- આમચી મુંબઈ
વારસો પાછો મેળવ્યો: મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલેની તલવાર લંડનથી મુંબઈ પહોંચશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરનારા પ્રખ્યાત મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલે પ્રથમની પ્રતિષ્ઠિત તલવાર 18 ઓગસ્ટે લંડનથી મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે સોમવારે લંડનમાં તલવારનો કબજો લીધો હતો, જે મહારાષ્ટ્ર સરકારે હરાજીમાં…
- આમચી મુંબઈ
થાણેમાં એનસીપી (એસપી)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ચૂંટણી પંચના પ્રતીકની પ્રતિકૃતિ સળગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના કાર્યકરોએ મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડના નેતૃત્વમાં સોમવારે થાણે શહેરમાં પાર્ટી કાર્યાલયની બહાર ચૂંટણી પંચ (ઈસી)ના પ્રતીકની પ્રતિકાત્મક નનામી સળગાવી હતી. પાર્ટીના ઘણા વરિષ્ઠ કાર્યકરો અને કાર્યકરોએ ભાગ લેનારા વિરોધ પ્રદર્શન દરમિયાન, વિપક્ષ એનસીપી (એસપી)એ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો, તેથી લોકોએ ઘરે બેસાડ્યા: દેવેન્દ્ર ફડણવીસનો ઉદ્ધવને જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જન આક્રોશ યાત્રા દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મને તેમની દયા આવે છે. તેમણે ફડણવીસને ચોરોના વડા પણ ગણાવ્યા હતા. ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટી એમ પણ કહ્યું હતું. આ વિશે…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન ફડણવીસ ‘ભ્રષ્ટ’ પ્રધાનોને બચાવી રહ્યા છે: ઉદ્ધવ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર તેમના પ્રધાનમંડળમાં રહેલા ભ્રષ્ટ પ્રધાનોને ‘બચાવવા’નો આરોપ લગાવ્યો અને એવો દાવો કર્યો હતો કે શાસક મહાયુતિએ રાજ્યને વિકાસમાં છેલ્લા સ્થાને અને ભ્રષ્ટાચારમાં ટોચ પર ધકેલી…
- આમચી મુંબઈ
ભાજપે ચૂંટણી પ્રક્રિયા ‘લૂંટી’, લોકશાહીનો નાશ કરવાની યુક્તિ: સપકાળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે સોમવારે સત્તાધારી ભાજપ પર મત ચોરી દ્વારા ‘ચૂંટણી પ્રક્રિયા લૂંટવાનો’ આરોપ લગાવ્યો હતો અને એવી ટીકા કરી હતી કે આ તો દેશમાં ‘લોકશાહીનો નાશ’ કરવાની યુક્તિ છે.લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા…
- આમચી મુંબઈ
અંગારકી ચતુર્થી પર સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ વ્યવસ્થા, આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંગારકી ચતુર્થી નિમિત્તે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડશે. મંદિર પ્રશાસને દર્શન અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સવારે 3.15 વાગ્યે મહાપૂજા પછી, દિવસભર ભજન અને વિશેષ પૂજા થશે. ભક્તોની સુરક્ષા માટે, મંદિરમાં…
- મહારાષ્ટ્ર
દિલ્હીમાં ‘અપમાન’ બાદ ઉદ્ધવ ઠાકરે ઇન્ડિ ગઠબંધન છોડશે? મહારાષ્ટ્રમાં નવા સમીકરણના સંકેત
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે શિવસેના (યુબીટી) ઇન્ડિ ગઠબંધનથી અલગ થવાની તૈયારી કરી રહી છે, જેના પછી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી…
- આમચી મુંબઈ
શું ભાજપ સરકાર કોંગ્રેસના પ્રવક્તાની ન્યાયાધીશ તરીકે ભલામણ કરશે: ગાડગીળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના નેતા અનંત ગાડગીળે એવો સવાલ કર્યો હતો કે શું ભાજપ સરકાર ક્યારેય તેમના (કોંગ્રેસ) પક્ષના પ્રવક્તાને હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરશે?સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા વકીલ અને ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા આરતી સાઠેને…
- મહારાષ્ટ્ર
ગડકરીને હરાવવાનું કાવતરું ઘડાયું હતું: જીતેન્દ્ર આવ્હાડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર ટીકા કરી રહ્યા છે, જેમાં મતદાનમાં ગોટાળાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ ઝુંબેશને મજબૂત બનાવવા માટે, રાહુલે રવિવારે એક વેબસાઇટ લોન્ચ કરતી વખતે મિસ્ડ કોલ માટેનો…
- મહારાષ્ટ્ર
ગડકરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો, નિકાસ વધારવાની આવશ્યકતા વ્યક્ત કરી
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે કહ્યું હતું કે આજના વિશ્ર્વમાં જે દેશો ‘દાદાગીરી’ (ગુંડાગીરી) કરી રહ્યા છે તે આવું કરી શકે છે કારણ કે તેઓ આર્થિક રીતે મજબૂત છે અને તેમની પાસે ટેકનોલોજી છે.શનિવારે અહીં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ…