- મહારાષ્ટ્ર
રોહિત પવારે ‘વિવાદાસ્પદ’ પ્રધાનો અને હિન્દુત્વ પર શાસક પક્ષોની ટીકા કરી
છત્રપતિ સંભાજીનગર: એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોની વિવાદોમાં સપડાવા બદલ ટીકા કરી હતી. તેમ જ પાર્ટીના કાર્યકરોને સંબોધતા, તેમણે હિન્દુત્વના મુદ્દે શાસક સરકારની ટીકા કરતાં એવો દાવો કર્યો હતો કે ‘અમે જ હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ…
- આમચી મુંબઈ
યુએસ ટેરિફ વિવાદ: પીએમ મોદીના ‘ખેડૂતોના હિત’ના વચન પછી ઉદ્ધવે 2020-21ની યાદ અપાવી
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેના (યુબીટી)ના ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મજાક’ ઉડાવી રહ્યા છે, જેઓ તેમને મજબૂત જવાબ આપી શકતા નથી.…
- આમચી મુંબઈ
ડોમ્બિવલીમાં રાજકારણીના પુત્રની હત્યાના કેસમાં ત્રણ આરોપીને જનમટીપ: 10 નિર્દોષ
થાણે: ડોમ્બિવલીમાં ગ્રામપંચાયતની કચેરીમાં ઘૂસીને ગોળીબાર કરી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એનસીપી (એસપી)ના સ્થાનિક પદાધિકારી વંડાર પાટીલના પુત્ર વિજય પાટીલની હત્યાના કેસમાં 18 વર્ષે સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જોકે આ કેસમાં પુરાવાને અભાવે શિવસેનાના…
- આમચી મુંબઈ
રેપિડો સામે સ્ટંટ કરીને સ્પોન્સરશીપ મેળવી: વિપક્ષનો આરોપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળીને મહાયુતિમાં તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે શિંદે સેનાના વધુ એક મંત્રી મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે શિંદે…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પાંચ જ્યોતિર્લિંગ માટે વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે પ્રથમ વખત રાજ્યમાં આવેલા પાંચ જ્યોતિર્લિંગ પરિસરોના વિકાસ માટેની યોજનાઓને સમયસર અને કાર્યક્ષમ અમલ પર દેખરેખ રાખવા માટે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરી છે.આ અધિકારીઓ પ્રોજેક્ટ પ્રગતિની નિયમિત સમીક્ષા કરશે અને સીધા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ
કબૂતરો ખવડાવવા પર પ્રતિબંધ: જૈનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં દાદર કબૂતરખાના વિવાદનું કેન્દ્ર બન્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ હાઈ કોર્ટના ચુકાદા બાદ દાદરના ઐતિહાસિક કબૂતરખાના પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલી તાડપત્રી સ્થાનિક કબૂતર પ્રેમી સમાજના લોકો દ્વારા બુધવારે બળજબરી હટાવી દેવામાં આવી હતી. રોષે ભરાયેલા આ લોકો જેમાં મોટા ભાગના જૈન સમાજના હતા…
- આમચી મુંબઈ
હાથણી માધુરીને પાછી લાવવા માટે મહા સરકારની અરજીને વનતારા સમર્થન આપશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જામનગરમાં સ્થિત પ્રાણી પુનર્વસન કેન્દ્ર, વનતારાએ મહારાષ્ટ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં હાથણી માધુરીને કોલ્હાપુરના એક મઠમાં પરત લાવવાની અરજીને સમર્થન આપવાની તૈયારી દાખવી છે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું.‘આજે મુંબઈમાં મેં વનતારાની ટીમ સાથે વ્યાપક…
- મહારાષ્ટ્ર
વિધાનસભા ચૂંટણીમાં સંતોના એકતાના સંદેશથી ભાજપે ‘વોટ જેહાદ’ને હરાવ્યું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભાજપે ‘વોટ જેહાદ’નો સામનો સંતોની ‘આધ્યાત્મિક શક્તિ’ સાથે કર્યો હતો, જેને કારણે 2024ની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને સત્તામાં આવ્યું હતું.છત્રપતિ સંભાજીનગરના વૈજાપુર તાલુકામાં રામગીરી મહારાજ દ્વારા આયોજિત…
- આમચી મુંબઈ
કોલ્હાપુર નજીક ‘માધુરી’ માટે પુનર્વસન કેન્દ્રનો વનતારાનો પ્રસ્તાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જામનગર સ્થિત પશુ પુનર્વસન કેન્દ્ર, વનતારાએ બુધવારે મહારાષ્ટ્ર સરકાર અને જૈન મઠ સાથે ગાઢ સંકલનમાં કામ કરીને હાથણી માધુરી (જેને મહાદેવી પણ કહેવાય છે) માટે કોલ્હાપુર જિલ્લાના નંદની ખાતે સેટેલાઇટ પુનર્વસન કેન્દ્ર સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મુખ્ય…
- આમચી મુંબઈ
આરે-જેવીએલઆર મેટ્રોને જંગલ ઉપરથી ફિલ્મ સિટી સુધી રોપવે મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) એ મેટ્રો લાઇન 3 પર આરે સ્ટેશન અને ગોરેગાંવમાં ફિલ્મ સિટી વચ્ચે રોપવે કનેક્ટિવિટીનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP) સુધી લંબાવવાની શક્યતા છે.આ પહેલનો હેતુ મુંબઈના સૌથી…