- મહારાષ્ટ્ર
હિન્દી-મરાઠી વિવાદ: શું 16 ભાષા શીખનારા સંભાજી મહારાજ મૂર્ખ હતા: શિંદેસેનાના વિધાનસભ્યનો સવાલ
છત્રપતિ સંભાજીનગર: એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે છત્રપતિ સંભાજી મહારાજની સુપ્રસિદ્ધ બહુભાષી પ્રતિષ્ઠાને ટાંકીને ઉદ્ધવ અને રાજ ઠાકરે પર હિન્દી અને રાજ્યની શાળાઓમાં ત્રણ ભાષા નીતિના ઉગ્ર વિરોધ માટે હુમલો કર્યો હતો. ઠાકરે પિતરાઈ ભાઈઓએ શનિવારે મુંબઈમાં…
- આમચી મુંબઈ
શિવસેના-એનસીપીના ચાર પ્રધાનોના અંગત સચિવોની બદલી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)એ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચાર પ્રધાનોના અંગત સચિવો (પીએ)ને તેમના મૂળ વિભાગોમાં ટ્રાન્સફર કર્યા છે, કેમ કે તેમની નિમણૂંક મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા…
- આમચી મુંબઈ
રાજે મરાઠી ઉદ્ધવ માટે સત્તા માટે વાત કરી: ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે રાજ ઠાકરે મરાઠીઓના હિતમાં બોલ્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ શાળાઓમાં હિન્દી શીખવવાના મુદ્દા પર સરકારની પીછેહઠની ઉજવણી કરવા માટે પિતરાઈ ભાઈઓની રેલીમાં સત્તા ગુમાવવા બદલ પોતાની નિરાશા…
- આમચી મુંબઈ
પિતરાઈ ભાઈઓની સંયુક્ત રેલી ‘જેહાદી અને હિન્દુ વિરોધી મેળાવડો’: ભાજપના પ્રધાન…
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ મુંબઈમાં ઠાકરે પિતરાઈ ભાઈઓ – ઉદ્ધવ અને રાજ – ની સંયુક્ત રેલી પર પ્રહારો કર્યા હતા અને તેને સમાજને વિભાજીત કરવા અને રાજ્યને નબળું પાડવાના હેતુથી ‘જેહાદી અને હિન્દુ વિરોધી મેળાવડો’ ગણાવ્યો હતો.રેલીના એક દિવસ…
- આમચી મુંબઈ
પરિવારિક પુન:મિલન સંયુક્ત રેલી રાજકીય નસીબને પુનજીર્વિત કરવાનો પ્રયાસ: ભાજપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભાજપના નેતાઓએ શનિવારે કહ્યું કે ઉદ્ધવ અને રાજ ઠાકરેની મુંબઈમાં યોજાયેલી સંયુક્ત રેલી તેમના રાજકીય નસીબને પુનજીર્વિત કરવા અને પાલિકા ચૂંટણીઓ પહેલાં ખોવાયેલી જમીન પાછી મેળવવાનો ‘પ્રયાસ’ હતો અને ઉમેર્યું હતું કે આ કાર્યક્રમ ‘પરિવારિક પુન:મિલન’…
- આમચી મુંબઈ
આગામી દિવસોમાં પણ મરાઠી મુદ્દે હુમલા ચાલુ રહેશે એવી ઉદ્ધવની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે તેઓ અને મનસે વડા રાજ ઠાકરે એક થવા માટે ભેગા આવ્યા છે કારણ કે મરાઠી ઓળખ અને હિન્દી ભાષાના ‘લાદવાના’ મુદ્દે બે દાયકા પછી પિતરાઈ ભાઈઓએ પહેલી વાર…
- આમચી મુંબઈ
હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શાળામાં પહેલા ધોરણથી હિન્દી ભાષા ‘લાદવા’ સંબંધી સરકારના જીઆર પાછા ખેંચવાનું શ્રેય લેવા માટે ઉદ્ધવ અને રાજ ઠાકરેએ સંયુક્ત રેલીનું આયોજન કર્યા પછી, કોંગ્રેસે બંને પિતરાઈ ભાઈઓને યાદ અપાવ્યું હતું કે રાજ્યભરના વિવિધ વર્ગો દ્વારા સરકારના આ…
- આમચી મુંબઈ
‘બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું’: રાજ ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણના અત્યંત મહત્ત્વના દિવસે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ સંયુક્ત રેલીને સંબોધી હતી અને આ પ્રસંગે પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથેની સંયુક્ત રેલીમાં બોલતા, મનસેના વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના ભાજપના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક એવી…
- આમચી મુંબઈ
બોરીવલીમાં ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટને જમીન ટ્રાન્સફર કાયદેસર: બાવનકુળે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે બોરીવલીમાં ખાનગી ટ્રસ્ટ ખાદી ગ્રામોદ્યોગ એસોસિએશન (કોરા કેન્દ્ર)ને જમીન ફાળવણીની સમગ્ર પ્રક્રિયા કાયદેસર હતી અને તેમાં નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. આ મુદ્દો શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ…
- મહારાષ્ટ્ર
જય ગુજરાત બોલવા પર એકનાથ શિંદેનો ખુલાસો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં જય ગુજરાતનો નારો લગાવવા બદલ વિપક્ષોની ટીકાનો ભોગ બની રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સમગ્ર પ્રકરણે ખુલાસો કરતાં કહ્યું હતું કે પુણેમાં જે કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર હતા, જેઓ…