- મહારાષ્ટ્ર
દોષીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધો: સપકાળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે સોમવારે પુણે જિલ્લામાં એક દિવસ પહેલા પુલ ધરાશાયી થવાના બનાવની ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી અને પૂછ્યું હતું કે જો તે અસુરક્ષિત હતો તો તેને જાહેર જનતા માટે કેમ ખુલ્લો રાખવામાં…
- મહારાષ્ટ્ર
કલેક્ટરે ઈન્દ્રાયણી નદીના પુલને ખતરનાક જાહેર કર્યો હતો, સ્થાનિકોએ ચેતવણીનાં બોર્ડ પણ લગાવ્યા હતા: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પુણે જિલ્લાના માવળ તાલુકામાં ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત કુંડમાલા પુલ તૂટી પડવાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા આ માળખું ‘ખતરનાક’ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું…
- આમચી મુંબઈ
મુમ્બ્રા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને નોકરી આપો: શિવસેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે મુમ્બ્રા લોકલ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને સરકાર ઘાયલોની સહાય અને સારવારનો ખર્ચ 50,000 રૂપિયાથી બે લાખ રૂપિયા સુધી ઉઠાવી લેશે. જોકે, ફક્ત આર્થિક સહાય આપવાને…
- આમચી મુંબઈ
વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ એસટી બસ પાસ મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના વિવિધ ભાગોમાં શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને સીધા તેમની શાળાઓમાં એસટી પાસનું વિતરણ કરવામાં આવશે, એવો આદેશ પરિવહન પ્રધાન અને એસટી નિગમના અધ્યક્ષ પ્રતાપ સરનાઇકે સ્થાનિક એસટી વહીવટીતંત્રને આપ્યો છે. નવા શૈક્ષણિક વર્ષની પ્રથમ…
- આમચી મુંબઈ
શિવસેનામાં ભાગલા પાછળ રશ્મિ વહિની, ઉદ્ધવ ઠાકરે: શિંદ સેનાના પ્રધાનનો ગંભીર આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 2022માં શિવસેનામાં એકનાથ શિંદેએ જે બળવો કર્યો તે શિવસેનાના ઈતિહાસમાં સૌથી મોટો બળવો તરીકે નોંધાયો છે. એકનાથ શિંદેએ શિવસેના છોડી ન હતી, પરંતુ શિવસેનાને લઈને સીધા ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો. એકનાથ શિંદે નારાજ હતા કે ઉદ્ધવ…
- મહારાષ્ટ્ર
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં ભાજપ-આરએસએસ સંકલન બેઠકમાં હાજરી આપી
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે નાગપુરમાં વિદર્ભના ભાજપ અને આરએસએસના પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓની સંકલન બેઠકમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદર્ભ પ્રાંત સંઘચાલક, વિદર્ભ પ્રાંત સહચાલક, નાગપુર મહાનગર સંઘચાલક અને સંઘ…
- આમચી મુંબઈ
પક્ષ બદલવા માટે નાણાકીય લાલચમાં ન ફસાઓ, એક રહો: ઉદ્ધવની પક્ષના કાર્યકરોને હાકલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (યુબીટી)ના કાર્યકર્તાઓને પક્ષ બદલવા માટે નાણાકીય ઓફરોનો પ્રતિકાર કરવા અપીલ કરી હતી અને બીએમસી સહિત આગામી સ્થાનિક અને મહાનગરપાલિકાની ચૂંટણીઓે પહેલાં મુંબઈના હિત માટે એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કોર્પોરેટ હિત માટે પાર્ટીનું…
- આમચી મુંબઈ
અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમરાવતી જિલ્લામાં ભૂખ હડતાળ પર ઉતરેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુના સમર્થકોએ શનિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ભાષણમાં હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.આ ઘટના ત્યારે બની જ્યારે પવાર પુણેના સ્વારગેટ…
- મહારાષ્ટ્ર
ભાજપે 2024ના વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં ક્યારેય કૃષિ લોનમાફીનું વચન આપ્યું જ નથી: ભાજપના પ્રધાન
મુંબઈ: એક તરફ રાજ્યમાં ખેડૂતોને લોનમાફી આપવાની માગણી જોર પકડી રહી છે ત્યારે ભાજપના અગ્રણી નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અત્યંત નજીકના ગણાતા નેતાએ એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ક્યારેય લોનમાફીનું વચન આપ્યું જ નહોતું.…
- મહારાષ્ટ્ર
પુણેમાં કોવિડ નિયંત્રણમાં, વૃદ્ધોને ભીડવાળી જગ્યાઓ ટાળવાની વિનંતી: અજિત પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે કહ્યું હતું કે પુણે જિલ્લામાં કોવિડ-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.પુણેના પાલક પ્રધાન પવારે અધિકારીઓ સાથે કોરોના સંબંધી બેઠક યોજી હતી.આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ…