- આમચી મુંબઈ

ઝવેરી બજાર વિસ્તારનો કાયાપલટ કરવા સરકાર સહયોગ કરશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
પ્રથમ ‘ઝવેરી બજાર જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલ 2025’નું ઉદ્ઘાટન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાયકાઓનો વારસો ધરાવતા અને દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા ઝવેરી બજાર વિસ્તાર હવે જેમ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલને કારણે એક નવું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, એમ જણાવતાં મુખ્ય…
- આમચી મુંબઈ

મહાયુતિ જો બીએમસી ચૂંટણીમાં સત્તા પર આવશે તો ‘જેન ઝી’નો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના એક નેતાએ સોમવારે જણાવ્યું હતું કે જો મહાયુતિ ગઠબંધન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી જીતશે તો પાલિકાના વહીવટને મજબૂત બનાવવા માટે ‘જેન-ઝી’ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપી મુખ્ય ઘટકપક્ષો છે. મુંબઈ…
- આમચી મુંબઈ

પરભણી-બીડમાં 6 ખેડૂતોની આત્મહત્યા, પરંતુ સરકારે હજુ કેન્દ્ર પાસેથી મદદ માગી નથી: એનસીપી (એસીપી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર એનસીપી (એસપી)ના રાજ્ય એકમના પ્રમુખ શશિકાંત શિંદેએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં પરભણી-બીડના પટ્ટામાં છ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસ સરકારે પૂરથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર પાસેથી રાહત પેકેજ ન…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકાર દેવાના બોજ હેઠળ, બંધ કરાયેલી યોજનાઓનો સંકેત: સુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ સોમવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વિવિધ યોજનાઓ બંધ કરવામાં આવી રહી હોવાના અહેવાલો દર્શાવે છે કે રાજ્યની આર્થિક સ્થિતિ નબળી છે. પુણેમાં પત્રકારો સાથે વાત કરતાં, સુળેએ કહ્યું હતું કે…
- આમચી મુંબઈ

અજિત પવાર માટે ભંડોળના દુકાળ વચ્ચે લીલા દુકાળનો અધિકમાસ…
જીએસટીમાં સુધારાથી મહેસુલ ઘટી, લાડકી બહેનોની વીરપસલી તો અકબંધ જ છે ત્યાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ક્યાંથી આપવી વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોને સહાય આપવાના મુદ્દે રાજ્યના વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે ત્યારે રાજ્યના નાણાંપ્રધાન અજિત પવારની હાલત અત્યંત…
- મહારાષ્ટ્ર

પાલઘર નજીક સમુદ્રમાં 200 મુસાફરો અને 75 વાહનો સાથે રો-રો ફેરી ફસાઈ, બચાવ કામગીરી ચાલુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુંબઈ નજીકના પાલઘર જિલ્લામાં સફાળે અને વિરાર વચ્ચે 200 મુસાફરો અને 75 વાહનોને લઈને જતી રો-રો ફેરીમાં રવિવારે સાંજે ઓવરલોડિંગને કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વધારે વજનને કારણે, રોલ ઓન-રોલ ઓફ ફેરીને સેવા આપતો હાઇડ્રોલિક રેમ્પ…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સરકારે કોલ્ડ્રિફ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો, આદેશ જારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. રવિવારે જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ ઉત્પાદનનો કોઈપણ સ્ટોક જપ્ત કરવો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બાળકોના મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે.…
- Uncategorized

ખેડૂતો સાથે છેતરપિંડી કરતી ફેક્ટરીઓ મને મળી છે, હવે તેમને પાઠ ભણાવાશે: દેવેન્દ્ર ફડણવીસની ખાંડ મિલોને ચેતવણી…
પુણે: ભારે વરસાદથી રાજ્યના મોટાભાગના ભાગોમાં વ્યાપક નુકસાન થયું છે. આ કારણે, વિપક્ષ લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી રહ્યો છે. આ બધા વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. થોડા દિવસો પહેલા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કેબિનેટ…
- મહારાષ્ટ્ર

ઇથેનોલ મિશ્રણને કારણે ખાંડ સહકારી મંડળીઓની બેલેન્સ શીટ બદલાઈ ગઈ: અમિત શાહ
અહિલ્યાનગર (મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા પછી ઇથેનોલના પેટ્રોલમાં મિશ્રણથી ખાંડ મિલોની બેલેન્સ શીટમાં પરિવર્તન આવ્યું છે અને ભારતના ખાંડ સહકારી ક્ષેત્રને ઘણો ફાયદો થયો છે, એમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને…









