- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભામાં જીએસટી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, જેથી ‘કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓમાં એકરૂપતા’ લાવી શકાય
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે ગુરુવારે રાજ્ય વિધાનસભામાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ રજૂ કર્યું હતું, જેથી કેન્દ્ર અને રાજ્ય જીએસટી કાયદાઓ વચ્ચે એકરૂપતા લાવી શકાય. નાણા ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન આશિષ જયસ્વાલ દ્વારા રાજ્ય…
- આમચી મુંબઈ
2289 મહિલા સરકારી કર્મચારીઓ અપાત્ર હોવા છતાં લાડકી બહેન યોજનાનો લાભ લઈ રહી હતી.
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્રની લોકપ્રિય લાડકી બહેન યોજનાનો લાભ 2,289 મહિલા સરકારી કર્મચારીઓ દ્વારા અપાત્ર હોવા છતાં લેવામાં આવ્યો હતો, એમ સરકાર દ્વારા ગુરુવારે રાજ્ય વિધાનસભામાં જણાવવામાં આવ્યું હતું. આ મહિલાઓના નામ લાભાર્થીઓની યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે એવી…
- આમચી મુંબઈ
દિશા સાલિયાનની હત્યા નથી જ થઇ પોલીસે હાઇ કોર્ટને જણાવ્યું, આત્મહત્યા વિશે કોઇ શંકા ન હોવાનું સોગંદનામું નોંધાવ્યું
મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયને આત્મહત્યા કરી હતી અને તેની આત્મહત્યા વિશે શંકા હોય એવું કશુંય તપાસમાં મળ્યુ નથી, એમ જણાવતું સોગંદનામું મુંબઈ પોલીસે બૉમ્બે હાઇ કોર્ટમાં રજૂ કર્યું હતું, જોકે દિશાના પિતા સતિશ સાલિયન વારંવાર આક્ષેપ…
- ટોપ ન્યૂઝ
ફડણવીસનું નરો વા કુંજરો વા: ભાષા મુદ્દે મુખ્ય પ્રધાને કહ્યું ગુનો નોંધાયો, પરંતુ ભાવિ હુમલા રોકવા કોઈ ફોડ ન પાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બે દિવસમાં બે વેપારીઓ સાથે મરાઠી ન બોલવાના મુદ્દે મારપીટ કરવામાં આવ્યાના વિડીયો વાયરલ થયા બાદ પણ રાજ્યના બિનમરાઠી વેપારીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારને કોઈ દરકાર નથી એવું લાગી રહ્યું છે. રાજ્યના ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કહે…
- મહારાષ્ટ્ર
‘શહેરી નક્સલીઓ’ને વારી યાત્રા સાથે જોડતી વિધાનસભ્યની ટિપ્પણી સામે વિપક્ષનો વિરોધ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય મનીષા કાયંદેની ટિપ્પણી સામે ગુરુવારે મહારાષ્ટ્ર વિધાન ભવનના પગથિયા પર વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું કાયંદેએ એવો દાવો કર્યો હતો કે ‘શહેરી નક્સલીઓ’એ પંઢરપુરની વાર્ષિક વારી યાત્રામાં ઘૂસણખોરી કરી છે. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચોવીસ કલાક રેતીના પરિવહનની મંજૂરી આપવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં રેતી પરિવહનને ફક્ત દિવસ દરમિયાન નહીં ‘24 બાય 7’ મંજૂરી આપવામાં આવશે, એવી જાહેરાત રાજ્ય સરકારે ગુરુવારે કરી હતી અને ઉમેર્યું હતું કે આ નિર્ણયથી ગેરકાયદે રેતી પરિવહન પર અંકુશ આવશે. રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ…
- આમચી મુંબઈ
ખેડૂતો વિરુદ્ધ ટિપ્પણી: લોણીકર માફી માગે વિપક્ષે કરી ધમાલ, ગૃહની કાર્યવાહી સ્થગિત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ લોણીકરે ખેડૂતો અંગે કરેલી કથિત અપમાનજનક ટિપ્પણી અંગે તેઓ ખેડૂતોની માફી માગે એવી માગણી સાથે વિધાનસભામાં વિપક્ષે કરેલી ધમાલને પગલે વિધાનસભાની કાર્યવાહી દસ મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. થોડા દિવસો પહેલા એક…
- આમચી મુંબઈ
ભવિષ્યમાં પણ ત્રણ ભાષાની નીતિ સ્વીકારશે નહીં: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ત્રિભાષા નીતિના અમલના આદેશો પાછા ખેંચવાનો નિર્ણય લીધાના થોડા દિવસો પછી શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ આવી નીતિ સ્વીકારશે નહીં. મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી પાંચમા સુધી હિન્દી ભાષા દાખલ…
- આમચી મુંબઈ
થાણે ટનલ પ્રોજેક્ટ પર વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું, 3000 કરોડના કૌભાંડનો આરોપ
મુંબઈ: વિપક્ષી વિધાનસભ્યોએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર થાણેમાં એક મોટા ટનલ પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો તેેમ જ તેમાં 3,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.…