- આમચી મુંબઈ
સરકારી કર્મચારી પર હુમલો: ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુને ત્રણ મહિનાની જેલ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારી કર્મચારી પર હુમલો કર્યાના સાત વર્ષ બાદ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુને મંગળવારે અહીંની એક કોર્ટે દોષી ઠેરવીને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી અને નોંધ્યું હતું કે વિધાનસભ્ય હોવાથી તેમને જનતાના સેવક પર હુમલો કરવાનું…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે જણાવ્યું હતું કે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (એનએમઆઈએ) પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને એરપોર્ટ સમયસર પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભારતીય નિકાસ પર 50 ટકા અમેરિકન ટેરિફની…
- આમચી મુંબઈ
ભારત સંશોધન ઇકોસિસ્ટમ પાછળ અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જણાવ્યું હતું કે ભારત સંશોધન ઇકોસિસ્ટમમાં અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. મુંબઈમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને વીડિયો લિંક દ્વારા સંબોધતા વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પોલીસદળમાં 15000 પદ પર ભરતી: રેશનિંગની દુકાનદારોના કમિશનમાં વધારો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં પોલીસદળમાં ભરતી અને રેશનિંગની દુકાનદારોને કમિશન દરમાં વધારા સહિતના ચાર મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણય અંગે માહિતી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસ દળમાં 15 હજાર જગ્યાઓ ભરવામાં આવશેમહારાષ્ટ્ર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર જૂથ ધ્વજ ફરકાવશે, શિવસેનાનું નામ નહીં, એકનાથ શિંદેને આંચકો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના 79મા સ્વતંત્રતા દિને રાજ્યની મહાયુતિમાં સત્તા સંઘર્ષ હોવાનું જોવા મળ્યું હતું. સોમવારે જારી કરાયેલા આદેશ મુજબ, એનસીપીના અદિતિ તટકરે રાયગઢ જિલ્લામાં અને ભાજપના ગિરીશ મહાજન નાશિકમાં ધ્વજ ફરકાવશે.આ બાબત શિંદે સેના માટે મોટો આંચકો માનવામાં આવી…
- આમચી મુંબઈ
કબૂતરખાનાઓને સુપ્રીમ કોર્ટમાં રક્ષણ નહીં: સરકાર હવે શું કરશે? ફડણવીસે કબૂતરોના રક્ષણની યોજના જાહેર કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સુપ્રીમ કોર્ટે કબૂતરખાનાઓ બંધ કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ સંદર્ભમાં અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર હવે શું કરશે? એવી ઈંતેજારી બઘાને થઈ રહી છે, ખાસ કરીને અબોલ કબૂતરની ચિંતા થાય છે.મુંબઈ મ્યુનિસિપલ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ: ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેમ થાય તે બતાવ્યું’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ભાજપના એક નેતાનો ઉલ્લેખ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. ભાજપના નેતાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે જ્યારે અમારી પાર્ટી ભાજપ સાથે ગઠબંધનમાં હતી, ત્યારે ભાજપના એક નેતાએ…
- મહારાષ્ટ્ર
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેર નેતા ગોપીનાથ મુંડેની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની લાતુર જિલ્લા પરિષદ વિસ્તારમાં સ્થાપિત પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે સોમવારે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગળગળા થઈ જતાં પંકજા મુંડેએ કહ્યું હતું કે આજે, મારા પિતા, આપણા…
- આમચી મુંબઈ
વારસો પાછો મેળવ્યો: મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલેની તલવાર લંડનથી મુંબઈ પહોંચશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 18મી સદીમાં મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરનારા પ્રખ્યાત મરાઠા સેનાપતિ રઘુજી ભોંસલે પ્રથમની પ્રતિષ્ઠિત તલવાર 18 ઓગસ્ટે લંડનથી મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે સોમવારે લંડનમાં તલવારનો કબજો લીધો હતો, જે મહારાષ્ટ્ર સરકારે હરાજીમાં…
- આમચી મુંબઈ
થાણેમાં એનસીપી (એસપી)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, ચૂંટણી પંચના પ્રતીકની પ્રતિકૃતિ સળગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના કાર્યકરોએ મહાસચિવ જિતેન્દ્ર આવ્હાડના નેતૃત્વમાં સોમવારે થાણે શહેરમાં પાર્ટી કાર્યાલયની બહાર ચૂંટણી પંચ (ઈસી)ના પ્રતીકની પ્રતિકાત્મક નનામી સળગાવી હતી. પાર્ટીના ઘણા વરિષ્ઠ કાર્યકરો અને કાર્યકરોએ ભાગ લેનારા વિરોધ પ્રદર્શન દરમિયાન, વિપક્ષ એનસીપી (એસપી)એ…