- અમદાવાદ

ઓનલાઈન લાંચ લેવી મોંઘી પડી: અમદાવાદ RTOના ક્લાર્ક 800 રુપિયાની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદઃ અમદાવાદની સુભાષબ્રિજ સ્થિત આરટીઓ કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક સફળ ટ્રેપ હાથ ધરીને જુનિયર કલાર્ક સ્વાતિબેન રમેશભાઈ રાઠોડને લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. 39 વર્ષીય મહિલા કર્મચારી વર્ગ-3માં ફરજ બજાવી રહ્યા હતી અને તેઓએ ઓનલાઈન લાંચ…
- નવસારી

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: રેલવે પ્રધાને બીલીમોરા સ્ટેશનની મુલાકાત લીધી, જાણો કેવું હશે કેરીની થીમ પર આધારિત આ સ્ટેશન?
નવસારીઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની યોજના માટે રેલવે મંત્રાલય યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, જેમાં સૌથી પહેલા ગુજરાતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે પહેલા તબક્કામાં દોડાવવામાં આવશે. ગુજરાતમાં બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ…
- અમદાવાદ

અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતમાં બચી જનારા ‘લકીમેન’ વિશ્વાસ કુમાર આખરે બેઠા પ્લેનમાં, વકીલ રાખવાનું શું કારણ?
અમદાવાદ: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં અનેક લોકોના મોત થયાં હતાં. આ ભયાનક દુર્ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ વ્યક્તિને અત્યારે ‘લકી મેન’ તરીકે ઓળખવામાં આવે છે. દુર્ઘટના બાદ વિશ્વાસ કુમાર રમેશને સિવિલ હોસ્પિટલમાં સારવાર…
- જૂનાગઢ

જૂનાગઢમાં નિવૃત્ત આચાર્યે સરકારને 10 લાખનો ચૂનો લગાડ્યો, જાણો શું છે મામલો
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં એક નિવૃત્ત આચાર્ય અને તેમની પત્ની દ્વારા કરવામાં આવેલ નાણાકીય ગેરરીતિનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેકરીયા સ્થિત ગ્રામ્ય વિકાસ કેળવણી મંડળ સંચાલિત શાળાના પૂર્વ આચાર્ય મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી અને તેમની પત્ની ઇલાબેન ગોસ્વામીએ ખોટા દસ્તાવેજો…
- જામનગર

જામનગરમાં 19 ગામના ખેડૂતોનું ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શન, સારા ભાવ માટે કરી માંગ
જામનગરઃ જામનગરમાં ધુતારપુર ગામમાં ખેટૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધુતારપુર ગામ જે કૃષિ પ્રધાન રાઘવજી પટેલના મત વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં. ધુતારપુર ગામમાં આસપાસના 19…
- બોટાદ

બોટાદમાં બબાલઃ મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ, પરિસ્થિતિ વણસતા લાઠીચાર્જ
બોટાદઃ બોટાદના હડદડ ગામમાં એપીએમસીમાં વેપારીઓ દ્વારા હરાજીમાં નક્કી થયેલા ભાવથી ઓછી કિંમત ચૂકવવામાં આવે છે. આ મામલે બોટાદમાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડૂતોને થતાં અન્યાય સામે આમ આદમી પાર્ટીએ વિરોધ અભિયાન હાથ ધર્યું છે. આજે બોટાદના…
- સુરત

દિવાળીમાં માદરેવતન જવાની પડાપડી: ઉધના રેલવે સ્ટેશન પર હજારો મુસાફરોનું માનવ મહેરામણ ઉમટ્યું!
સુરતઃ દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતન જતાં હોય છે. આખું વર્ષ દેશના કોઈ પણ છેડે કામ અર્થે ગયા હોય, પરંતુ દિવાળી પર લોકો ઘરે જતાં હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો કામ…
- આપણું ગુજરાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં ગૂજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ સંપન્ન, 713 વિદ્યાર્થીઓએ પદવી એનાયત…
અમદાવાદઃ વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિના દ્વારા 7 વિદ્યાશાખાઓના 18 વિભાગોના 713 જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત…
- નેશનલ

મદુરાઈથી ચેન્નાઈ વિમાનના આગળના કાચમાં દેખાઈ તિરાડ, પછી શું થયું…
ચેન્નઈઃ ભારતમાં અમદાવાદ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે બાદ હવાઈ સફર દરમિયાન સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. છાશવારે એવા સમાચાર મળતા રહે છે કે, આ કંપનીના વિમાનમાં હવાઈ સફર દરમિયાન ખામી સર્જાઈ અને ઇમરજન્સી લેન્ડિંગ કરવાવામાં આવતું…









