- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ ‘તપાસ’માં ગરબડ? પાઇલટ્સ ફેડરેશને ન્યાયિક તપાસની કરી માંગ
અમદાવાદ/નવી દિલ્હી: અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે ચાલતી તપાસ મામલે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ તપાસ કોર્ટની રચના કરવાની માંગ કરવામાં આવી છે. FIP એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ માંગણી કરી હોવાનું પ્રકાશમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 17 નવા તાલુકાની સત્તાવાર જાહેરાત, સરકારે મંજૂરી આપી
ગાંધીનગરઃ ગુજરાતમાં નવા 17 તાલુકાની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં નવા 17 જેટલા નવા તાલુકાની રચના કરવામાં આવી છે. જો કે, ઋષિકેશ પટેલ દ્વારા આ નવા તાલુકાઓની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક…
- આપણું ગુજરાત
નવરાત્રિના પહેલા નોરતે અમદાવાદમાં 800થી વધુ ફોરવ્હીલર અને 2000થી વધારે ટુ વ્હીલર વેચાયા
અમદાવાદઃ કેન્દ્ર સરકારની જીએસટી ઘટાડાની ભેટ ઓટો ઇન્ડસ્ટ્રીમાં નવું આશાનું કિરણ જાગ્યું છે. અત્યારે વાહનોની ખરીદીમાં ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આજે પહેલું નોરતું છે. જીએસટીના ઘટાડાના અમલીકરણથી લોકોને રાહત થઈ…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટથી નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ, 3 મહિનામાં 250 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
અમદાવાદઃ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. તાજેતરમાં વધુ એક વખત વિયેતનામથી આવી રહેલી ફ્લાઇટમાં આવેલા બે મુસાફર પાસેથી કસ્ટમ્સની ટીમે રૂપિયા 8 કરોડનો 8.400…
- આપણું ગુજરાત
અમૂલની મોટી પહેલ: ડુપ્લિકેટ પ્રોડક્ટ અને ભેળસેળ અટકાવવા દરેક પ્રોડક્ટ પર QR કોડ ફરજિયાત
અમદાવાદઃ ગુજરાતમાં ખાણી-પાણીની બનાવટી વસ્તુઓ ઝડપાતી હોવાની ઘટના બહાર આવતી હોય છે, ત્યારે બનાવટી ઘી, દૂધ અને તેના ઉત્પાદનોને લઈને અમૂલ મિલ્ક ફેડરેશને આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમૂલે તેના તમામ ઉત્પાદનો પર ક્યુઆર કોડ લગાવાનો નિર્ણય લીધો હોવાનું…
- રાજકોટ
રાજકોટમાં જયેશ રાદડિયાનું શક્તિ પ્રદર્શન સફળઃ નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે?
રાજકોટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહકાર સંમેલનમાં હાજરી આપવા આવ્યા છે, ત્યારે જયેશ રાદડિયાએ પોતાની તાકાત દર્શાવતા વિશાળ જન મેદની એકઠી કરી પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તેવી ચર્ચાઓ સંભળાઈ રહી…
- અમદાવાદ
અમદાવાદમાં સાત વર્ષના બાળકના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢતા મળ્યું નવજીવન
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ 7 વર્ષના બાળકના પેટમાંથી વાળનો ગુચ્છો કાઢતા નવજીવન મળ્યું હતું. લાંબા સમયથી બાળકને પેટમાં દુખાવો સહિત અન્ય સમસ્યા રહેતી હતી. ડોક્ટરની ટીમ દ્વારા જટીલ સર્જરી કરવામાં આવ્યા પછી નવજીવન આપ્યું હોવાનું હોસ્પિટલે જણાવ્યું હતું. બાળકનું…
- બનાસકાંઠા
બનાસ ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું: ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં, શંકર ચૌધરી બિનહરીફ
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની ડિરેક્ટરની ચૂંટણીને લઈને અત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. બનાસ ડેરીની 16 ડિરેક્ટર બેઠક માટે ભાજપના જ દિગ્ગજ નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આજે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જેથી આ 16 બેઠકો…
- વડોદરા
જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને વડોદરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા…
વડોદરાઃ વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર જૂનીગઢીમાં પથ્થરમારો અને તોડફોડની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે 50થી વધુ લોકોને અટકાયત કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. કોર્ટ કચેરી ખાતે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી…