- આમચી મુંબઈ
મહાવિકાસ આઘાડીમાં ભંગાણ?
વિપુલ વૈદ્યમુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે કૉંગ્રેસે પ્રસ્તાવિત ઉમેદવારો માટે અરજીઓ મગાવી હોવાથી મહાવિકાસ આઘાડીમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ કૉંગ્રેસે રાજ્યની બધી જ મનપાની ચૂંટણીઓ…
- આમચી મુંબઈ
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓનું સમયપત્રક જાહેર
ધોરણ 12ની પરીક્ષાઓ 10 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026, ધોરણ 10ની પરીક્ષાઓ 20 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10…
- આમચી મુંબઈ
નગર પરિષદો, નગર પંચાયતોની ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા અને સૂચનો માટેની અંતિમ તારીખ 17 ઓક્ટોબર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં નગર પરિષદો અને નગર પંચાયતોના સભ્યો અને સીધા પ્રમુખોના પદો માટે સામાન્ય ચૂંટણીઓ માટે વોર્ડવાર ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા અને સૂચનો માટેની અંતિમ તારીખ 17 ઓક્ટોબર, 2025 સુધી લંબાવવામાં આવી છે. આપણ…
- આમચી મુંબઈ
‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ સ્પર્ધાત્મક ઝુંબેશના અમલ માટેની કાર્યવાહી શરૂ થઈ ગઈ: શાળા શિક્ષણ વિભાગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મુખ્યમંત્રી માઝી શાળા સુંદર શાળા’ સ્પર્ધાત્મક ઝુંબેશને બે વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 2025-26માં આ ઝુંબેશના અમલ માટે રૂ. 86.73 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે એવી માહિતી આપતાં શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે…
- Top News
આનંદાચા શિધા જ નહીં, આઠ યોજના રાજ્ય સરકારે બંધ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઇ: લાડકી બહિણ યોજના રાજ્ય સરકારની તિજોરી પર દબાણ લાવી રહી છે અને સરકારના ઘણા પ્રધાનોએ ઘણીવાર એવો દાવો કર્યો છે કે ઘણા વિભાગોના ભંડોળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં વાળવામાં આવી રહ્યા છે. સામાજિક ન્યાય ખાતાના પ્રધાન…
- આમચી મુંબઈ
અનુસૂચિત જાતિ, જનજાતિ અનામતથી શિવસેના બંને જૂથોને ફટકો, ભાજપને કોઈ નુકસાન નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે અનામતની જાહેરાત થયા પછી અત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જાહેર કરવામાં આવેલી અનામતને કારણે શિવસેનાના બંને જૂથોને નુકસાન થવાની શક્યતા જોવાઈ રહી છે. જ્યારે ભાજપને કોઈ નુકસાન જોવા મળતું નથી.…
- આમચી મુંબઈ
અશાંત પડોશી વચ્ચે બંધારણે ભારતને મજબૂત અને એક રાખવાની ખાતરી આપી છે: સીજેઆઈ
રત્નાગિરી: ભારતના ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ રવિવારે જણાવ્યું હતું કે, જ્યારે પડોશી રાષ્ટ્રો નાગરિક અશાંતિ અને અશાંતિનો સામનો કરી રહ્યા છે ત્યારે બંધારણે ખાતરી આપી છે કે દેશ મજબૂત અને એક રહે.મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના માંડણગઢ તાલુકામાં કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યા…
- આમચી મુંબઈ
મોદી સરકારના શાસનમાં આરટીઆઈ કાયદો નબળો બન્યો: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે રવિવારે કેન્દ્ર સરકાર પર બે દાયકા પહેલાની યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલા માહિતી અધિકાર (આરટીઆઈ) કાયદાને વ્યવસ્થિત રીતે નબળો પાડવાનો આરોપ લગાવ્યો.આરટીઆઈ કાયદાએ શરૂઆતમાં નાગરિકોને સશક્ત બનાવ્યા હતા અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો, પરંતુ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના નાણાપ્રધાન દસમું પાસ છે: અંજલિ દમણિયાએ અજિત પવારની ટીકા કરી
પુણે: સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આકરા શબ્દોમાં ટીકા કરતાં જણાવ્યું હતું કે મને ખબર નથી પડતી કે મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે. અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જે રાજ્યના…
- આમચી મુંબઈ
ગેંગસ્ટર ઘાયવળના ભાગી જવા માટે મહાવિકાસ આઘાડીની સરકાર જવાબદાર: ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ગેંગસ્ટર નિલેશ ઘાયવળને પાસપોર્ટ આપવામાં આવ્યો હતો. રાજકીય દબાણને કારણે પોલીસે તેને ‘ક્લીનચીટ’ આપી અને એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની સામે કોઈ ગુનો નથી. આવી રીતે પાસપોર્ટ મેળવ્યા…