- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર સરકારે ગુરુવારે લંડન જનારી એરઈન્ડિયાની ફ્લાઈટના અકસ્માતગ્રસ્તોના પરિવારજનોની સહાય માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. આ પણ વાંચો - પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય… ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મંત્રાલય દ્વારા ત્રણ હેલ્પલાઈન નંબર…
- મહારાષ્ટ્ર
અમદાવાદ વિમાન દુર્ઘટના: સવારે પુત્રી સાથે વાત કરી, હવે તેના અને પરિવારના 2 સભ્યો વિશે કોઈ જાણકારી નથી: નાગપુરની વ્યક્તિની ફરિયાદ
નાગપુર: નાગપુર સ્થિત એક વ્યક્તિએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેની પુત્રી, તેનો દોઢ વર્ષનો પુત્ર અને તેની સાસુ લંડન જતી દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા જે બપોરે અમદાવાદ શહેરમાં ક્રેશ થઈ હતી. એક સમાચાર સંસ્થાને મનીષ કામદારે જણાવ્યું હતું કે તેમણે…
- આમચી મુંબઈ
રાજ-ફડણવીસની મુલાકાત બાદ શિરસાટે કહ્યું, મનસેએ અમારી સાથે આવવું જોઈએ, સેના (યુબીટી)નો બચાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના કેબિનેટ સભ્ય સંજય શિરસાટે ગુરુવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સાથે હાથ મિલાવવો જોઈએ. તેમની આ ટિપ્પણીઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની…
- આમચી મુંબઈ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના માત્ર નવ મિનિટ પછી ક્રેશ થયું હતું. એવું જાણવા મળ્યું છે કે સાંસદ સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક પણ આ વિમાનમાં ક્રૂ મેમ્બર હતા. અપર્ણા મહાડિક સુનીલ તટકરેની…
- મહારાષ્ટ્ર
મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં એક આશ્ર્ચર્યજનક ઘટનાક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં મનસેના સ્થાપક-પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે રાજ અને તેમના અલગ થયેલા પિતરાઈ ભાઈ…
- મહારાષ્ટ્ર
મહા યુતિમાં ભાજપ પડાવશે ભંગાણ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી મહાનગરપાલિકા/નગરપાલિકાની ચૂંટણી માટે બધા રાજકીય પક્ષો ગણિત બેસાડવાની કવાયતમાં જોડાઈ ગયા છે. આવી સ્થિતિમાં મહાયુતિમા મહાયુદ્ધના ચિહ્નો દેખાય છે. પિપરી ચિચવડ મનપાની ચૂંટણી ચાર સભ્યની સિસ્ટમમાં યોજાશે તે સ્પષ્ટ થયા પછી, ભાજપે ચાર…
- આમચી મુંબઈ
રાજકીય હલચલ ઝડપી બની!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મનસે પ્રમુખ રાજ ઠાકરે હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં મળે તેવી શક્યતા છે. મનસે પ્રમુખ રાજ ઠાકરે તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં પહેલેથી જ ચેક-ઇન કરી ચૂક્યા છે. ત્યારબાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના: બાવનકુળેએ ગેરકાયદે ભંડોળના ડાયવર્ઝનના આરોપો નકાર્યા
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ લાડકી બહેન યોજના માટે ભંડોળના ગેરકાયદે ડાયવર્ઝનના આરોપોને નકારી કાઢ્યા હતા અને નબળા જૂથો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે નાણા વિભાગ પર ગેરકાયદે ભંડોળ ફરીથી ફાળવવાનો આરોપ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયમાં નેશનલ કોમન મોબિલિટી કાર્ડનું અનાવરણ કર્યું
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મંત્રાલયમાં મુંબઈ મેટ્રો રૂટ-3 માટે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી)નું અનાવરણ કર્યું હતું. આ નવી પહેલ દ્વારા સંચાલિત મેટ્રોમાં સીમલેસ મુસાફરી માટે એકીકૃત, સંપર્ક રહિત વિકલ્પ રજૂ કરે છે. આ કાર્યક્રમ મંત્રાલય ખાતે…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)એ ખેતીના મુદ્દાઓ અને અધૂરા વચનોના વિરોધમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કર્યું
છત્રપતિ સંભાજીનગર: વિપક્ષી શિવસેના (યુબીટી)એ બુધવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું જેથી મહાયુતિ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા પાક લોન માફી સહિતનાં વચનો પૂરા કરવામાં ‘નિષ્ફળતા’નો વિરોધ કરવામાં આવ્યો હતો.ભાજપના નેતૃત્વ હેઠળના કારભારમાં અધૂરા વચનોને યાદ…
- 1
- 2