- મહારાષ્ટ્ર

સોલાપુરમાં ચાર વિધાનસભ્યોને કારણે ભાજપ-એનસીપી વચ્ચે સંબંધો બગડશે?
અજિત પવારે પોતાના ખાસ માણસને મોકલ્યા ડેમેજ ક્ધટ્રોલ માટે: ભાજપની શત પ્રતિશત ઝુંબેશની તૈયારી હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. સોલાપુરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપીને મોટો ઝટકો લાગવાની…
- આમચી મુંબઈ

‘જે વોર્ડમાં અમારી તાકાત છે તે છોડીશું નહીં,’ કાર્યકરોની સ્પષ્ટ વાત
મુંબઈ: થાણેની જેમ જ મુંબઈમાં પણ હવે ભાજપના કાર્યકર્તાઓ આક્રમક બની રહ્યા છે. એક તરફ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અમિત સાટમ મુંબઈમાં યુતિ અકબંધ રહેશે એવી વાત કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ કાર્યકર્તાઓ અક્કડ વલણ…
- આમચી મુંબઈ

ભાજપનો ‘અબ કી બાર 70 પાર’નો નારો…
થાણેમાં સંઘર્ષ વચ્ચે સિનિયર નેતાનું નિવેદન, અમે યુતિ તોડવા માગતા નથી: વિધાનસભ્ય બોલ્યા અમારી તાકાત વધારે, એકલા લડીશું(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આ વર્ષના અંત પહેલાં લેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે રાજકીય પક્ષો પોતાના ગણિત બેસાડી રહ્યા…
- આમચી મુંબઈ

મહાયુતિમાં 18 મનપામાં ભંગાણ પાક્કું
વિપુલ વૈદ્યમુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગવાનો ઈંતજાર થઈ રહ્યો છે ત્યારે મહાયુતિમાં જ તણાવ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં, ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ગઠબંધનને લઈને શિવસેનામાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ મુખ્યત્વે સ્થાનિક સંસ્થા અને મ્યુનિસિપલ…
- આમચી મુંબઈ

થાણેમાં એલિવેટેડ અને ભૂગર્ભ રોડ નેટવર્ક, ગ્રીન થાણેની સફર: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મુંબઈથી આવનારા ફ્રીવે પરથી ઉતર્યા પછી આનંદનગર-સાકેત-ગાયમુખ-ફાઉન્ટેન હોટેલ સુધી એક એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત, ટીકુજી-ની-વાડીથી બોરીવલી સુધીનો ભૂગર્ભ રોડ બનાવવામાં આવી રહ્યો છે અને આ રોડ ભવિષ્યમાં આ અંતર માત્ર દસથી પંદર મિનિટમાં કાપવામાં…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રનો ‘વિઝન ડોક્યુમેન્ટ-2047’ પીએમના વિકસિત ભારત સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે રાજ્ય 2047 સુધીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પૂર્ણ વિકસિત રાષ્ટ્રને પ્રાપ્ત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે. અહીં ‘વિકસિત મહારાષ્ટ્ર-2047’ સલાહકાર સમિતિની બેઠકને સંબોધતા, ફડણવીસે કહ્યું હતું કે…
- આમચી મુંબઈ

બધા જાણે છે કે નરકાસુર કોણ છે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર સંગીતા ગાયકવાડ શિવસેનામાં જોડાયા. કેટલાક અન્ય નેતાઓ પણ શિવસેનામાં જોડાયા. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ એક સૂચક નિવેદન કર્યું હતું કે તમે જાણો છો કે નરકાસુર કોણ છે અને તેને કેવી રીતે મારવો. ઉદ્ધવ ઠાકરેએ…
- મહારાષ્ટ્ર

શનિવારવાડામાં નમાજનો વિવાદ: મહાયુતિમાં વિખવાદ
પુણે: પુણેના ઐતિહાસિક શનિવારવાડામાં કેટલીક મુસ્લિમ મહિલાઓ દ્વારા નમાજ પઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો જોયા પછી, ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણીએ રવિવારે બપોરે કેટલાક હિન્દુત્વ સંગઠનોના કાર્યકરો સાથે શનિવારવાડામાં દાખલ થઈને મુસ્લિમ મહિલાઓએ…
- આમચી મુંબઈ

વિપક્ષી લવિંગિયા અને સુરસરિયાંને મહાયુતિનો એટમ બોમ્બ ઉડાવી દેશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષ હવે ગમે તેટલા લવિંગિયા અને સુરસુરિયાં ફોડે, અમે તેના પર ધ્યાન આપતા પણ નથી. કારણ કે અમારી મહાયુતિ પાસે એટમ બોમ્બ છે અને જો તે ફૂટશે તો વિપક્ષનું રાજકીય અસ્તિત્વ ફૂંકાઈ જશે, એમ નાયબ મુખ્ય પ્રધાન…
- મહારાષ્ટ્ર

રાજ્ય ચૂંટણી પંચે માગી ‘નગર વિકાસ વિભાગ’ની મદદ: અહિલ્યાનગરની અંતિમ વોર્ડ રચના પ્રકાશિત કરવામાં વિલંબ…
અહિલ્યાનગર: રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદો કરવામાં આવી હતી કે મહાનગરપાલિકાની અંતિમ વોર્ડ રચના સમયમર્યાદા પસાર થયા પછી પણ પ્રકાશિત કરવામાં આવી નથી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને રાજ્ય ચૂંટણી પંચે રાજ્યના નગર વિકાસ વિભાગ પાસેથી રિપોર્ટ માગ્યો છે. રાજ્ય ચૂંટણી પંચે…









