- આમચી મુંબઈ

ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે બીએમસીને વૃક્ષો કાપવાની શરતી મંજૂરી…
કાપવામાં આવેલા વૃક્ષોની ક્ષતિને ભરી કાઢવા માટે વળતરરૂપ વનીકરણ હાથ ધરવાની તાકીદનવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે ટ્રી ઓથોરિટીને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ માટે મુંબઈમાં વધુ વૃક્ષો કાપવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી અરજી પર નિર્ણય લેવાની મંજૂરી આપી હતી, જો…
- આમચી મુંબઈ

સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ભૂજબળને ફટકો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની મહાયુતિમાં ચાલી રહેલી રસાકસીનો એક ઉત્કૃષ્ટ દાખલો નાશિકના યેવલાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો, જેમાં સત્તાધારી ગઠબંધનમાં હોવા છતાં શિંદેની સેનાએ વિપક્ષી ગઠબંધનના મોટા ઘટકપક્ષ એનસીપી (એસપી) સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો છે. યેવલા…
- મહારાષ્ટ્ર

પાલઘરના કાશીનાથ ચૌધરીનો ભાજપ પ્રવેશ અને વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહાણુ તાલુકામાં એનસીપી (એસપી)ને મોટો ફટકો આપવાના ઈરાદાથી ભૂતપૂર્વ જિલ્લા પરિષદના અધ્યક્ષ કાશીનાથ ચૌધરીને ભાજપમાં પ્રવેશ તો આપવામાં આવ્યો, પરંતુ તેમના પ્રવેશ બાદ સર્જાયેલા વિવાદ અને પાલઘરમાં થયેલા સાધુ હત્યાકાંડ સાથે તેમની સંલગ્નતા બહાર આવ્યા બાદ માત્ર…
- આમચી મુંબઈ

11 વર્ષ પછી બાળ ઠાકરેના સ્મારક પર ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે સાથે આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના વડા સ્વ. બાળ ઠાકરેની 13મી પુણ્યતિથિ પર શિવસેના પક્ષના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે શિવાજી પાર્ક ખાતે સ્મારક પર એકસાથે જોવા મળ્યા હતા. 11 વર્ષ પછી, રાજ ઠાકરેએ સ્મારક પર હાજરી આપી અને…
- આમચી મુંબઈ

સીએનજી લાઈનમાં ભંગાણ: જનજીવન ખોરવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાનગર ગેસ લિ. (એમજીએલ)ની સીએનજી ગેસ પાઈપલાઈનમાં રવિવારે પડેલા ભંગાણની ગંભીર અસરો સોમવારે આખા મુંબઈમાં જોવા મળી હતી. સીએનજી પર ચાલનારી ટેક્સી-ઓટો અને બસને ઈંધણ માટે લાંબો સમય ઈંતઝાર કરવો પડ્યો હતો અને જેને પરિણામે નાગરિકોને હાલાકીનો…
- આમચી મુંબઈ

અજિત પવારનું સ્વપ્ન ચકનાચૂર: બિહારમાં 16 ઉમેદવારો ઉભા રાખ્યા: નોટા કરતાં પણ ઓછા મત મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વમાં રાજ્યની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ બિહારમાં સ્વબળે ઝંપલાવતા 16 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ મોટાભાગના ઉમેદવારો નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા ન હતા અને તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા.…
- આમચી મુંબઈ

એકનાથ શિંદે ભાજપના ચક્રવ્યૂહમાં ફસાયા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બન્યા ત્યારથી રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાનપદ મળ્યું હોવા છતાં નારાજ છે અને આ વાત સર્વવિદિત છે, પરંતુ હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં એકનાથ શિંદેને કાપવાના પ્રયાસો ભાજપ…
- આમચી મુંબઈ

બિહાર ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે યોજના ભંડોળના વિતરણને મંજૂરી કેમ આપી?: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં એનડીએની જીતમાં મહિલાઓ માટે ઉદ્યોગસાહસિકતા યોજનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે એવો સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભંડોળના વિતરણને કેવી રીતે મંજૂરી…
- આમચી મુંબઈ

એમવીએમાં ભંગાણ: કૉંગ્રેસ મુંબઈમાં અલગ અને એકલી લડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આગામી મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે દરેક પક્ષો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના વિપક્ષી મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ભંગાણ પડવાના એંધાણ જોવા મળ્યા છે. એઆઈસીસીના મહાસચિવ અને મહારાષ્ટ્રના…
- નેશનલ

બિહારમાં કોંગ્રેસ માટે શરમજનક હાર, એઆઈએમઆઈએમ, ડાબેરીઓએ પણ સારું પ્રદર્શન કર્યું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત વિરોધ પક્ષના નેતાઓએ મહત્ત્વની પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બિહારના લોકોએ કોંગ્રેસને એટલી કારમી હાર આપી છે કે એઆઈએમઆઈએમ અને…









