- અમદાવાદ
અમદાવાદના થલતેજમાં ફાયરિંગ: બનેવીએ સાળા પર ગોળીબાર કર્યો, વિસ્તારમાં તંગદિલીનો માહોલ…
અમદાવાદઃ થલતેજ વિસ્તારમાં આજે ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ મૌલિક ઠક્કર નામના યુવકે પોતાના સાળા સુધીર ઠક્કર પર રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી બે ગોળીઓ સીધી સાળા સુધીરને વાગી જતા તેને…
- અમરેલી
અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: એરક્રાફટ રનવે પરથી ઉતર્યું, અફરાતફરીનો માહોલ…
અમરેલી: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બન્યા બાદ વિમાનમાં મુસાફરી કરતા લોકોમાં એક પ્રકારનો ડર વ્યાપેલો રહેતો હોય છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી એરપોર્ટ ખાતે એક ગંભીર દુર્ઘટના ઘટી…
- નેશનલ
તમિલનાડુના કરૂર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 31 લોકોના મોતની આશંકા
કરુરઃ તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટીવીકે ચીફ વિજયની રેલીમાં 31 લોકોના મોત અને લગભગ એક ડઝન ગંભીર રીતે ઘાયલ થવાની આશંકા છે. ઘાયલ લોકોને કરુરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું…
- મોરબી
મોરબીમાં મોટી દુર્ઘટના: ખાડામાં ડૂબતા ભાઈ બહેન સહિત ત્રણ બાળકના મોત…
મોરબી: મોરબીમાં પાનેલી રોડ પર સિરામિક કારખાના બહાર ત્રણ બાળકો રમતા રમતા પાણી ભરેલા ખાડામાં પડી જતા પાણીમાં ડૂબી જતા ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા. બે સગા ભાઈ-બહેન સહીત ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું…
- અમદાવાદ
અમદાવાદમાં કાલુપુર સ્ટેશન પર પોલીસની સતર્કતાને કારણે મહિલા પ્રવાસીનો જીવ બચ્યો, જાણો સમગ્ર મામલો
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીની સતર્કતાને કારણે એક મહિલા પ્રવાસીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે એક ચોરને પકડવામાં સફળતા મળી હતી. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના કર્મચારીઓએ તેમની…
- Uncategorized
મુન્દ્રામાં રાંધણગેસના ખુલ્લા નોબને કારણે થયો ધડાકો, છ લોકો ગંભીર રીતે દાઝ્યા
ભુજ: કચ્છના મુન્દ્રા શહેરમાં એક રૂમમાં આખી રાત રાંધણ ગેસના ખુલ્લા રહી ગયેલા નોબને પગલે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ચૂકેલા રસોડામાં વહેલી સવારે થયેલા જોરદાર ધડાકામાં છ લોકો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે મુંદરા પોલીસે આપેલી વિગતો મુજબ,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નવા જૂની થશે! આવતીકાલે પટેલ-પાટીલની સંયુક્ત પત્રકાર પરિષદ
નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કે પછી મંત્રીમંડળનું વિસ્તરણ? પ્રધાનો પર લટકતી તલવાર ગાંધીનગર/સુરતઃ ગુજરાતમાં દિવાળી પહેલા નવા જૂની થવાના એંધાણ છે. પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ગુજરાત મુલાકાત તેની અટકળો વધી રહી છે.…
- અમદાવાદ
અમદાવાદમાં રૂપિયા 50 લાખ ગાંજા સાથે બે આરોપી ઝડપાયાઃ મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદઃ અમદાવાદમાંથી ફરી લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ એસઓજીએ નિકોલમાંથી કુલ 50 લાખ રૂપિયાના હાઈબ્રિડ ગાંજા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 50 લાખની કિંમતનો ગાંજો ઝડપીને એક મોટા નાર્કોટિક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બે ઓરોપી…
- ગાંધીનગર
મૃતક વૈભવના પરિવારને આભાર માન્યો, સાઇકો કિલર વિપુલની માતા કહી આ વાત…
ગાંધીનગર: ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને હત્યાની ઘટના બની હતી. જે કેસમાં હત્યાના આરોપીનું આજે રિકન્સ્ટ્રકશન દરમિયાન પોલીસે અન્કાઉન્ટર કર્યું હતું. લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાઈકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર કર્યા બાદ જ્યારે તેની માતા સાથે વાત કરવામાં…
- ગાંધીનગર
ગાંધીનગરમાં અંબાપુર ગામ નર્મદા કેનાલ નજીક સાઇકો કિલરનું એન્કાઉન્ટરઃ 3 પોલીસ ઘવાયાં
વૈભવ મનવાણી હત્યા કેસના રિકન્સ્ટ્રક્શન વખતે આરોપીએ રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ ગાંધીનગરઃ થોડા દિવસ પહેલા વૈભવ નામના યુવકની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે આજે સાઇકો કિલર વિપુલ પરમારનું…