- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચોવીસ કલાક રેતીના પરિવહનની મંજૂરી આપવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં રેતી પરિવહનને ફક્ત દિવસ દરમિયાન નહીં ‘24 બાય 7’ મંજૂરી આપવામાં આવશે, એવી જાહેરાત રાજ્ય સરકારે ગુરુવારે કરી હતી અને ઉમેર્યું હતું કે આ નિર્ણયથી ગેરકાયદે રેતી પરિવહન પર અંકુશ આવશે. રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ…
- આમચી મુંબઈ
ખેડૂતો વિરુદ્ધ ટિપ્પણી: લોણીકર માફી માગે વિપક્ષે કરી ધમાલ, ગૃહની કાર્યવાહી સ્થગિત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ લોણીકરે ખેડૂતો અંગે કરેલી કથિત અપમાનજનક ટિપ્પણી અંગે તેઓ ખેડૂતોની માફી માગે એવી માગણી સાથે વિધાનસભામાં વિપક્ષે કરેલી ધમાલને પગલે વિધાનસભાની કાર્યવાહી દસ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. થોડા દિવસો પહેલા એક…
- આમચી મુંબઈ
ભવિષ્યમાં પણ ત્રણ ભાષાની નીતિ સ્વીકારશે નહીં: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા નીતિના અમલના આદેશો પાછા ખેંચવાનો નિર્ણય લીધાના થોડા દિવસો પછી શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ આવી નીતિ સ્વીકારશે નહીં. મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા સુધી હિન્દી ભાષા દાખલ…
- આમચી મુંબઈ
થાણે ટનલ પ્રોજેક્ટ પર વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું, 3000 કરોડના કૌભાંડનો આરોપ
મુંબઈ: વિપક્ષી વિધાનસભ્યોએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર થાણેમાં એક મોટા ટનલ પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો તેેમ જ તેમાં 3,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના વિધાનસભ્યો નાગ પંચમી પર સાપની પૂજા ફરી શરૂ કરાવવા માગે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્યોએ બુધવારે માગ કરી હતી કે સાંગલી જિલ્લાના બત્તીસ શિરાલામાં નાગ પંચમી પર જીવંત સાપની પૂજા કરવાની પ્રથા ફરી શરૂ કરવામાં આવે. ભાજપના વિધાનસભ્ય સત્યજીત દેશમુખે નાગની પૂજાનો મુદ્દો ઉઠાવવા માટે ધ્યાનાકર્ષક ઠરાવ રજૂ કર્યો…
- મહારાષ્ટ્ર
આંતરિક વિવાદોને કારણે શિવસેનાનું વિભાજન થયું, તેના માટે ફડણવીસને દોષ આપવો અયોગ્ય: ભાજપના વિધાનસભ્ય
મુંબઈ: ભાજપના વિધાનપરિષદના સભ્ય પરિણય ફુકેએ બુધવારે કહ્યું હતું કે શિવસેના 2022માં તેના નેતૃત્વ અને આંતરિક વિવાદોને કારણે વિભાજીત થઈ હતી અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. રાજ્ય વિધાનસભા સંકુલ,…
- મહારાષ્ટ્ર
વીજળી પડવાથી માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને 10 લાખનું વળતર આપવાની કૉંગ્રેસની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર ચાર લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવામાં આવે. તેના જવાબમાં, રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને વિધાનસભામાં…
- મહારાષ્ટ્ર
ખેડૂતોની આત્મહત્યા, સોયાબીનની ચુકવણીમાં વિલંબના મુદ્દે મહારાષ્ટ્ર વિપક્ષનું વિધાનસભામાંથી વોકઆઉટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષે બુધવારે ખેડૂતોની આત્મહત્યા અને સરકારી એજન્સીઓ દ્વારા ખરીદાયેલા સોયાબીન ખેડૂતોને ચૂકવણી ન થવાના મુદ્દાઓ પર બે વાર વોકઆઉટ કર્યું.કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો દાવો કર્યો હતો કે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં રાજ્યમાં 700થી…
- આમચી મુંબઈ
ઉદ્ધવના રાજને તાળી આપવાના પ્રયાસની રાણેએ ટીકા કરી, શિવસેનાના પતન માટે તેમને દોષી ઠેરવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ નારાયણ રાણેએ મંગળવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે ભૂતકાળમાં તેમના પિતરાઈ ભાઈ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેને…