- આમચી મુંબઈ
આનંદો મુંબઈના વિકાસ આડેનો અવરોધ દૂર થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સુપ્રીમ કોર્ટે મંગળવારે આપેલા એક ચુકાદાને પગલે મુંબઈ શહેરમાં છેલ્લા પંદર મહિનાથી વિકાસની આડે આવેલો અવરોધ હવે દૂર થયો છે. એનજીટી-ભોપાલના આદેશને કારણે મુંબઈના અનેક પ્રોજેક્ટ પર્યાવરણની મંજૂરીને માટે અટવાઈ ગયા હતા, પરંતુ હવે આ ચુકાદામાં સુપ્રીમ…
- આમચી મુંબઈ
જૈન સમાજનો વિજય: ફડણવીસે ‘કબુતરખાના’ને ‘અચાનક’ બંધ કરવા અંગે નારાજી દાખવી: કબૂતરોને નિયંત્રિત ખોરાક આપવાનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે શહેરમાં કબુતરખાના (કબૂતરોને ચણ નાખવાના સ્થળો) ‘અચાનક’ બંધ કરવા યોગ્ય નથી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી પક્ષીઓને નિયંત્રિત ખોરાક આપવાનું…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી) અને મનસે મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ‘ચોક્કસ’ ભેગા લડશે: રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મંગળવારે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી અને તેમના પિતરાઈ રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ ‘ચોક્કસ’ રીતે ભેગા મળીને લડશે.મહિનાઓની અટકળો પછી અઢી…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેનો જૂના સાથીદારોને પોતાની સાથે લેવાનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે આયોજિત પદાધિકારીઓની બેઠકમાં એવું સૂચન કર્યું હતું કે ચૂંટણીની તૈયારીઓ એકબીજા સાથે કોઈ વિવાદ વગર શરૂ કરવી જોઈએ. રાજ ઠાકરેના નજીકના સહયોગી અને મનસેના નેતા બાળા નાંદગાંવકરે બેઠક…
- Uncategorized
હું શિવસેનાનો બાપ છું: ભાજપના વિધાનસભ્યના નિવેદનથી મહાયુતિમાં વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહાયુતિ સરકારમાં છેલ્લા કેટલાક દિવસથી ભાજપ અને શિવસેના વચ્ચે ચણભણ જોવા મળી રહી છે આ બધાની વચ્ચે ભંડારામાં કાર્યકર્તાઓના મેળાવડામાં ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનને પગલે મહાયુતિમાં ફરી સંબંધો તંગ થવાની સંભાવના જોવા મળી રહી…
- સુરત
“આ નેતાઓનું શિક્ષણમાં શું યોગદાન?”: નોટબુક પરના ફોટા મુદ્દે વિપક્ષ-શાસક આમને-સામને!
સુરત: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાની સામાન્ય સભા યોજાઇ હતી. આ સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમ કે, સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના શાળાઓમાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલી નોટબુક રાજકીય ચર્ચાનો વિષય…
- આમચી મુંબઈ
અમે 51 ટકા મતો માટે તૈયાર, ઠાકરેબંધુઓના જોડાણ પર ભાજપનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તમામ રાજકીય પક્ષો રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર નજર રાખી રહ્યા છે અને રણનીતિ પણ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભાજપે કોઈપણ રીતે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર કબજો મેળવવાની તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે…
- આમચી મુંબઈ
સુપ્રીમ કોર્ટે 27 ટકા ઓબીસી ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાનો માર્ગ ખુલ્લો કર્યો: ભુજબળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે એવું નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશથી ઓબીસી માટે 27 ટકા ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો માર્ગ હવે ખૂલી ગયો છે.‘સુપ્રીમ કોર્ટે છઠી મેના આદેશમાં જ નિર્દેશ આપ્યો હતો…
- આમચી મુંબઈ
ઓબીસી અનામત સાથે ચૂંટણી: સુપ્રીમ કોર્ટના ચુકાદા પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ઓબીસી અનામત અંગેના આ ચુકાદાના બે અર્થ થાય છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસી આરક્ષણ સાથે ચૂંટણીઓ કરવાની દિશામાં એક મોટા ચુકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે આ ચુકાદાના બે અર્થ થાય છે. મહારાષ્ટ્ર સરકારની બંને માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સુપ્રીમ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી તણાવ નથી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી સમાજ વચ્ચે કોઈ તણાવ નથી અને બંનેમાંથી કોઈ સાથે કોઈ અન્યાય થઈ રહ્યો નથી, એવું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું, તેમણે તેમના પક્ષના સાથી અને સાંસદ નિશિકાંત દુબેને ભાવનાત્મક ભાષાના મુદ્દાથી…