- નેશનલ
કેવી રીતે પંજાબમાં પૂર આવ્યું? પંજાબના 1900 ગામડાંઓ પૂરથી પ્રભાવિત, સરકારે શું કર્યું?
પંજાબ: પંજાબમાં અત્યારે પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. પંજાબમાં આ સિઝનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, પંજાબના 23 જિલ્લાઓના 1900 ગામડાંઓમાં અત્યારે…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકામાં એક ખાનગી બસ 1000 ફૂટથી વધુ ઊંડી ખીણમાં ખાબકી! 15 લોકોનું અકાળે મોત
કોલંબો, શ્રીલંકા: શ્રીલંકામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉવા પ્રાંતમાં આવેલા બડુલ્લા જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કુલ 15 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે 15થી પણ વધારે લોકોને ગંભીર…
- નેશનલ
જાહેર કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે પાકિસ્તાન મુદ્દે કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું…
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાકિસ્તાન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર વાક્ પ્રહાર કર્યાં છે. મહત્વની વાત એ છે કે, યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને એક ભવિષ્યવાણી કરતા એવું કહ્યું કે,…
- નેશનલ
ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી માંદગી બાદ આજે નિધન, પાર્ટીમાં શોકનો માહોલ
મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના ટીએમસી પાર્ટીના એક ધારાસભ્યનું આજે નિધન થયું છે. મુર્શિદાબાદના ડોમકલથી ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી બીમારી બાદ નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક મહિનાથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં ઝફિકુલ ઇસ્લામની સારવાર ચાલી રહી હતી. ઝફિકુલ…
- ઇન્ટરનેશનલ
જર્મનીમાં બેકાબૂ થયેલી BMW કારે રાહદારીઓને કચડ્યા; 15 બાળકો ઘાયલ
બર્લિન: જર્મનીના બર્લિનમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક BMW કારે રાહદારીઓને કચડી નાખ્યાં છે. આ અકસ્માત બપોરે 1:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.…
- બનાસકાંઠા
અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં કેટલા ભક્તો આવ્યાં? આ રહ્યો આંકડો
અંબાજી: અંબાજી (Ambaji)માં યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા(Bhadarvi Poonam Mahamelo 2025)માં લાખોની સંખ્યામાં માઈભક્તો આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. આ સાથે 2,58,875 ભક્તોએ ભોજન પ્રસાદને ગ્રહણ કર્યો છે. આ…
- નેશનલ
પશ્ચિમ બંગાળ વિધાનસભા સદનમાં નારેબાજી! ભાજપના 5 ધારાસભ્યો સસ્પેન્ડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં અત્યારે ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ભારે ધમાલ થઈ હતી. બંગાળી પ્રવાસીઓ પર જે અત્યાચારો થઈ રહ્યાં છે તેના પર ટીએમસી સરકાર એક પ્રસ્તાવ લાવી છે. તેના પર સદનમાં ચર્ચાઓ ચાલી રહી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા…
- નેશનલ
આઝાદી પછીનો આ સૌથી મોટા આર્થિક સુધારો! જીએસટીમાં સુધારો થયા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા GST માં સુધારો કરવામાં આવ્યો છે. GST માં સુધારો આવ્યાં બાદ પીએમ મોદીની પહેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં GST માં સુધારો અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે,…
- નેશનલ
એનએસઓના સર્વે રિપોર્ટે ચોંકાવ્યા! અસંગઠિત ક્ષેત્રમાં રોજગારમાં થયો ઘટાડો, સ્વ-રોજગારમાં…
નવી દિલ્હીઃ દેશમાં રોજગારીનું સ્તર કેવું છે તેનાથી દરેક લોકો વાકેફ છે. ભારતમાં અસંગઠિત ક્ષેત્રોના ઉદ્યોગમાં કામ કરતા લોકોની સંખ્યા એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘટીને 12.85 કરોડ થઈ ગઈ છે, જે અગાઉ જાન્યુઆરીથી માર્ચમાં 13.13 કરોડ હતી. આ આંકડામાં આટલો ઘટાડો કેમ…