- આમચી મુંબઈ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંજય રાઉતને કહ્યું ‘ગેટ વેલ સૂન’…
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતને ઝડપથી સારા થવાની અને સારા આરોગ્યની શુભકામના આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે બે મહિના સુધી આરોગ્યના કારણસર જાહેર જીવનથી બે મહિનાનો અવકાશ લેવાની જાહેરાત કરી…
- આમચી મુંબઈ

રોહિત આર્ય કેસ: મહારાષ્ટ્ર સરકારે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા 2 કરોડના દાવાને નકારી કાઢ્યો…
પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા આર્યએ અગાઉ એક વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે રાજ્યએ તેમની કંપનીના નાગરી સ્વચ્છતા પહેલના કાર્ય માટે તેમને બે કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા રોહિત આર્ય દ્વારા કરવામાં આવેલા…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે માટે માઠા સમાચાર: સંજય રાઉત ગંભીર બીમાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું જલ્દી સ્વસ્થ થઈશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજ્યમાં રાજકીય વાતાવરણ હાલમાં ગરમાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) માટે એક માઠા સમાચાર આવ્યા છે. પક્ષવતી મજબૂત રીતે મોરચો લડી રહેલા…
- આમચી મુંબઈ

જૂન 2026 સુધીમાં કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવશે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાગપુરમાં ખેડૂતો દ્વારા કૃષિ લોન માફીની માગણી સાથે ત્રણ દિવસ સુધી ચાલેલા વિશાળ વિરોધ પ્રદર્શન બાદ, મહાયુતિ સરકારે ગુરુવારે તેમને ખાતરી આપી હતી કે 30 જૂન, 2026 સુધીમાં કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવશે. ગુરુવારે મોડી સાંજે…
- આમચી મુંબઈ

ભાજપની મુંબઈ પાલિકા માટે નવી વ્યૂહરચના મુંબઈગરાના મંતવ્યો જાણવાની ઝુંબેશ આદરી
મુંબઈ: કેન્દ્ર અને રાજ્ય પછી હવે મુંબઈ મહાનગરપાલિકામાં પણ પોતાની સત્તા સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે મુંબઈગરા પાલિકા વહીવટીતંત્ર પાસેથી લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવા માગે ચે અને આ અંગે તેમણે એક સર્વેક્ષણ પણ હાથ ધર્યું હોવાનું…
- આમચી મુંબઈ

સરકાર કૃષિ લોનમાફી આપશે, પરંતુ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ લાભ મળશે: બાવનકુળે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ચોક્કસપણે કૃષિ લોનમાફી યોજના લાગુ કરશે, પરંતુ એ પહેલાં સુનિશ્ર્ચિત કરવામાં આવશે કે તેનો લાભ સાચા અને પાત્ર ખેડૂતોને મળે.તેમણે કહ્યું હતું કે સરકાર ઉતાવળમાં લોન…
- આમચી મુંબઈ

મતદાર યાદીમાં ‘અનિયમિતતા’ સામે ઠાકરે ભાઈઓ અને શરદ પવાર વિપક્ષની વિરોધ રેલીનું નેતૃત્વ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી)ના સુપ્રીમો શરદ પવાર અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિત મહા વિકાસ આઘાડીના સાથી પક્ષોના ટોચના નેતાઓ મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ સામે મુંબઈમાં વિપક્ષના પહેલી નવેમ્બરની વિરોધ રેલીનું નેતૃત્વ…
- મહારાષ્ટ્ર

ખેડૂતોના વિરોધ સ્થળેથી જરાંગે-પાટીલની સરકારને ચેતવણી
ખેડૂત નેતાઓ મુંબઈ આવવા રવાના થયા બાદ મરાઠા કાર્યકર્તાએ મંચ પર આવીને આંદોલનકારીઓને સરકારને સાણસામાં લેવાની હાકલ કરીનાગપુર: ખેડૂતોને સંપૂર્ણ લોન માફી અને લોનમાફીની માગણી સાથે વર્ધા રોડ પર આવેલા પરસોડી ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. બુધવારે રાતે ફોન…
- આમચી મુંબઈ

‘મેં પોતે અપહરણકર્તા રોહિત આર્યાને ચેક દ્વારા પૈસા આપ્યા હતા’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પવઈમાં એક સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવવાના કેસમાં હવે એક મોટો ખુલાસો થઈ રહ્યો છે. આરોપી રોહિત આર્યાએ આરોપ લગાવ્યો હતો કે તેને સરકાર તરફથી બે કરોડ રૂપિયા મળ્યા નથી. આ માટે, જ્યારે ભૂતપૂર્વ પ્રધાન દીપક…









