- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ગુટખા સરળતાથી મળી જાય છે: વિધાનસભ્યે કાઢી એફડીએની ઝાટકણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાનસભ્ય વિક્રમ પાચપુતેએ શુક્રવારે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની કામગીરીની ટીકા કરી હતી અને રાજ્યવ્યાપી પ્રતિબંધ હોવા છતાં પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલા સરળતાથી મળી રહે છે તે તરફ ધ્યાન દોર્યું હતું. અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંદા…
- આમચી મુંબઈ
મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુઓ’ને નિશાન બનાવવા બદલ મહારાષ્ટ્રના પ્રધાને વાંધો ઉઠાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ મનસે સમર્થકો દ્વારા મરાઠીમાં ન બોલવા બદલ ‘હિન્દુ પુરુષો’ સાથે કથિત રીતે મારપીટ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને એવો સવાલ કર્યો હતો કે શું ‘ટોપી પહેરનારા’ લોકો સારી મરાઠી…
- આમચી મુંબઈ
ઓપરેશન સિંદૂર એ ‘સ્વરાજ્ય’ના રક્ષણ માટેની પ્રતિબદ્ધતાનું ‘ઉત્તમ ઉદાહરણ’ હતું: અમિત શાહ…
પુણે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે, ભારતના સશસ્ત્ર દળો અને નેતૃત્વ ‘સ્વરાજ્ય’ અથવા દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઓપરેશન સિંદૂર દરમિયાન તે ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું હતું.પુણેની નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) ખાતે…
- આમચી મુંબઈ
પહલગામ હુમલા પછી પણ પાકિસ્તાન સાથે રમત રમવી યોગ્ય છે?: આદિત્ય ઠાકરે
મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાને પગલે બંને દેશો વચ્ચે અત્યારે તણાવગ્રસ્ત વાતાવરણ છે ત્યારે આગામી એશિયા કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ અને હોકીની મેચ રમવાની ભારતના પગલાં પર યોગ્યતા પર શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. રાજ્ય વિધાનસભાના…
- મહારાષ્ટ્ર
સ્પીકરની ખુરશી પરથી તુપેની ‘રાજકીય ટિપ્પણી’નો વડેટ્ટીવારે વિરોધ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વિધાનસભ્ય ચેતન તુપે પર ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન સ્પીકરની ખુરશીમાં બેસીને રાજકીય ટિપ્પણી કરવાનો આરોપ કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે શુક્રવારે લગાવ્યો હતો.ચર્ચાની માગણી કરનારા ઘણા વિપક્ષી સભ્યો જ્યારે અધવચ્ચેથી વોકઆઉટ કરી ગયા, ત્યારે તુપેએ ‘રાજકીય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભામાં જીએસટી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, જેથી ‘કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓમાં એકરૂપતા’ લાવી શકાય
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે ગુરુવારે રાજ્ય વિધાનસભામાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ રજૂ કર્યું હતું, જેથી કેન્દ્ર અને રાજ્ય જીએસટી કાયદાઓ વચ્ચે એકરૂપતા લાવી શકાય. નાણા ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન આશિષ જયસ્વાલ દ્વારા રાજ્ય…
- આમચી મુંબઈ
2289 મહિલા સરકારી કર્મચારીઓ અપાત્ર હોવા છતાં લાડકી બહેન યોજનાનો લાભ લઈ રહી હતી.
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રની લોકપ્રિય લાડકી બહેન યોજનાનો લાભ 2,289 મહિલા સરકારી કર્મચારીઓ દ્વારા અપાત્ર હોવા છતાં લેવામાં આવ્યો હતો, એમ સરકાર દ્વારા ગુરુવારે રાજ્ય વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. આ મહિલાઓના નામ લાભાર્થીઓની યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે એવી…
- આમચી મુંબઈ
દિશા સાલિયાનની હત્યા નથી જ થઇ પોલીસે હાઇ કોર્ટને જણાવ્યું, આત્મહત્યા વિશે કોઇ શંકા ન હોવાનું સોગંદનામું નોંધાવ્યું
મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી હતી અને તેની આત્મહત્યા વિશે શંકા હોય એવું કશુંય તપાસમાં મળ્યુ નથી, એમ જણાવતું સોગંદનામું મુંબઈ પોલીસે બૉમ્બે હાઇ કોર્ટમાં રજૂ કર્યું હતું, જોકે દિશાના પિતા સતિશ સાલિયન વારંવાર આક્ષેપ…
- ટોપ ન્યૂઝ
ફડણવીસનું નરો વા કુંજરો વા: ભાષા મુદ્દે મુખ્ય પ્રધાને કહ્યું ગુનો નોંધાયો, પરંતુ ભાવિ હુમલા રોકવા કોઈ ફોડ ન પાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે દિવસમાં બે વેપારીઓ સાથે મરાઠી ન બોલવાના મુદ્દે મારપીટ કરવામાં આવ્યાના વિડીયો વાયરલ થયા બાદ પણ રાજ્યના બિનમરાઠી વેપારીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારને કોઈ દરકાર નથી એવું લાગી રહ્યું છે. રાજ્યના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કહે…
- મહારાષ્ટ્ર
‘શહેરી નક્સલીઓ’ને વારી યાત્રા સાથે જોડતી વિધાનસભ્યની ટિપ્પણી સામે વિપક્ષનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય મનીષા કાયંદેની ટિપ્પણી સામે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાન ભવનના પગથિયા પર વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું કાયંદેએ એવો દાવો કર્યો હતો કે ‘શહેરી નક્સલીઓ’એ પંઢરપુરની વાર્ષિક વારી યાત્રામાં ઘૂસણખોરી કરી છે. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના…