- આમચી મુંબઈ
અનુસૂચિત જાતિ, જનજાતિ અનામતથી શિવસેના બંને જૂથોને ફટકો, ભાજપને કોઈ નુકસાન નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે અનામતની જાહેરાત થયા પછી અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જાહેર કરવામાં આવેલી અનામતને કારણે શિવસેનાના બંને જૂથોને નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે. જ્યારે ભાજપને કોઈ નુકસાન જોવા મળતું નથી.…
- આમચી મુંબઈ
અશાંત પડોશી વચ્ચે બંધારણે ભારતને મજબૂત અને એક રાખવાની ખાતરી આપી છે: સીજેઆઈ
રત્નાગિરી: ભારતના ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ રવિવારે જણાવ્યું હતું કે, જ્યારે પડોશી રાષ્ટ્રો નાગરિક અશાંતિ અને અશાંતિનો સામનો કરી રહ્યા છે ત્યારે બંધારણે ખાતરી આપી છે કે દેશ મજબૂત અને એક રહે.મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના માંડણગઢ તાલુકામાં કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા…
- આમચી મુંબઈ
મોદી સરકારના શાસનમાં આરટીઆઈ કાયદો નબળો બન્યો: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે રવિવારે કેન્દ્ર સરકાર પર બે દાયકા પહેલાની યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલા માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદાને વ્યવસ્થિત રીતે નબળો પાડવાનો આરોપ લગાવ્યો.આરટીઆઈ કાયદાએ શરૂઆતમાં નાગરિકોને સશક્ત બનાવ્યા હતા અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના નાણાપ્રધાન દસમું પાસ છે: અંજલિ દમણિયાએ અજિત પવારની ટીકા કરી
પુણે: સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આકરા શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે મને ખબર નથી પડતી કે મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે. અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જે રાજ્યના…
- આમચી મુંબઈ
ગેંગસ્ટર ઘાયવળના ભાગી જવા માટે મહાવિકાસ આઘાડીની સરકાર જવાબદાર: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ગેંગસ્ટર નિલેશ ઘાયવળને પાસપોર્ટ આપવામાં આવ્યો હતો. રાજકીય દબાણને કારણે પોલીસે તેને ‘ક્લીનચીટ’ આપી અને એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની સામે કોઈ ગુનો નથી. આવી રીતે પાસપોર્ટ મેળવ્યા…
- આમચી મુંબઈ
…તો શિવસેના વિભાજીત ન થાત!
ઉદ્ધવ ઠાકરેનું ઐતિહાસિક નિવેદન, બળવા પર સૌપ્રથમ મોટો ખુલાસો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 2022નું વર્ષ શિવસેનાના ઇતિહાસમાં પાર્ટી માટે સૌથી મોટો આંચકો હતો. એકનાથ શિંદેના બળવાથી માત્ર સત્તા જ નહીં, પરંતુ શિવસેનાનું પાર્ટીનું નામ અને તેની ઓળખસમાન ચૂંટણીચિહ્ન ધનુષ્ય અને બાણ પણ…
- આમચી મુંબઈ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ગમે ત્યારે થઈ શકે એવું વાતાવરણ તૈયાર થયું છે ત્યારે એક તરફ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ મહાયુતિ સાથે મળીને લડશે એવી વાતો વારંવાર કરી રહેલા ભાજપના નેતાઓ અને અજિત પવારે પોતપોતાના ગઢમાં…
- મહારાષ્ટ્ર
જાલનામાં રાજકીય ભૂકંપ, ચૂંટણી પહેલા મહાયુતિ તૂટી
ભાજપના નેતાનો એકલા ચલોનો નારો: શિવસેનાની ચિંતામાં વધારો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણ પડ્યું છે. ભાજપના નેતા કૈલાશ ગોરંટ્યાલે એકલા ચલો રેનો નારો આપ્યો હોવાથી હવે અહીં રાજકીય સ્થિતિ ડહોળાઈ છે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો…
- આમચી મુંબઈ
મરાઠા ક્વોટા જીઆર પાછો ખેંચવાની માંગણી માટે ઓબીસી 10 ઓક્ટોબરે નાગપુરમાં રેલી કાઢશે
નાગપુર: મરાઠા ક્વોટા માટે હૈદરાબાદ ગેઝેટિયર પર સરકારી ઠરાવ (જીઆર) પાછો ખેંચવાની માગણી માટે અન્ય પછાત વર્ગો (ઓબીસી)ના સભ્યો 10 ઓક્ટોબરે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં વિરોધ રેલીનું આયોજન કરશે.કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે અહીં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘સકલ…
- આમચી મુંબઈ
મોદીએ એવું તે શું કહ્યું કે ફડણવીસ ઍક્શન મોડમાં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત પછી, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીમાં લાગી ગયા: આજે બે જિલ્લાની મુલાકાત(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ મુંબઈની મુલાકાતે આવ્યા અને રાજભવનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય ટોચના નેતાઓ સાથે બંધબારણે…