- આમચી મુંબઈ

શિયાળુ સત્ર પર ચૂંટણીની અસર, સત્ર એક અઠવાડિયાનું જ રહે એવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 8 ડિસેમ્બરથી નાગપુરમાં યોજાવાનું છે. જોકે, આગામી સમયગાળામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યના મહેસૂલ અને નાગપુર જિલ્લાના પાલક પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ નાગપુરમાં એવો સંકેત આપ્યો હતો કે સત્ર એક અઠવાડિયા માટે મર્યાદિત…
- મહારાષ્ટ્ર

અજિત પવારે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ જીતી
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવાર રવિવારે સતત ચોથી મુદત માટે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશન (એમઓએ)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. મહાયુતિના સાથી પક્ષ એનસીપી અને ભાજપ વચ્ચે થયેલી સમજૂતીને પગલે આ પરિણામ આવ્યું હતું. જેમાં એસોસિએશનની અંદર…
- આમચી મુંબઈ

મહાયુતિનો વિવાદ વધી રહ્યો છે! શિંદેના વિધાનસભ્યે ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો
શિવસેના (શિંદે)ના વિધાનસભ્ય કિશોર પાટીલે કહ્યું, ‘સરકાર બન્યા પછીના એક વર્ષમાં વિધાનસભ્યોને એક પણ રૂપિયો મળ્યો નથી.’(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (એકનાથ શિંદે)ના વિધાનસભ્ય કિશોર પાટીલે જળગાંવના પાચોરામાં પોતાની જ મહાયુતિ સરકારની ટીકા કરી છે. પાચોરામાં નિર્ધાર મેળાવડામાં બોલતા કિશોર પાટીલે…
- આમચી મુંબઈ

સત્યાચા મોરચા પર ગુનો: એનસીપી અને મનસેેએ વ્યક્ત કરી નારાજી ગૃહ વિભાગ ભાજપની કચેરીમાંથી ચાલે છે?: રોહિત પવાર
કાયદો બધા માટે સમાન: જેમનાથી લોકોને તકલીફ પડી તેમની સામે ગુનો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મતદારયાદીમાં રહેલી વિસંગતિઓ અને ગડબડગોટાળા વિરુદ્ધ વિપક્ષી આંદોલન સત્યાચા મોરચા કાઢવામાં આવ્યો હતો, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે ભાજપ દ્વારા ગિરગાંવમાં કાઢવામાં આવેલા મોરચા…
- આમચી મુંબઈ

મતદાર યાદી પર એમવીએ-મનસે દ્વારા ‘સત્યાચા મોરચા’:ઉદ્ધવ, રાજ અને શરદ પવારે ચૂંટણી પંચ પર ટીકા કરી…
જેમના બેવડા-ત્રેવડા નામ દેખાય એમની મારપીટ કરો: ઉદ્ધવ ઠાકરે અમે મરાઠી હિન્દુઓ માટે એક થયા છીએ: રાજ ઠાકરે(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) સહિતની મહા વિકાસ આઘાડીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે મળીને શનિવારે મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ…
- આમચી મુંબઈ

થાણેમાં 132 ઇમારતો હેઠળ મેટ્રો દોડશે
29 કિમી લાંબો અને 22 સ્ટેશનો: સરકાર તરફથી પ્રોજેક્ટને લીલીઝંડી: 12000 કરોડના ખર્ચને મંજૂરીવિપુલ વૈદ્યમુંબઈ: થાણે શહેરમાં ઝડપી મુસાફરી માટે રિંગ રોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સરકારે થાણે રિંગ મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. હવે આ પ્રોજેક્ટ અંગે એક મોટી અપડેટ…
- આમચી મુંબઈ

શિવસેના ઠાકરેના પક્ષ તરીકે અને એનસીપી શરદ પવારના પક્ષ તરીકે ઓળખાય છે: મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના અને એનસીપી જૂથો વચ્ચે ચાલી રહેલા મૂળ પક્ષની માલિકીના સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે, મહારાષ્ટ્રના ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં કહ્યું છે કે શિવસેના ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરીકે ઓળખાય છે, એવી જ…
- આમચી મુંબઈ

ભાજપનું મુંબઈમાં મૌન વિરોધ પ્રદર્શન: એમવીએ પર ખોટી વાતો ફેલાવવાનો આરોપ લગાવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ સામે મહા વિકાસ આઘાડી (એમવીએ)ના ‘સત્યાચાર મોરચા’નો સામનો કરવા માટે મહારાષ્ટ્ર ભાજપે શનિવારે ‘મૌન વિરોધ’ કર્યો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે વિપક્ષ પાલિકાની ચૂંટણીઓ પહેલા ‘ફેક નેરેટિવ ફેલાવવાનો’ પ્રયાસ કરી રહ્યો છે.દક્ષિણ…









