- આમચી મુંબઈ
કબૂતરખાનાઓને સુપ્રીમ કોર્ટમાં રક્ષણ નહીં: સરકાર હવે શું કરશે? ફડણવીસે કબૂતરોના રક્ષણની યોજના જાહેર કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટે કબૂતરખાનાઓ બંધ કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ સંદર્ભમાં અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર હવે શું કરશે? એવી ઈંતેજારી બઘાને થઈ રહી છે, ખાસ કરીને અબોલ કબૂતરની ચિંતા થાય છે.મુંબઈ મ્યુનિસિપલ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ: ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેમ થાય તે બતાવ્યું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ભાજપના એક નેતાનો ઉલ્લેખ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. ભાજપના નેતાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે જ્યારે અમારી પાર્ટી ભાજપ સાથે ગઠબંધનમાં હતી, ત્યારે ભાજપના એક નેતાએ…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની લાતુર જિલ્લા પરિષદ વિસ્તારમાં સ્થાપિત પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે સોમવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગળગળા થઈ જતાં પંકજા મુંડેએ કહ્યું હતું કે આજે, મારા પિતા, આપણા…
- આમચી મુંબઈ
વારસો પાછો મેળવ્યો: મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલેની તલવાર લંડનથી મુંબઈ પહોંચશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરનારા પ્રખ્યાત મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલે પ્રથમની પ્રતિષ્ઠિત તલવાર 18 ઓગસ્ટે લંડનથી મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે સોમવારે લંડનમાં તલવારનો કબજો લીધો હતો, જે મહારાષ્ટ્ર સરકારે હરાજીમાં…
- આમચી મુંબઈ
થાણેમાં એનસીપી (એસપી)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ચૂંટણી પંચના પ્રતીકની પ્રતિકૃતિ સળગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના કાર્યકરોએ મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડના નેતૃત્વમાં સોમવારે થાણે શહેરમાં પાર્ટી કાર્યાલયની બહાર ચૂંટણી પંચ (ઈસી)ના પ્રતીકની પ્રતિકાત્મક નનામી સળગાવી હતી. પાર્ટીના ઘણા વરિષ્ઠ કાર્યકરો અને કાર્યકરોએ ભાગ લેનારા વિરોધ પ્રદર્શન દરમિયાન, વિપક્ષ એનસીપી (એસપી)એ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો, તેથી લોકોએ ઘરે બેસાડ્યા: દેવેન્દ્ર ફડણવીસનો ઉદ્ધવને જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જન આક્રોશ યાત્રા દરમિયાન, ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે મને તેમની દયા આવે છે. તેમણે ફડણવીસને ચોરોના વડા પણ ગણાવ્યા હતા. ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટી એમ પણ કહ્યું હતું. આ વિશે…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન ફડણવીસ ‘ભ્રષ્ટ’ પ્રધાનોને બચાવી રહ્યા છે: ઉદ્ધવ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર તેમના પ્રધાનમંડળમાં રહેલા ભ્રષ્ટ પ્રધાનોને ‘બચાવવા’નો આરોપ લગાવ્યો અને એવો દાવો કર્યો હતો કે શાસક મહાયુતિએ રાજ્યને વિકાસમાં છેલ્લા સ્થાને અને ભ્રષ્ટાચારમાં ટોચ પર ધકેલી…
- આમચી મુંબઈ
ભાજપે ચૂંટણી પ્રક્રિયા ‘લૂંટી’, લોકશાહીનો નાશ કરવાની યુક્તિ: સપકાળ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે સોમવારે સત્તાધારી ભાજપ પર મત ચોરી દ્વારા ‘ચૂંટણી પ્રક્રિયા લૂંટવાનો’ આરોપ લગાવ્યો હતો અને એવી ટીકા કરી હતી કે આ તો દેશમાં ‘લોકશાહીનો નાશ’ કરવાની યુક્તિ છે.લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા…
- આમચી મુંબઈ
અંગારકી ચતુર્થી પર સિદ્ધિવિનાયક મંદિરમાં ખાસ વ્યવસ્થા, આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંગારકી ચતુર્થી નિમિત્તે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડશે. મંદિર પ્રશાસને દર્શન અને સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સવારે 3.15 વાગ્યે મહાપૂજા પછી, દિવસભર ભજન અને વિશેષ પૂજા થશે. ભક્તોની સુરક્ષા માટે, મંદિરમાં…
- મહારાષ્ટ્ર
દિલ્હીમાં ‘અપમાન’ બાદ ઉદ્ધવ ઠાકરે ઇન્ડિ ગઠબંધન છોડશે? મહારાષ્ટ્રમાં નવા સમીકરણના સંકેત
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલના સંકેતો જોવા મળી રહ્યા છે. એવી ચર્ચા ચાલી રહી છે કે શિવસેના (યુબીટી) ઇન્ડિ ગઠબંધનથી અલગ થવાની તૈયારી કરી રહી છે, જેના પછી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી…