંબઈ
મોદી સરકારે મરાઠવાડામાં રેલવે લાઇન માટે 21,000 કરોડ રૂપિયા આપ્યા, યુપીએના સમયમાં 450 કરોડ આવ્યા હતા: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના મરાઠવાડામાં રેલવે પ્રોજેક્ટ્સ માટે છેલ્લા 10 વર્ષમાં 21,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જ્યારે યુપીએના સમયમાં ફક્ત 450 કરોડ રૂપિયા ફાળવવામાં…
- મહારાષ્ટ્ર
મહાબળેશ્ર્વરમાં જોય મીની ટ્રેન: પ્રવાસનને ગતિ આપવાનો પ્રયાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકાર મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોએ પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે, એમ જણાવતાં રાજ્યના પ્રવાસન ખાતાના પ્રધાન શંભુરાજ દેસાઈએ બે ‘જોય મીની ટ્રેન’ – મહાબળેશ્વર-તાપોલા, કોયનાનગર-નેહરુનગર વચ્ચે ચાલુ કરવા માટેના પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો…
- આમચી મુંબઈ
નગર પરિષદો, નગર પંચાયતોના વહીવટી મકાનો માટે હવે ફક્ત એક જ મોડેલ નકશો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં નગર પરિષદો અને નગર પંચાયતોના વહીવટી મકાનો સરકાર દ્વારા તૈયાર કરાયેલા મોડેલ નકશા (ટાઈપ પ્લાન) મુજબ બાંધવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે, એમ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે મુંબઈમાં જણાવ્યું હતું. નગર પરિષદો અને નગર પંચાયતો,…
- આમચી મુંબઈ
મીનાતાઈ ઠાકરેની પ્રતિમાનું અપમાન; શિવસૈનિકો ગુસ્સે ભરાયા, તપાસ માટે ત્રણ ખાસ પોલીસ ટીમો તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્ક મેદાનમાં બુધવારે સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ માંસાહેબ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંક્યા બાદ શહેરમાં તણાવ સર્જાયો છે. ગૃહ વિભાગે આ મામલાની નોંધ લીધી છે. આ મામલાની તપાસ માટે ત્રણ ખાસ પોલીસ ટીમોની…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન ફડણવીસે મરાઠા-ઓબીસી ક્વોટા મુદ્દાને કારણે ઉભી થયેલી અરાજકતાનો ઉકેલ વાતચીત દ્વારા લાવવો જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મરાઠા અને ઓબીસી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરવા અને અનામત મુદ્દાને કારણે ઉભી થયેલી ‘અરાજકતા’નો ઉકેલ લાવવા અપીલ કરી હતી.એક પત્રકાર પરિષદને સંબોધતા રાઉતે કહ્યું કે…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ પાસે ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કરવાનો નૈતિક અધિકાર નથી: શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાએ શનિવારે સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેના ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચના વિરોધની ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે બંને દેશોએ તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ રમત રમી હતી.શિવસેના (યુબીટી)ને મેચનો વિરોધ કરવાનો…