- આમચી મુંબઈ

એમવીએમાં ભંગાણ: કૉંગ્રેસ મુંબઈમાં અલગ અને એકલી લડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે દરેક પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ભંગાણ પડવાના એંધાણ જોવા મળ્યા છે. એઆઈસીસીના મહાસચિવ અને મહારાષ્ટ્રના…
- નેશનલ

બિહારમાં કોંગ્રેસ માટે શરમજનક હાર, એઆઈએમઆઈએમ, ડાબેરીઓએ પણ સારું પ્રદર્શન કર્યું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત વિરોધ પક્ષના નેતાઓએ મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બિહારના લોકોએ કોંગ્રેસને એટલી કારમી હાર આપી છે કે એઆઈએમઆઈએમ અને…
- આમચી મુંબઈ

આપણે શ્રવણ કુમારને ભૂલી ગયા છીએઃ હાઈ કોર્ટ
આજે પુત્ર માતા-પિતાને તીર્થયાત્રા પર લઈ જવાને બદલે કોર્ટમાં લઈ જઈ રહ્યો છે એમ પણ કહ્યું… મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે તાજેતરની સમાજ વ્યવસ્થા પર ભારે અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજના યુગમાં ઉછેરમાં કશું ખોટું થઈ રહ્યું છે જ્યાં…
- આમચી મુંબઈ

દાઉદ સાથે જોડાયેલો પીએમએલએ કેસ: નવાબ મલિકના પરિવાર દ્વારા સંચાલિત ફર્મની ડિસ્ચાર્જ અરજી ફગાવી
મુંબઈ: મુંબઈની એક વિશેષ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકના પરિવાર દ્વારા સંચાલિત રિયલ એસ્ટેટ કંપનીને મની લોન્ડરિંગ કેસમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આરોપો ઘડવા માટે ‘રેકોર્ડ પર પૂરતી સામગ્રી’ છે. મલિક…
- મહારાષ્ટ્ર

પાર્થ પર કાર્યવાહી કરવામાં ફડણવીસની લાચારી?
અજિત પવારે સરકારમાંથી નીકળી જવાની ચીમકી આપતાં ફડણવીસ ઠંડા પડી ગયા: વિપક્ષી નેતા અંબાદાસ દાનવેનો ગંભીર આરોપ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વડા અજિત પવારના પુત્ર પાર્થ પવારના પુણે ખાતેના કથિત જમીન કૌભાંડના આટલા બધા પુરાવા…
- મહારાષ્ટ્ર

નાશિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળો: છ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આગામી સિંહસ્થ કુંભ મેળા માટે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોને મજૂરી આપવામાં આવી છે, જે નાશિકને એક મુખ્ય પ્રવાસન અને યાત્રાધામ તરીકે સ્થાપિત કરશે. અનેક પ્રોજેક્ટ્સનું ‘ભૂમિપૂજન’…
- મહારાષ્ટ્ર

મુંઢવા જમીન સોદો રદ કરવામાં આવશે, 42 કરોડ રૂપિયાની નોટિસનું કારણ તપાસવામાં આવશે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે પુણેના મુંઢવામાં આવેલી જમીન સરકારી મિલકત છે અને તેના પરનો વ્યવહાર કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે. તેમણે બુધવારે પુણેમાં એમ પણ કહ્યું હતું કે આ સોદો રદ…
- આમચી મુંબઈ

એસટીની કથળેલી આર્થિક પરિસ્થિતિ: રખડી પડેલા પગાર સરકારની સબ્સિડી આવ્યા બાદ હવે સોમવારે મળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કથળેલી આર્થિક સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાની સબ્સિડી આપવામાં વિલંબ થયો હોવાથી અટકી પડેલા એસટી (એમએસઆરટીસી)ના કર્મચારીઓનું વેતન હવે સોમવારે થવાની શક્યતા છે.રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને 471.05 કરોડની સબ્સિડીની રકમ આપવામાં આવતા એસટી કર્મચારીઓના…
- મહારાષ્ટ્ર

પાર્થ પવારની કંપની દ્વારા વધુ એક કૌભાંડ: ડેરી વિભાગની 40 હેક્ટર જમીનની ઉચાપતનો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર પુણેના કોરેગાંવ પાર્કમાં 40 એકરનો પ્લોટ ખરીદ્યો હતો. ત્યારબાદ આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. હવે તેમની કંપની પર વધુ એક જમીન કૌભાંડ…









