- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભામાં આઈએએસ અધિકારી તુકારામ મુંઢે સામે કાર્યવાહીની માગણી અને હોબાળો…
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે ભાજપના વિધાનસભ્યોએ આઈએએસ અધિકારી તુકારામ મુંઢે સામે આરોપો લગાવ્યા હતા અને તેમની સામે કાર્યવાહીની માગણી કર્યા બાદ સત્તાધારી અને વિપક્ષી બેન્ચ વચ્ચે જોરદાર શાબ્દિક ટપાટપી થઈ હતી.આ ધમાલને પગલે ગૃહની કાર્યવાહી 10 મિનિટ માટે મોકૂફ રાખવામાં…
- મહારાષ્ટ્ર

ગુટખાના સપ્લાયર્સ સામે અસરકારક કાર્યવાહી માટે એમસીઓસીએમાં સુધારો કરવામાં આવશે: ફડણવીસ
નાગપુર: રાજ્યમાં ગુટખા અને પાનમસાલા તેમ જ ચરસ જેવા આરોગ્યને નુકસાનકારક પદાર્થોના વેચાણ/વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છતાં નિયંત્રણ મેળવવામાં ધારી સફળતા મળતી ન હોવાથી હવે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ)માં સુધારો કરવામાં આવશે જેથી આવા પદાર્થોના સપ્લાયર્સ…
- મહારાષ્ટ્ર

ફલટણ આત્મહત્યા: હાથ પરનું લખાણ ડોક્ટરનું જ, ઉત્પીડનમાં કરાયું હતું: મુખ્ય પ્રધાન…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે ફલટણમાં આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી મહિલા ડોક્ટર દ્વારા હથેળી પર છોડવામાં આવેલી સ્યુસાઈડ-નોટ પરનું હસ્તાક્ષર તેનાં પોતાનાં હોવાનું ચકાસવામાં આવ્યું છે અને પોલીસ અને સોફ્ટવેર એન્જિનિયર, જેમના નામ તેમાં લખવામાં…
- આમચી મુંબઈ

સિમોન ટાટાના અંતિમ સંસ્કાર…
રતન ટાટાની સાવકી માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારના સભ્યો અને મિત્રો કોલાબા ચર્ચમાં ભેગા થયા…મુંબઈ: ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની માતા અને રતન ટાટાની સાવકી માતા સિમોન ટાટાના અંતિમ સંસ્કાર માટે શનિવાર, છઠી ડિસેમ્બરના રોજ કોલાબાના કેથેડ્રલ ઓફ ધ હોલી…
- Uncategorized

તપોવન પછી થાણેમાં 700 વૃક્ષો કાપવામાં આવશે…
થાણે: નાસિકના તપોવનમાં વૃક્ષોનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે, ત્યારે થાણેમાં રિજનલ મેન્ટલ હોસ્પિટલના કામ માટે 700થી વધુ વૃક્ષો કાપવામાં આવશે એવી માહિતી મળી હોવાથી રાજ્યમાં નવો વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. જોકે એવો દાવો કરવામાં આવી રહ્યો…
- મહારાષ્ટ્ર

જય ભીમ: દલિતોને ઉર્જા આપતો નારો સૌપ્રથમ મધ્ય મહારાષ્ટ્રના મકરાણપુરા ગામમાં આપવામાં આવ્યો હતો
છત્રપતિ સંભાજીનગર: ‘જય ભીમ’: આ બે શબ્દો સ્વતંત્ર ભારતમાં દલિત સમુદાયની જાગૃતિ અને સશક્તિકરણનું પ્રતીક બની ગયા છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી કે તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ.ડો. ભીમરાવ રામજી આંબેડકર પ્રત્યેના અપાર આદરને પણ વ્યક્ત કરતો આ નારો…
- આમચી મુંબઈ

પિંપરી-ચિંચવડ પાલિકામાં ચૂંટણીની આચારસંહિતા 20 ડિસેમ્બરે: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો હતો કે આગામી પિંપરી-ચિંચવડ નગરપાલિકા ચૂંટણી માટે 20 કે 22 ડિસેમ્બરે આચારસંહિતા લાગુ થશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ થઈ…
- આમચી મુંબઈ

‘તાત્કાલિક કાયદો બદલો’, મંગળવારે મહારાષ્ટ્રભરની બજાર સમિતિઓ બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બજાર સમિતિના પડતર પ્રશ્ર્નોના ઉકેલમાં સરકારની અવગણનાને કારણે રાજ્યના વેપારીઓમાં મોટા અસંતોષ ફેલાયો છે. વેપારીઓએ એવી માગણી કરી હતી કે બધા માટે એક સમાન કાયદો બનાવવામાં આવે, 1963ના જૂના કાયદામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે અથવા બજાર સમિતિ…
- આમચી મુંબઈ

ભારત-બ્રિટન એફટીએથી બંને પક્ષને ફાયદો થશે: બ્રિટિશ રાજદુત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારત અને યુકે (બ્રિટન) વચ્ચેના એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ને કારણે બંને દેશો વચ્ચેનો વ્યાપાર સરળ થશે અને બજારના અવરોધો દૂર થતાં બંને પક્ષ માટે લાભદાયક પુરવાર થશે. ભારતીય બજારોમાં આવવા માટે અનેક કંપનીઓ ઉત્સાહિત છે અને તેમના…









