- આમચી મુંબઈ

મતદાન કર્યા પછી આંગળી પરની શાહી કેમ સાફ કરવામાં આવે છે? ચૂંટણી પંચના વાઘમારેનો રમુજી જવાબ…
મુંબઈ: મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે બધે મતદાન ચાલી રહ્યું છે. પરંતુ, પહેલીવાર મતદાન કર્યા પછી શાહી બતાવવાનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે આંગળી પરની શાહી સાફ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. મુંબઈમાં, આંગળી પર લગાવેલી શાહી સાફ કરવામાં આવી રહી છે. ઠાકરે…
- આમચી મુંબઈ

જેમણે આંગળીઓ પરથી શાહી લૂછી નાખી, તેમની સામે કેસ દાખલ કરો: આશિષ શેલાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંગળીઓ પરથી શાહી લૂછી નાખવા અંગે ઘણી ફરિયાદો બહાર આવી રહી છે. ઠાકરે બંધુઓએ પણ તેના પર રાજકારણ શરૂ કરી દીધું છે. પરંતુ સંબંધિત લોકોએ એવું કેમ વિચાર્યું કે તેમની આંગળીઓ પરથી શાહી લૂછી નાખવી જોઈએ? આંગળીઓ…
- આમચી મુંબઈ

મૃત્યુ પછી પણ દુ:ખનો અંત નહીં!, અંતિમયાત્રા રેલવે પુલ પરથી લઈ જવી પડે છે
કુર્લાના મુસ્લિમ નાગરિકો ટકી રહેવા માટે તેમજ અંતિમ યાત્રા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કુર્લા પશ્ર્ચિમમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો તેના મૃતદેહને કુર્લા પૂર્વમાં કબ્રસ્તાનમાં લઈ જવા માટે કોઈ રસ્તો નથી. તેથી, અહીંના લોકોને તેમના પરિવારના સભ્યના મૃતદેહને…
- આમચી મુંબઈ

મુંબઈમાં મતદાન માટે ટ્રાફિકમાં મોટા ફેરફારો, આ રસ્તાઓ બંધ રહેશે
મુંબઈ: રાજ્યની 29 મહાનગર પાલિકાઓ માટે ગુરુવારે મતદાન યોજાશે. આ ચૂંટણીઓ બૃહન્મુંબઈ, થાણે, પુણે, કલ્યાણ-ડોમ્બિવલી, વસઈ-વિરાર સહિત ઘણા મોટા શહેરોમાં યોજાશે. મતદાનના આગલા દિવસથી ઘણા શહેરોમાં મહત્વપૂર્ણ સ્થળોએ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો છે. મુંબઈમાં પણ ઘણા મહત્વપૂર્ણ સ્થળોએ ટ્રાફિકમાં…
- મહારાષ્ટ્ર

ખર્ચમાં વધારાને કારણે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રદ: ફડણવીસ
સરકાર શિંદેને ટાર્ગેટ બનાવી રહી છે: કોંગ્રેસ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ખર્ચમાં તીવ્ર વધારાને કારણે લગભગ 40,000 કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યા છે, જેને પગલે કોંગ્રેસે એવી ટીકા કરી છે કે મુખ્ય…
- આમચી મુંબઈ

વિકાસના દાવાઓ પર રાજ ઠાકરેએ મહાયુતિની મજાક ઉડાવી, મતો માટે લાંચ લેવાનો આરોપ લગાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ સોમવારે શાસક મહાયુતિ પર આકરા પ્રહારો કર્યા હતા કે વિકાસ કરવાના દાવાઓ છતાં, નગરપાલિકાની ચૂંટણીઓમાં મતો માટે પૈસાની ઓફર કરવામાં આવી રહી છે.શિવસેના (યુબીટી) સાથેની સંયુક્ત રેલીમાં, તેમણે કહ્યું હતું કે…
- આમચી મુંબઈ

ચૂંટણી આવતાં જ તેઓ કહે છે કે મુંબઈ ખતરામાં છે: એકનાથ શિંદેનો ઠાકરે ભાઈઓ પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિની શિવાજી પાર્કમાં આયોજિત રેલીમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ અને ઉદ્ધવ ઠાકરેની રેલીની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ ભાઈઓ પોતાના અસ્તિત્વના ડરથી ભેગા થયા છે. અમે કોઈને જવાબ આપવા માટે આ રેલી…
- આમચી મુંબઈ

ફડણવીસે ઠાકરે ભાઈઓના પોલખોલનો પર્દાફાશ કર્યો:
‘મુંબઈ અને મરાઠીઓનું નહીં તમારું અસ્તિત્વ જોખમમાં છે’ એવા શબ્દોમાં ઠાકરેભાઈઓની કરી ટીકા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પર સીધા પ્રહારો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, ફડણવીસે ‘લાવ રે તો વીડિયો’ (એ વીડિયો…
- આમચી મુંબઈ

‘પહેલાની ભાજપ મરી ગઈ છે’, ઉદ્ધવ ઠાકરેની ભાજપ પર સીધી ટીકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રચાર માટે આયોજિત રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની સંયુક્ત સભામાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપની ટીકા કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આજના રાજકારણમાં ઉમેદવારી પાછી ખેંચવા માટે કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે, એમ જણાવતાં…









