- આમચી મુંબઈ

દેશનું સંચાલન કરનારા બે ગુજરાતીઓ પણ આર્થિક રાજધાનીમાં ગુજરાતીઓની અવહેલના…
મુંબઈમાં રાજકીય પક્ષો દ્વારા ગુજરાતીઓની અવગણના/અવહેલના એક સમયે શહેરના અડધોઅડધ નગરસેવકો ગુજરાતી હતા અને હવે 30 ટકા ગુજરાતીનું પ્રતિનિધિત્વ કરે છે ફક્ત 10 ટકા નગરસેવકો… (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના ટોચના બે સત્તા સ્થાનો પર બે ગુજરાતીઓ બેઠા છે અને આખા…
- આમચી મુંબઈ

લવાસા પ્રોજેક્ટ: હાઈકોર્ટે શરદ પવાર, અજિત પવાર અને સુપ્રિયા સુળેને ક્લિન ચીટ આપી…
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોમવારે પુણેમાં લવાસા હિલ સ્ટેશન પ્રોજેક્ટને આપવામાં આવેલી કથિત ગેરકાયદેસર પરવાનગીઓ બદલ એનસીપી (એસપી)ના નેતા શરદ પવાર, તેમની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુળે તેમજ તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે સીબીઆઈ તપાસની…
- આમચી મુંબઈ

લોકો સુધી પહોંચ, વિકાસના દ્રષ્ટિકોણથી ભાજપને સ્થાનિક ચૂંટણી જીતવામાં મદદ મળી: ચવ્હાણ
થાણે: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણે સોમવારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભગવા પક્ષની લોકો સુધી પહોંચ અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણથી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં વિજયી બનવામાં મદદ મળી. કલ્યાણ શહેરમાં એક પાર્ટીની બેઠકને સંબોધતા ચવ્હાણે કહ્યું હતું કે, ‘ચૂંટણીની જાહેરાત થયા પછી,…
- આમચી મુંબઈ

મુંબઈમાં ચૂંટણી જોડાણ માટે શિવસેના (યુબીટી) અને મનસે વચ્ચે છેલ્લી ઘડીની વાતચીત…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી મહિને યોજાનારી મહત્વપૂર્ણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે બંને પક્ષો વચ્ચે જોડાણ મજબૂત કરવા માટે સોમવારે શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચે છેલ્લી ઘડીની વાતચીત ચાલી રહી હતી.ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના (યુબીટી) અને…
- મહારાષ્ટ્ર

ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે જ્ઞાન સૌથી શક્તિશાળી સાધન છે: ગડકરી
પુણે: ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર અને વિશ્ર્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માટે જ્ઞાન સૌથી શક્તિશાળી સાધન છે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેમાં એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કહ્યું કે કોઈપણ દેશનું…
- મહારાષ્ટ્ર

ભાજપની શાનદાર જીત પર ફડણવીસે કહ્યું, લોકોએ પીએમના વિકાસ વિઝનમાં વિશ્વાસ મૂક્યો…
નાગપુર: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટો પક્ષ છે, રાજ્યના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનમાં સંપૂર્ણ વિશ્ર્વાસ મૂક્યો છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું.રવિવારે જાહેર થયેલા પરિણામોમાં, ભાજપ, શિવસેના…
- મહારાષ્ટ્ર

મતદારોએ પાઠ ભણાવ્યો હોવા છતાં શિવસેના (યુબીટી) હાર સ્વીકારવા તૈયાર નથી: શિરસાટ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે સોમવારે જણાવ્યું હતું કે મતદારોએ પક્ષને પાઠ ભણાવ્યો હોવા છતાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ચુકાદાને સ્વીકારવા તૈયાર નથી. રવિવારે જાહેર થયેલા પરિણામોમાં, ભાજપ, શિવસેના અને એનસીપીના…
- આમચી મુંબઈ

અજીત પવારે પુણે પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના સતેજ પાટીલને ફોન કર્યો, સૂત્રોનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી, જે શાસક ભાજપની આગેવાની હેઠળની મહાયુતિનો ભાગ છે, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે વિપક્ષ કોંગ્રેસ સાથે જોડાણની શક્યતા ચકાસી રહી છે, એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં 23 સ્થાનિક સંસ્થાઓમાં મતદાન પૂર્ણ; બપોર સુધીમાં 47.04 ટકા મતદાન: sunday બંને તબક્કાના મતદાનની સંયુક્ત મતગણતરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની 23 મ્યુનિસિપલ કાઉન્સિલો અને નગર પંચાયતોમાં અધ્યક્ષો અને સભ્યોના પદો તેમજ આ સ્થાનિક સંસ્થાઓમાં 143 ખાલી સભ્ય પદો માટે શનિવારે સાંજે મતદાન 5.30 વાગ્યે પૂર્ણ થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.મુખ્ય સ્થાનિક સંસ્થાઓમાં પુણે જિલ્લાના બારામતી…
- આમચી મુંબઈ

સ્કૂલોના નામમાં ‘ઈન્ટરનેશનલ’, ‘ગ્લોબલ’ અને ‘સીબીએસઈ’ સંદર્ભની સરકાર કરશે સમીક્ષા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના લોકોને ગેરમાર્ગે દોરતા અથવા તો ખોટી પરિભાષા દર્શાવતા નામની સમીક્ષા અને તેના પર નિયમન લાવવાનો મહત્ત્વપુર્ણ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.શાળા શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે એવી માહિતી આપી હતી કે રાજ્યમાં ઘણી…









