- આમચી મુંબઈ
જન્મદિનની શુભેચ્છાઓને રાજકીય રંગ આપવો ખોટું: ફડણવીસ…
પંઢરપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે તેમના જન્મદિવસ પર વિપક્ષી નેતાઓ તરફથી મળેલી પ્રશંસા પર કોઈ રાજકીય અર્થઘટન ન કરવું જોઈએ. એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર અને શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે દ્વારા પ્રશંસા કરતા સંદેશાઓ…
- આમચી મુંબઈ
હની ટ્રેપ કેસમાં વિજય વડેટ્ટીવારનો ગંભીર આરોપ, ‘પ્રફુલ લોઢાએ વીડિયો બતાવીને 200 કરોડ ભેગા કર્યા’
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: રાજ્યમાં હની ટ્રેપનું પ્રકરણ છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં છે ત્યારે આ કેસ સંદર્ભે રાજ્ય વિધાનસભામાં કૉંગ્રેસના જૂથ નેતા વિજય વડેટ્ટીવારે એવા ગંભીર આરોપ કર્યા હતા કે આ કેસમાં પ્રફુલ લોઢાના નામની ચર્ચા થઈ રહી છે.…
- આમચી મુંબઈ
પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને યોગ્ય જવાબ મળ્યો: સદાભાઉ ખોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના વિધાન પરિષદના સભ્ય સદાભાઉ ખોતે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનભવન પરિસરમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે થયેલી ઝપાઝપી છેલ્લા પાંચ દાયકાથી સત્તાના નશામાં ચૂર લોકોને જડબાતોડ જવાબ છે.ગયા ગુરુવારે એનસીપી (એસપી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપના વિધાનસભ્ય…
- આમચી મુંબઈ
વિધાનસભામાં પાશવી બહુમત મળ્યા બાદ પણ ભાજપને મુંબઈમાં પરાજયનો ડર?
વિપુલ વૈદ્ય મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં જંગી બહુમતી મેળવીને સત્તામાં આવેલી મહાયુતિના મુખ્ય ઘટકપક્ષ ભાજપ અત્યારે મુંબઈને લઈને ભારે ચિંતામાં છે અને અહીં ફિયાસ્કો ન થાય તે માટે અત્યંત ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશ પછી રાજ્યમાં…
- આમચી મુંબઈ
અંધેરીમાં મેન્ગ્રોવ્ઝના નાશ પર તાત્કાલિક કાર્યવાહી; પંકજા મુંડે સીધા નિરીક્ષણ માટે પહોંચ્યા
મુંબઈ: પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ખાતાના પ્રધાન પંકજા મુંડેએ અંધેરી વેસ્ટના લોખંડવાલા બેક રોડ વિસ્તારમાં મેન્ગ્રોવ્ઝના નાશના કેસમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ગેરકાયદે ભરણી કરનારાઓ સામે કેસ દાખલ કરવા અને સંબંધિત વિસ્તારમાંથી ભરણી દૂર કરવા અને મૂળ મેન્ગ્રોવ્ઝ જંગલને ફરીથી…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલની એર સ્ટ્રાઈકમાં ગાઝાનું ઐતિહાસિક શહેર રાખમાં ફેરવાયું: બેઇત હાનુનમાં 700 વર્ષ જૂની ઇમારતો ધ્વસ્ત
ગાઝા: ઇઝરાયલ અને ગાઝા વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. જોકે હવે એક ઐતિહાસિક શહેર પણ તેનો ભોગ બની ગયું છે. તાજેતરમાં ઇઝરાયલ દ્વારા બેઇત હાનુન શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં શહેર ભયંકર રીતે તબાહ થયું…
- આમચી મુંબઈ
ભાષાવિવાદ વચ્ચે કૉંગ્રેસ ઉત્તર ભારતીયોને જોડવા યોજશે મુંબઈ વિરાસત મિલન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ઉત્તર ભારતીય સમુદાય માટે કોંગ્રેસ એક મોટો ટેકો રહ્યો છે. મુંબઈ કોંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડ એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ સમુદાયને કોંગ્રેસ પક્ષ સાથે વધુ મજબૂત રીતે જોડવા માટે ‘મુંબઈ વિરાસત મિલન’ અભિયાન શરૂ…
- આમચી મુંબઈ
સરકારી કાર્યાલયના કલાકો અલગ અલગ કરવાનો વિચાર; મુંબઈની લોકલ ટ્રેન માં ભીડ ઘટાડવા માટે નવો ઉપાય!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં લોકલ ટ્રેન મુસાફરોની ભીડ ઘટાડવા માટે રાજ્ય સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરી શકાય કે કેમ તે નક્કી કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિ ત્રણ મહિનામાં સરકારને રિપોર્ટ સુપરત કરશે.…