- આમચી મુંબઈ
કોંગ્રેસના નેતા કુણાલ પાટિલ ભાજપમાં જોડાયા
મુંબઈ: કટ્ટર કોંગ્રેસી વફાદાર પરિવારના ત્રીજી પેઢીના નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય કુણાલ પાટિલ મંગળવારે ભાજપમાં જોડાતા ઉત્તર મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ધૂળેના રહેવાસી પાટીલે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો નિર્ણય સ્વૈચ્છિક હતો અને લોકોને ટેકો મળ્યો હતો.‘ભાજપમાં જોડાવા…
- આમચી મુંબઈ
વિપક્ષી નેતાની નિમણૂક કરવી સરકાર અને વિધાનસભા સ્પીકરની જવાબદારી: સેના (યુબીટી)ના વિધાનસભ્ય
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય ભાસ્કર જાધવે મંગળવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતાની નિમણૂક કરવાની રાજ્ય સરકાર અને સ્પીકરની સંયુક્ત જવાબદારી છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સેના પ્રક્રિયાગત ધોરણોથી અજાણ કે અજ્ઞાન નથી,…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણ ભાજપના મહારાષ્ટ્ર એકમના નવા પ્રમુખ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવાણની મંગળવારે અહીં યોજાયેલી એક બેઠકમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જે મહત્વપૂર્ણ પાલિકા ચૂંટણીઓ પહેલાં મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેનું સ્થાન લેશે. કેન્દ્રીય પ્રધાન અને ભાજપના…
- આમચી મુંબઈ
ફડણવીસે કોચિંગ ક્લાસ જાતીય સતામણી કેસની તપાસ માટે એસઆઈટીની જાહેરાત કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે બીડના કોચિંગ ક્લાસમાં એક સગીર છોકરી સાથે કથિત જાતીય સતામણીના કેસની તપાસ માટે એક વરિષ્ઠ મહિલા અધિકારીના નેતૃત્ત્વમાં એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. એનસીપીના વિધાનસભ્ય ચેતન…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ દ્વારા ભરતીમાં ગેરરીતિઓની તપાસ માટે એસઆઈટી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન દાદા ભૂસેએ મંગળવારે એવી જાહેરાત કરી હતી કે શાળા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી ભરતીમાં ગેરરીતિઓની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ (એસઆઈટી) બનાવવામાં આવશે. ભૂસેએ રાજ્ય વિધાનસભાને માહિતી આપી હતી કે તપાસ ટીમમાં…
- આમચી મુંબઈ
કોંગ્રેસના વિધાનસભ્ય પટોલે સ્પીકરના પોડિયમ પર ચઢી ગયા, વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ
મુંબઈ: કોંગ્રેસના વિધાનસભ્ય નાના પટોલેને મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે તેમણે ખેડૂતોનું અપમાન કરવાના આરોપમાં ભાજપના વિધાનસભ્ય બબનરાવ લોણીકર અને કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે સામે કાર્યવાહીની માગણી કરી હતી. ભૂતપૂર્વ સ્પીકર પટોલે સામેની…
- આમચી મુંબઈ
ભાષા વિવાદ: રાજ-ઉદ્ધવે મુંબઈમાં પાંચમી જુલાઈએ ‘વિજય’ રેલીનું સંયુક્ત આમંત્રણ આપ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં ત્રિભાષા નીતિ પાછી ખેંચવાના નિર્ણય બાદ શિવસેના (યુબીટી) અને મનસેએ મંગળવારે ‘મરાઠી વિજય દિવસ’ ઉજવવા માટે પાંચમી જુલાઈના રોજ મુંબઈમાં સંયુક્ત રેલીનું જાહેર આમંત્રણ જારી કર્યું છે. ‘મરાઠીચા આવાઝ’ નામના સંયુક્ત આમંત્રણમાં, જે…
- આમચી મુંબઈ
પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે દેશમુખે સવાલ કર્યા…
નાગપુર: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી એસપીના નેતા અનિલ દેશમુખે સોમવારે પ્રસ્તાવિત શક્તિ કાયદાના અમલમાં વિલંબ અંગે સવાલ ઉપસ્થિત કર્યા હતા. આ કાયદો મહિલા અને બાળકો સામેના અત્યાચારના કેસમાં મૃત્યુદંડ સહિતની આકરી સજાની જોગવાઈ ધરાવે છે.વિધાનસભાના બંને ગૃહો દ્વારા…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે સોમવારે પક્ષના પ્રદેશ પ્રમુખપદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને મંગળવારે સાંજ સુધીમાં પક્ષપ્રમુખની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને પાર્ટીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું…