- આમચી મુંબઈ
હિન્દી-મરાઠી વિવાદ: માશેલકર સમિતિનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મરાઠી ભાષા ખાતાના પ્રધાન ઉદય સામંતે સોમવારે જણાવ્યું હતું કે સરકાર રાજ્યની શાળાઓમાં પહેલા ધોરણથી ફરજિયાત ત્રીજી ભાષા તરીકે હિન્દીને ભલામણ કરનારા માશેલકર સમિતિના અહેવાલને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મરાઠી ભાષા વિભાગની પૂરક માગણીઓ પરની ચર્ચા…
- આમચી મુંબઈ
સેના યુબીટી અને મનસે મરાઠી પ્રેમ માટે નહીં, પરંતુ બીએમસી કબજે કરવા માટે ભેગા થઈ રહ્યા છે: સરનાઈક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના પ્રધાન પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે, લોકો સમજદાર છે કે શિવસેના (યુબીટી) અને મનસેનું ભેગા થવાનું કારણ મરાઠી લોકોનું હિત નહીં, મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવવાની લાલસા છે.સરનાઈકે રવિવારે એમ પણ કહ્યું હતું કે…
- નેશનલ
‘બિહાર આવો..’ નિશિકાંત દુબેનો પડકાર, ઉદ્ધવ ઠાકરેએ તેમને ‘હાયના’ કહ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મનસેના વડા રાજ ઠાકરેને બિહાર આવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો રાજ ઠાકરેમાં એટલી હિંમત હોય તો તેમણે બિહાર આવીને…
- આમચી મુંબઈ
બંને ઠાકરેની સંયુક્ત સભા પછી ઊભા થયા પાંચ સવાલ: મહારાષ્ટ્રને ક્યારે મળશે જવાબ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ખેંચનાર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત સભા શનિવારે યોજાઈ ગઈ, 20 વર્ષ પછી ઠાકરે ભાઈઓ ભેગા થયા હતા. તેથી, આ બેઠકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ બેઠક પૂરી થઈ ગયા બાદ હવે રાજ્યના…
- મહારાષ્ટ્ર
ફડણવીસે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ની પૂજા કરી, ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
પંઢરપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પંઢરપુરમાં ‘આષાઢી એકાદશી’ નિમિત્તે મહાપૂજા કરી હતી અને ખેડૂતોની સમૃદ્ધિ અને રાજ્યમાંથી તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ માગ્યા હતા. લાંબા સમયથી ચાલતી પરંપરા મુજબ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દર વર્ષે અષાઢી…
- આમચી મુંબઈ
ભાજપ નેતા ગિરીશ મહાજનનો દાવો, શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો મારા સંપર્કમાં છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને રવિવારે એવો દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી)ના અનેક સાંસદો અને વિધાનસભ્યો તેમના સંપર્કમાં છે, કેમ કે લોકોને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ પર વિશ્ર્વાસ નથી. રાજ્યમાં ત્રિભાષા નીતિના અમલ અંગેના…
- આમચી મુંબઈ
મરાઠી ભાષા અને સંસ્કૃતિને દૂર દૂર સુધી ગુંજવા દો: અજિત પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે ‘અષાઢી એકાદશી’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી અને મરાઠી ભાષા અને સંસ્કૃતિનો દૂર દૂર સુધી ફેલાવો કરવા હાકલ કરી હતી. પોતાના સંદેશમાં, પવારે સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં વાર્ષિક ‘વારી’ (તીર્થયાત્રા)નું વર્ણન કર્યું…
- આમચી મુંબઈ
ભાજપના નેતાએ હિન્દીભાષી લોકો પરના હુમલાની નિંદા કરી, પહલગામ હુમલા સાથે સરખાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને તેમના ધર્મના આધારે નિશાન બનાવ્યા હતા, પરંતુ રાજ્યમાં ભાષાકીય આધાર પર લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જે નિરાશાજનક છે, એમ મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે રવિવારે કહ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે,…
- આમચી મુંબઈ
ધારાવી પુન:વિકાસ પ્રોજેક્ટ :અદાણીની આગેવાની હેઠળના એસપીવીએ આક્સા માલવણી જમીન માટે પર્યાવરણીય ટીઓઆર(સંદર્ભની શરતો) અરજી દાખલ કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહત્વાકાંક્ષી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરફના એક મહત્વપૂર્ણ પ્રક્રિયાગત પગલામાં, મહારાષ્ટ્ર સરકાર અને અદાણી ગ્રુપની આગેવાની હેઠળના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ- એસપીવી દ્વારા, પ્રોજેક્ટનો અમલ કરતી કંપનીએ ધારાવીના અયોગ્ય ઝૂંપડપટ્ટીવાસીઓના પુનર્વસન માટે ફાળવવામાં આવેલા પ્લોટ પૈકીના એક આક્સા-માલવણીની જમીન…