- મહારાષ્ટ્ર
હૈદરાબાદ ગેઝેટ પર વધુ એક વિરોધ મરાઠા સમાજને અપાઈ રહેલા કુણબી પ્રમાણપત્ર સામે કુણબી સમાજ આઝાદ મેદાનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં અનામતનું રાજકારણ હવે એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે. કુણબી સમાજ પોતાના અધિકારોના રક્ષણ માટે આક્રમક બન્યો છે અને મુંબઈમાં સરકારને પોતાની તાકાત બતાવવાની તૈયારી કરી રહ્યો છે. મરાઠા સમુદાયને આપવામાં આવી રહેલા ‘કુણબી પ્રમાણપત્રો’થી…
- આમચી મુંબઈ
એસટીમાં બેરોજગારોને 30,000 રૂપિયાની નોકરી મળશે
મુંબઈ: રાજ્ય પરિવહન નિગમ (એસટી)ના કાફલામાં આઠ હજાર નવી બસો ઉમેરવામાં આવશે. આ કારણે, એસટી નિગમને માનવશક્તિની જરૂર પડશે. આ માટે, કરાર ધોરણે 17,450 ડ્રાઇવર અને સહાયકનાં પદો માટે ભરતી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે અને ટેન્ડર પ્રક્રિયા બીજી ઓક્ટોબરથી શરૂ…
- આમચી મુંબઈ
કાયદો અને વ્યવસ્થાનો અસરકારક અમલ દેશને મહાસત્તા તરફ આગળ લઈ જઈ શકે છે: મુખ્ય પ્રધાન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાયદો અને વ્યવસ્થાનો અસરકારક અમલ દેશને મહાસત્તા તરફ આગળ લઈ જઈ શકે છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખીને ડ્રગ્સ સંબંધિત ગુનાઓ પોલીસ દળ માટે એક પડકાર છે અને આ માટે રાજ્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી છે, એમ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં આદિવાસીઓ હવે વેરાન જમીન ખાનગી સંસ્થાઓને ભાડે આપી શકશે, સરકાર કાયદો લાવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે જણાવ્યું હતું કે રાજ્યના આદિવાસી ખેડૂતો ટૂંક સમયમાં તેમની વેરાન જમીન ખાનગી સંસ્થાઓને ભાડે આપી શકશે, જેનાથી તેઓ વધારાની આવક મેળવી શકશે અને આ અંગે કાયદો લાવવામાં આવશે.જોકે, કોંગ્રેસે એવો આરોપ…
- મહારાષ્ટ્ર
વીએચપીનું ‘ગરબા ફક્ત હિન્દુઓ માટે’નું ફરમાન: બાવનકુળેએ આયોજકોના અધિકારોનું સમર્થન કર્યું, વડેટ્ટીવારે ટીકા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ શનિવારે કહ્યું હતું કે નવરાત્રી નિમિત્તે યોજાતા ‘ગરબા’ કાર્યક્રમોમાં ફક્ત હિન્દુઓને જ પ્રવેશ આપવો જોઈએ અને ઓળખ માટે આયોજકોને પ્રવેશકર્તાઓના આધાર કાર્ડ તપાસવાની સલાહ આપી હતી.મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ…
- મહારાષ્ટ્ર
રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના નવા આરોપો: વિપક્ષે ફડણવીસનું રાજીનામું માગ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નવા આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીઓમાં વ્યાપક અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મત ચોરી’ દ્વારા લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના એક…
- મહારાષ્ટ્ર
થાણે જિલ્લાના ગામડામાં 78 વર્ષે વીજળી પહોંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા શાહપુર તાલુકાના એક અંતરિયાળ ગામડામાં પહેલી વાર વીજળી પહોંચી છે, જેનાથી આઝાદી પછીના 78 વર્ષના અંધકારનો અંત આવ્યો છે અને તેના રહેવાસીઓમાં આનંદની ઉજવણી શરૂ થઈ છે.મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની…
- મહારાષ્ટ્ર
75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓનું મૂલ્યાંકન કરવાનો ‘કોઈ નૈતિક અધિકાર નથી’: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે કહ્યું કે તેઓ પોતે 85 વર્ષની ઉંમરે પણ કામ કરી રહ્યા છે અને તેથી રાજકીય નેતાઓએ 75 વર્ષની ઉંમર પછી નિવૃત્ત થવું જોઈએ કે નહીં તે અંગેની ચર્ચામાં ભાગ લેવાનો…
- મહારાષ્ટ્ર
ત્રિભાષા નીતિ નક્કી કરવા માટે, જનતાના અભિપ્રાયને ધ્યાનમાં લઈશું, વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ ભલામણ કરીશું: સમિતિના અધ્યક્ષ ડો. નરેન્દ્ર જાધવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર દેશમાં એક અગ્રણી રાજ્ય છે. અન્ય રાજ્યો મહારાષ્ટ્રને અનુસરે છે. તેથી ત્રિભાષા નીતિના અમલીકરણ અંગે અમે રાજ્યની એક લાખ આઠ હજાર શાળાઓમાં બે કરોડ 12 લાખ વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ અહેવાલ તૈયાર કરવાનો પ્રયાસ કરીશું, એમ ત્રિભાષા…