- આપણું ગુજરાત
ભારે વરસાદ વચ્ચે યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતા 6 શ્રમિકના મોત
પાવાગઢ: પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ડુંગર પર માલ-સામાન ચઢાવવા ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ વેનો વાયર તૂટી જતા રોપ વે નીચે પડી ગઈ હતી. આ દરમિયાન રોપ વેનું કામ કરી રહેલા 2 ઓપરેટર, 2 શ્રમિક અને 2 અન્ય લોકોના મોત થયા હોવાનું…
- અમદાવાદ
9.92 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદમાં બન્યું ન્યાય મંદિર, કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું લોકાર્પણ
અમદાવાદના સાણંદ ખાતે કાયદા પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત 9.92 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કાયદા પ્રધાન…
- આપણું ગુજરાત
ઉત્તર ભારતના રાજ્યના માફક ગુજરાત જળબંબાકાર બનશે, એકસાથે 4 સિસ્ટમ એક્ટિવ, તંત્ર બન્યું સજ્જ!
ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં…
- નેશનલ
બ્રાહ્મણો વાળી ટિપ્પણી અંગે પીટર નવારોને ભારતે આપ્યો જવાબ! શું બોલ્યા રણધીર જયસ્વાલ…
નવી દિલ્હીઃ વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોના ભ્રામક નિવેદન અંગે ભારતના વિદેશ મંત્રાલયે જોરદાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીટર નવારો દ્વારા આપવામાં આવેલું નિવેદન ખોટું અને ભ્રામક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સ કરીને…
- અમદાવાદ
પશ્ચિમ રેલ્વેના ટિકિટ નિરીક્ષકે સરાહનીય કાર્ય કર્યું! ટ્રેનમાં રહી ગયેલી લેપટોપવાળી બેગ મુસાફરને પરત આપી
અમદાવાદઃ પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ તેમના માનનીય ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે હંમેશા આગળ રહે છે. આ જ ક્રમમાં અમદાવાદ મંડળમાં કાર્યરત ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક શકીલ અહમદ, ઈમાનદારીનું ઉદાહરણ આપીને એક મુસાફર…
- નેશનલ
સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન લેશે! આ રાજ્યના સીએમએ કરી જાહેરાત
હૈદરાબાદ: સરકારી શાળામાં મોટા ભાગે મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે. પરંતુ હવે શિક્ષકોએ પણ બપોરના ભોજનમાં સાથે બેસીને ખાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. સરકારી શાળાઓના શિક્ષકોને ભોજનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન લેવાનું કહેવામાં આવ્યું…
- ઇન્ટરનેશનલ
ટેસ્લાની આ નવી ઓફર ઈલોન મસ્કને વિશ્વનો પહેલો ટ્રિલિયનેર બનાવશે? જાણો શું છે વિગત…
વોસિંગ્ટન ડીસી, અમેરિકાઃ ટેસ્લાના બોર્ડ સીઆઈઓ ઈલોન મસ્ક ફરી કંઈક નવું લઈને આવી રહ્યા છે. જો આ યોજના સંપૂર્ણ રીતે લાગુ થઈ ગઈ તો પછી તે દુનિયાનો પહેલા ખરબપતિ બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી દાયકામાં ટેસ્લાના શેરબજાર મૂલ્યમાં…
- નેશનલ
દિલ્હી સહિત 27 રાજ્યોમાં રહેશે વરસાદી માહોલ! આ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અત્યારે પંજાબમાં ભયાનક પૂર આવ્યું છે. જેમાં 45થી પણ વધારો લોકોના મોત થયાં છે. પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ…
- સ્પેશિયલ ફિચર્સ
અનંત ચતુર્દશીના દિવસે આ રીતે બાંધજો અનંત સૂત્ર: ભગવાન વિષ્ણુ સંકટ દૂર કરી આપશે સુખ-સમૃદ્ધિ
Anant Chaturdashi 2025 Vrat Pooja: સામાન્ય રીતે અનંત ચતુર્દશીનો દિવસ ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન માટે જાણીતો છે. આ સિવાય પણ અનંત ચતુર્દશીનું એક આગવું મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસે વ્રત કરવાથી દુ:ખ દૂર થાય છે. અનંત ચતુર્દશીની પૌરાણિક…