- મહારાષ્ટ્ર

નાગપુર હવે સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે નવી ઓળખ ધરાવે છે: દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર: ભારતની અગ્રણી ઉત્પાદન કંપની, સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ, નાગપુરમાં વિસ્તરણ કરી રહી છે. નિયમો અને શરતો અનુસાર, મિહાને આ અત્યાધુનિક સંરક્ષણ અને એરોસ્પેસ ઉત્પાદન પ્રોજેક્ટ માટે 223 એકર જમીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ટ્રાન્સફર કરી હતી. નાગપુરમાં આવેલા…
- Top News

મહાયુતિમાં મહાભારત: પાલિકાની ચૂંટણીઓમાં યુતિ તોડવી પણ નથી ને સાથે લડવું પણ નથી
વિપુલ વૈધ મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આ વર્ષના અંત પહેલાં લેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે રાજકીય પક્ષો પોતાના ગણિત બેસાડી રહ્યા છે ત્યારે ભાજપ અને શિવસેના દ્વારા જે રીતે અલગ અલગ મનપામાં વલણ અપનાવવામાં આવી રહ્યું છે તેને…
- મહારાષ્ટ્ર

સોલાપુરમાં ચાર વિધાનસભ્યોને કારણે ભાજપ-એનસીપી વચ્ચે સંબંધો બગડશે?
અજિત પવારે પોતાના ખાસ માણસને મોકલ્યા ડેમેજ ક્ધટ્રોલ માટે: ભાજપની શત પ્રતિશત ઝુંબેશની તૈયારી હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. સોલાપુરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીને મોટો ઝટકો લાગવાની…
- આમચી મુંબઈ

‘જે વોર્ડમાં અમારી તાકાત છે તે છોડીશું નહીં,’ કાર્યકરોની સ્પષ્ટ વાત
મુંબઈ: થાણેની જેમ જ મુંબઈમાં પણ હવે ભાજપના કાર્યકર્તાઓ આક્રમક બની રહ્યા છે. એક તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત સાટમ મુંબઈમાં યુતિ અકબંધ રહેશે એવી વાત કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ કાર્યકર્તાઓ અક્કડ વલણ…
- આમચી મુંબઈ

ભાજપનો ‘અબ કી બાર 70 પાર’નો નારો…
થાણેમાં સંઘર્ષ વચ્ચે સિનિયર નેતાનું નિવેદન, અમે યુતિ તોડવા માગતા નથી: વિધાનસભ્ય બોલ્યા અમારી તાકાત વધારે, એકલા લડીશું(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આ વર્ષના અંત પહેલાં લેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે રાજકીય પક્ષો પોતાના ગણિત બેસાડી રહ્યા…
- આમચી મુંબઈ

મહાયુતિમાં 18 મનપામાં ભંગાણ પાક્કું
વિપુલ વૈદ્યમુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગવાનો ઈંતજાર થઈ રહ્યો છે ત્યારે મહાયુતિમાં જ તણાવ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં, ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ગઠબંધનને લઈને શિવસેનામાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ મુખ્યત્વે સ્થાનિક સંસ્થા અને મ્યુનિસિપલ…
- આમચી મુંબઈ

થાણેમાં એલિવેટેડ અને ભૂગર્ભ રોડ નેટવર્ક, ગ્રીન થાણેની સફર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મુંબઈથી આવનારા ફ્રીવે પરથી ઉતર્યા પછી આનંદનગર-સાકેત-ગાયમુખ-ફાઉન્ટેન હોટેલ સુધી એક એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ટીકુજી-ની-વાડીથી બોરીવલી સુધીનો ભૂગર્ભ રોડ બનાવવામાં આવી રહ્યો છે અને આ રોડ ભવિષ્યમાં આ અંતર માત્ર દસથી પંદર મિનિટમાં કાપવામાં…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રનો ‘વિઝન ડોક્યુમેન્ટ-2047’ પીએમના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે રાજ્ય 2047 સુધીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પૂર્ણ વિકસિત રાષ્ટ્રને પ્રાપ્ત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે. અહીં ‘વિકસિત મહારાષ્ટ્ર-2047’ સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, ફડણવીસે કહ્યું હતું કે…
- આમચી મુંબઈ

બધા જાણે છે કે નરકાસુર કોણ છે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર સંગીતા ગાયકવાડ શિવસેનામાં જોડાયા. કેટલાક અન્ય નેતાઓ પણ શિવસેનામાં જોડાયા. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એક સૂચક નિવેદન કર્યું હતું કે તમે જાણો છો કે નરકાસુર કોણ છે અને તેને કેવી રીતે મારવો. ઉદ્ધવ ઠાકરેએ…
- મહારાષ્ટ્ર

શનિવારવાડામાં નમાજનો વિવાદ: મહાયુતિમાં વિખવાદ
પુણે: પુણેના ઐતિહાસિક શનિવારવાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા નમાજ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા પછી, ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણીએ રવિવારે બપોરે કેટલાક હિન્દુત્વ સંગઠનોના કાર્યકરો સાથે શનિવારવાડામાં દાખલ થઈને મુસ્લિમ મહિલાઓએ…









