- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના વિધાનસભ્યો નાગ પંચમી પર સાપની પૂજા ફરી શરૂ કરાવવા માગે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યોએ બુધવારે માગ કરી હતી કે સાંગલી જિલ્લાના બત્તીસ શિરાલામાં નાગ પંચમી પર જીવંત સાપની પૂજા કરવાની પ્રથા ફરી શરૂ કરવામાં આવે. ભાજપના વિધાનસભ્ય સત્યજીત દેશમુખે નાગની પૂજાનો મુદ્દો ઉઠાવવા માટે ધ્યાનાકર્ષક ઠરાવ રજૂ કર્યો…
- મહારાષ્ટ્ર
આંતરિક વિવાદોને કારણે શિવસેનાનું વિભાજન થયું, તેના માટે ફડણવીસને દોષ આપવો અયોગ્ય: ભાજપના વિધાનસભ્ય
મુંબઈ: ભાજપના વિધાનપરિષદના સભ્ય પરિણય ફુકેએ બુધવારે કહ્યું હતું કે શિવસેના 2022માં તેના નેતૃત્વ અને આંતરિક વિવાદોને કારણે વિભાજીત થઈ હતી અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. રાજ્ય વિધાનસભા સંકુલ,…
- મહારાષ્ટ્ર
વીજળી પડવાથી માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની કૉંગ્રેસની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર ચાર લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવે. તેના જવાબમાં, રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને વિધાનસભામાં…
- મહારાષ્ટ્ર
ખેડૂતોની આત્મહત્યા, સોયાબીનની ચુકવણીમાં વિલંબના મુદ્દે મહારાષ્ટ્ર વિપક્ષનું વિધાનસભામાંથી વોકઆઉટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે બુધવારે ખેડૂતોની આત્મહત્યા અને સરકારી એજન્સીઓ દ્વારા ખરીદાયેલા સોયાબીન ખેડૂતોને ચૂકવણી ન થવાના મુદ્દાઓ પર બે વાર વોકઆઉટ કર્યું.કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો દાવો કર્યો હતો કે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રાજ્યમાં 700થી…
- આમચી મુંબઈ
ઉદ્ધવના રાજને તાળી આપવાના પ્રયાસની રાણેએ ટીકા કરી, શિવસેનાના પતન માટે તેમને દોષી ઠેરવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ નારાયણ રાણેએ મંગળવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે ભૂતકાળમાં તેમના પિતરાઈ ભાઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને…
- આમચી મુંબઈ
કોંગ્રેસના નેતા કુણાલ પાટિલ ભાજપમાં જોડાયા
મુંબઈ: કટ્ટર કોંગ્રેસી વફાદાર પરિવારના ત્રીજી પેઢીના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય કુણાલ પાટિલ મંગળવારે ભાજપમાં જોડાતા ઉત્તર મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ધૂળેના રહેવાસી પાટીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો નિર્ણય સ્વૈચ્છિક હતો અને લોકોને ટેકો મળ્યો હતો.‘ભાજપમાં જોડાવા…
- આમચી મુંબઈ
વિપક્ષી નેતાની નિમણૂક કરવી સરકાર અને વિધાનસભા સ્પીકરની જવાબદારી: સેના (યુબીટી)ના વિધાનસભ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય ભાસ્કર જાધવે મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતાની નિમણૂક કરવાની રાજ્ય સરકાર અને સ્પીકરની સંયુક્ત જવાબદારી છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સેના પ્રક્રિયાગત ધોરણોથી અજાણ કે અજ્ઞાન નથી,…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણ ભાજપના મહારાષ્ટ્ર એકમના નવા પ્રમુખ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણની મંગળવારે અહીં યોજાયેલી એક બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જે મહત્વપૂર્ણ પાલિકા ચૂંટણીઓ પહેલાં મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેનું સ્થાન લેશે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના…
- આમચી મુંબઈ
ફડણવીસે કોચિંગ ક્લાસ જાતીય સતામણી કેસની તપાસ માટે એસઆઈટીની જાહેરાત કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે બીડના કોચિંગ ક્લાસમાં એક સગીર છોકરી સાથે કથિત જાતીય સતામણીના કેસની તપાસ માટે એક વરિષ્ઠ મહિલા અધિકારીના નેતૃત્ત્વમાં એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. એનસીપીના વિધાનસભ્ય ચેતન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ દ્વારા ભરતીમાં ગેરરીતિઓની તપાસ માટે એસઆઈટી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન દાદા ભૂસેએ મંગળવારે એવી જાહેરાત કરી હતી કે શાળા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં ગેરરીતિઓની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) બનાવવામાં આવશે. ભૂસેએ રાજ્ય વિધાનસભાને માહિતી આપી હતી કે તપાસ ટીમમાં…