- મહારાષ્ટ્ર

ઠાકરે જૂથના ઉમેદવારની માતાએ ઝેર પીધું, કોંગ્રેસ પર દબાણ લાવવાનો આરોપ, સાંગલીમાં વાતાવરણ ગરમાયું…
સાંગલી: રાજ્યમાં પાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, પરંતુ આ ચૂંટણીમાં હુમલા, હત્યા અને મારામારીની ઘટનાઓ બની રહી છે. હવે, સાંગલી નગરપાલિકાની ચૂંટણીમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં શિવસેના ઠાકરે જૂથના ઉમેદવારની માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.…
- આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈમાં 13,800 ઇમારતોનું ઓડિટ થશે, આચારસંહિતા પૂરી થયા પછી ટેન્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મ્હાડાના મુંબઈ મકાન સમારકામ અને પુનર્નિર્માણ બોર્ડે દક્ષિણ મુંબઈમાં 13,800 સેસ્ડ ઇમારતોનું માળખાકીય નિરીક્ષણ (ઓડિટ) કરાવવાનો નિર્ણય લીધો છે જેથી તેમનું રિડેવલપમેન્ટ તાત્કાલિક શરૂ કરી શકાય. આ ઓડિટ ખાનગી કંપની દ્વારા કરવામાં આવશે અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની…
- મહારાષ્ટ્ર

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ કલમાડીનું નિધન…
પુણે: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ કલમાડીનું મંગળવારે વહેલી સવારે પુણેમાં લાંબી બીમારી બાદ નિધન થયું હતું, એવી માહિતી પરિવારના સૂત્રોએ આપી હતી. તેઓ 81 વર્ષના હતા.સૂત્રોએ જણાવ્યું હતું કે કલમાડીએ સવારે લગભગ 3.30 વાગ્યે અંતિમ શ્વાસ…
- આમચી મુંબઈ

મુંબઈ પાલિકાની ચૂંટણીમાં તણાવ વધ્યો: ગુજરાતી સમુદાય ત્રિભેટે
ઠાકરે બંધુઓની એકતાથી સમસ્યા વધવાના એંધાણ(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ ભારતની આર્થિક રાજધાનીમાં રાજકીય ગરમાવો વધતોે જાય છે. 227 વોર્ડ માટે ચૂંટણીઓ યોજાવાની છે અને 74,427 કરોડ રૂપિયાનું બજેટ દાવ પર…
- આમચી મુંબઈ

એનસીપીએ 37 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીએ આજે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે 37 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.1) મનીષ દુબે (વોર્ડ નં. 3),2) સિરિલ પીટર ડી’સોઝા (વોર્ડ નં. 48)3) અહેમદ ખાન (વોર્ડ નં. 62),4) બબન રામચંદ્ર મદને (76)5) સુભાષ જનાર્દન…
- આમચી મુંબઈ

વાંક ગુજરાતી મતદારોનો
મુંબઈમાં 70 બેઠકો એવી છે, જ્યાં ગુજરાતી મતદારો 35 ટકા અથવા તેનાથી વધુ છે એટલે કે બહુમતી ગણી શકાય છે અને બીજી 40 બેઠકો એવી છે જ્યાં ગુજરાતીઓની વસ્તી 10 ટકા કે તેનાથી વધુ એટલે કે નિર્ણાયક ભૂમિકા આપી શકે…
- આમચી મુંબઈ

વસ્તીમાં 30 ટકા અને સત્તામાં 70 ટકા: મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં મરાઠીવાદનો દબદબો
એક સમયે મરાઠીઓ વસ્તીમાં 58 ટકા હતા ત્યારે બિન-મરાઠીઓ (ગુજરાતી-પારસી-દક્ષિણ ભારતીયો-ઉત્તર ભારતીયો)નો હિસ્સો સત્તામાં 58 ટકા જેટલો હતો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શિવસેના અને મનસે દ્વારા બુધવારે યુતિની જાહેરાત કરી છે અને આ માટેની પત્રકાર પરિષદમાં મરાઠીનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ

મહાગઠબંધનની બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી થયો
એકનાથ શિંદે અને ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ વચ્ચે 5 કલાકની મેરેથોન ચર્ચા, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) પાલિકાઓમાં શિવસેના-ભાજપ જોડાણ અંતિમ તબક્કામાંથાણે: મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના પાર્ટી વચ્ચે જોડાણનો અટકેલો…
- આમચી મુંબઈ

ઠાકરે ગઠબંધનની જાહેરાતની સાથે જ રાજ ઠાકરેના બે માસ્ટરસ્ટ્રોક!
ભાજપના બટેંગે તો કટેંગેનો સૂત્રોચ્ચાર: મરાઠી મેયર બનશે એવો દાવો(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 18 વર્ષ પછી, ઠાકરે ભાઈઓ ભેગા થયા છે. અમે સાથે આવ્યા છીએ એમ કહીને, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અધ્યાય લખવાનું શરૂ કર્યું છે.…









