- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે માટે માઠા સમાચાર: સંજય રાઉત ગંભીર બીમાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું જલ્દી સ્વસ્થ થઈશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ હાલમાં ગરમાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) માટે એક માઠા સમાચાર આવ્યા છે. પક્ષવતી મજબૂત રીતે મોરચો લડી રહેલા…
- આમચી મુંબઈ

જૂન 2026 સુધીમાં કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગપુરમાં ખેડૂતો દ્વારા કૃષિ લોન માફીની માગણી સાથે ત્રણ દિવસ સુધી ચાલેલા વિશાળ વિરોધ પ્રદર્શન બાદ, મહાયુતિ સરકારે ગુરુવારે તેમને ખાતરી આપી હતી કે 30 જૂન, 2026 સુધીમાં કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવશે. ગુરુવારે મોડી સાંજે…
- આમચી મુંબઈ

ભાજપની મુંબઈ પાલિકા માટે નવી વ્યૂહરચના મુંબઈગરાના મંતવ્યો જાણવાની ઝુંબેશ આદરી
મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય પછી હવે મુંબઈ મહાનગરપાલિકામાં પણ પોતાની સત્તા સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે મુંબઈગરા પાલિકા વહીવટીતંત્ર પાસેથી લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવા માગે ચે અને આ અંગે તેમણે એક સર્વેક્ષણ પણ હાથ ધર્યું હોવાનું…
- આમચી મુંબઈ

સરકાર કૃષિ લોનમાફી આપશે, પરંતુ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ લાભ મળશે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચોક્કસપણે કૃષિ લોનમાફી યોજના લાગુ કરશે, પરંતુ એ પહેલાં સુનિશ્ર્ચિત કરવામાં આવશે કે તેનો લાભ સાચા અને પાત્ર ખેડૂતોને મળે.તેમણે કહ્યું હતું કે સરકાર ઉતાવળમાં લોન…
- આમચી મુંબઈ

મતદાર યાદીમાં ‘અનિયમિતતા’ સામે ઠાકરે ભાઈઓ અને શરદ પવાર વિપક્ષની વિરોધ રેલીનું નેતૃત્વ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિત મહા વિકાસ આઘાડીના સાથી પક્ષોના ટોચના નેતાઓ મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ સામે મુંબઈમાં વિપક્ષના પહેલી નવેમ્બરની વિરોધ રેલીનું નેતૃત્વ…
- મહારાષ્ટ્ર

ખેડૂતોના વિરોધ સ્થળેથી જરાંગે-પાટીલની સરકારને ચેતવણી
ખેડૂત નેતાઓ મુંબઈ આવવા રવાના થયા બાદ મરાઠા કાર્યકર્તાએ મંચ પર આવીને આંદોલનકારીઓને સરકારને સાણસામાં લેવાની હાકલ કરીનાગપુર: ખેડૂતોને સંપૂર્ણ લોન માફી અને લોનમાફીની માગણી સાથે વર્ધા રોડ પર આવેલા પરસોડી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બુધવારે રાતે ફોન…
- આમચી મુંબઈ

‘મેં પોતે અપહરણકર્તા રોહિત આર્યાને ચેક દ્વારા પૈસા આપ્યા હતા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પવઈમાં એક સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવવાના કેસમાં હવે એક મોટો ખુલાસો થઈ રહ્યો છે. આરોપી રોહિત આર્યાએ આરોપ લગાવ્યો હતો કે તેને સરકાર તરફથી બે કરોડ રૂપિયા મળ્યા નથી. આ માટે, જ્યારે ભૂતપૂર્વ પ્રધાન દીપક…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટી ઉથલપાથલ, 60 વર્ષથી વધુ ઉંમરના માટે ઉમેદવારી નહીં, ભૂતપૂર્વ મેયર પેડણેકરનું પત્તું કપાશે?
મુંબઈ: મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી આડે હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ મુંબઈ મહાનગરપાલિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરેક પક્ષે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી જીતવા માટેની રણનીતિ પણ બનાવી છે.…
- નેશનલ

ભારત વિશ્ર્વ માટે દીવાદાંડી: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વૈશ્ર્વિક તણાવ, વ્યાપારી વિક્ષેપો અને બદલાઈ રહેલી પુરવઠાની શૃંખલાઓ વચ્ચે આખા વિશ્ર્વ માટે ભારતને સ્થિર દીવાદાંડી તરીકે રજૂ કર્યું હતું.ભારત વ્યૂહાત્મક સ્વાયત્તતા, શાંતિ અને સર્વસમાવેશક વિકાસનું પ્રતીક છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર…









