- આમચી મુંબઈ
સ્થાપના દિને અજિત પવારની એનસીપીએ પુન:મિલનની ચર્ચાને ફગાવી દીધી, સુળેએ મુદ્દો ટાળ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના 26મા સ્થાપના દિવસની ઉજવણી કરતી વખતે અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપીએ મંગળવારે કહ્યું હતું કે હરીફ જૂથ સાથે પુન:મિલનનો કોઈ પ્રસ્તાવ નથી, જ્યારે એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ પણ આ મુદ્દા પર તાજેતરની ઘણી ચર્ચાઓ છતાં…