- આમચી મુંબઈ
બચ્ચુ કડુનું ભૂખ હડતાળ આંદોલન સ્થગિત! મહાયુતિ સરકારે ત્રણ આશ્વાસન આપ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ ખેડૂતોની લોન માફી સહિતની 17 વિવિધ માગણીઓ માટે શરૂ કરેલી ભૂખહડતાળ આખરે પાછી ખેંચી છે. મહાયુતિ સરકારે તેમના આંદોલનની નોંધ લીધી હતી અને બચ્ચુ કડુને લેખિત ખાતરી આપી. તે પછી બચ્ચુ…
- આમચી મુંબઈ
કુણાલ કામરા સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુણાલ કામરા ફરી એક વાર મુશ્કેલીમાં મુકાયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને નિશાન બનાવતા તેમના પેરોડી ગીતના મુદ્દે હવે તેમની સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ થવાની તૈયારીમાં છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે માહિતી આપી…
- મહારાષ્ટ્ર
મુંબઈ મેટ્રોપોલિટન રિજન બનશે વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર પાંચ વિદેશી યુનિવર્સિટીઓને એલઓઈ આપવામાં આવ્યા છે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજનને વૈશ્વિક શિક્ષણ કેન્દ્ર તરીકે ઉભારવા માટે નવી મુંબઈમાં 250 એકરના પ્લોટ પર પાંચ વિદેશી યુનિવર્સિટીઓ કેમ્પસ સ્થાપશે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું.દિવસ દરમિયાન, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) તરફથી લેટર્સ…
- મહારાષ્ટ્ર
જો તમે કૃષિ લોન માફ ન કરી શકો તો ખુરશી છોડી દો: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર જો કૃષિ લોન માફીના પોતાના વચનો પૂરા ન કરી શકે અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયા ન આપી શકે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ, એવા શબ્દોમાં રાજ્ય કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે શનિવારે જણાવ્યું હતું.કમોસમી…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શરદ પવારની એનસીપી પાસે ગઠબંધન માટે અજિત પવારનો વિકલ્પ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શરદ પવારની એનસીપી અને અજિત પવારની એનસીપીએ અલગ-અલગ સ્થાપના દિનના કાર્યક્રમો યોજ્યા હોવા છતાં બંને જૂથો ફરીથી એક સાથે આવશે તેવી ચર્ચાઓ હજી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીકના…
- આમચી મુંબઈ
બધી લોકલ એસી બનાવવાનો સરકારનો માસ્ટર પ્લાન, પરંતુ શક્ય જણાતું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જણાવ્યું હતું કે ’સરકાર પાસે એસી ટ્રેનો પૂરી પાડવાનો માસ્ટર પ્લાન છે અને તે પણ ભાડામાં વધારો કર્યા વિના’. રાજ્ય સરકારના માસ્ટર પ્લાન વિશે હજુ સુધી કોઈને ખબર નથી. મુંબઈ લોકલ ફ્લીટમાં…
- આમચી મુંબઈ
રાજ ઠાકરે માટે ઉદ્ધવ કે એકનાથ શિંદે કરતાં ભાજપ વધુ સારો વિકલ્પ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મનસે પ્રમુખ રાજ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અચાનક અને અણધારી મુલાકાત બાદ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે. કારણ કે એક તરફ, જ્યારે કાર્યકરોમાં રાજ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી…
- આમચી મુંબઈ
કલ્યાણ અને કુર્લા વચ્ચેના પાંચમા અને છઠ્ઠા ટ્રેકનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુસાફરો લોકલ સેવાઓ વધારવાની માંગ કરતા જ મધ્ય રેલ્વે વહીવટીતંત્ર તેમને આકરા શબ્દોમાં કહીને મુશ્કેલી આપે છે કે ‘છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ’ (સીએસએમટી)માં જગ્યા નથી અને પાંચમો અને છઠ્ઠો ટ્રેક પણ નથી. જોકે, રેલવે વહીવટીતંત્ર કલ્યાણ અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર સરકારે ગુરુવારે લંડન જનારી એરઈન્ડિયાની ફ્લાઈટના અકસ્માતગ્રસ્તોના પરિવારજનોની સહાય માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ પણ વાંચો - પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય… ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મંત્રાલય દ્વારા ત્રણ હેલ્પલાઈન નંબર…
- મહારાષ્ટ્ર
અમદાવાદ વિમાન દુર્ઘટના: સવારે પુત્રી સાથે વાત કરી, હવે તેના અને પરિવારના 2 સભ્યો વિશે કોઈ જાણકારી નથી: નાગપુરની વ્યક્તિની ફરિયાદ
નાગપુર: નાગપુર સ્થિત એક વ્યક્તિએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેની પુત્રી, તેનો દોઢ વર્ષનો પુત્ર અને તેની સાસુ લંડન જતી દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા જે બપોરે અમદાવાદ શહેરમાં ક્રેશ થઈ હતી. એક સમાચાર સંસ્થાને મનીષ કામદારે જણાવ્યું હતું કે તેમણે…