- ગાંધીનગર

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: નર્સિંગ માટે ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ
ગાંધીનગરઃ ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ (Post…
- વેપાર

રિલાયન્સની કંપનીએ ચીનથી આયાત થનારા રબર પર ‘ડમ્પિંગ’નો લગાવ્યો ગંભીર આરોપ, સરકારે તપાસના આદેશ આપ્યા
નવી દિલ્હીઃ ભારતમાં આવતી ચીનની વસ્તુઓ ફરી વિવાદનું કારણ બની છે. આ મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને ડમ્પિંગને લઇને મુદ્દો છંછેડાયો છે. વાસ્તવમાં ડમ્પિંગ એટલે કોઈ દેશ પોતાના દેશમાં બનેલી વસ્તુઓ બીજા દેશમાં ખૂબ જ ઓછી…
- નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં 1500થી વધુ સ્થળે સુરક્ષા એજન્સીના મેગા દરોડા: કટ્ટરપંથીઓના ક્લિનિક-મદરેસા સપાટામાં…
ગદ્દારો પર NIA, IB અને સેના સિંહ બનીને ત્રાટકી; ભડકાઉ ભાષણોના રેકોર્ડિંગ્સ જપ્ત કરાયા નવી દિલ્હીઃ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો તે બાદ સુરક્ષા એજન્સી દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 1500થી વધારે જગ્યાએ રેડ પાડવામાં આવી…
- નેશનલ

દિલ્હી કાર બ્લાસ્ટ ષડયંત્ર: ઝડપાયેલા ડૉક્ટર્સ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હોવાનો ખુલાસો
નવી દિલ્હીઃ સહારનપુર અને ફરીદાબાદની જે ડૉક્ટરો ઝડપાયા છે તેમને લઈને એક મોટો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આદિલ, અહમદ અને મુઝમ્મિલ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરી રહ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ આ ત્રણેય આતંકવાદી મસૂદ અઝહરના…
- જૂનાગઢ

ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન દરમિયાન પોલીસ પર થયો પથ્થરમારો, 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત…
ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં આજે ફરી વાર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે 5 હજાર ચોરસ મીટર જમીનમાં કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા…
- નેશનલ

‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે i20 કારમાં વિસ્ફોટ થયો…’, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું નિવેદન…
પીએમ નરેન્દ્ર મોદીએ પણ બ્લાસ્ટ અંગે વિગતો લેવા અમિત શાહ સાથે વાતચીત કરી નવી દિલ્હીઃ દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે આજે સાંજે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ બાદ અનેક કાર બળીને ખાક થઈ ગઈ હતી. દિલ્હી કાર…
- અમદાવાદ

અમદાવાદ રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી: હજારો શ્રમિકોના આંદોલનની સરકાર પર ચીમકી…
ભારતીય મજદૂર સંઘ દ્વારા પગાર વધારો, કાયમીકરણ અને પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિશાળ જનસભાનું આયોજન (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં ભારતીય મજદૂર સંઘ દ્વારા મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે શ્રમિકો એકત્રિત…
- રાજકોટ

વ્યાજના રૂપિયા પડાવવા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, પોલીસે 5 આરોપીની ધરપકડ કરી…
રાજકોટઃ રાજકોટમાં વ્યાજખોરોના વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વિશાલ વીરડા નામના યુવક પાસે મૂળ રકમ કરતા અનેકગણી રકમ માગવામાં આવતા તે ઘર છોડીને જતો રહ્યો છે. જે અંગે લાપતા વિશાલના ભાઇ પર હુમલો કરવામાં આવતા પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.…
- અમદાવાદ

અમદાવાદ મનપાએ બે વર્ષમાં 17 રીઝર્વ પ્લોટ વેચ્યા, રૂપિયા 1300 કરોડની આવક થઈ…
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ આવક ઉભી કરવા માટે જમીનના પ્લોટ વેચવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના હસ્તકમાં રહેલા રીઝર્વ પ્લોટ પૈકી 17 પ્લોટ વેચી દેવામાં આવ્યાં છે. આ પ્લોટને વેચીને મહાનગરપાલિકાએ 1300 કરોડ રૂપિયાની આવક ઉભી કરી છે…
- નેશનલ

બાંગ્લાદેશમાં તખતાપલટનું ષડયંત્ર યુનુસ અને ક્લિન્ટન પરિવારે રચ્યુંઃ શેખ હસીનાના સાથીનો વિસ્ફોટક દાવો…
શેખ હસીનાના પ્રભાવથી યુનુસ સરકાર ભયભીત, સમગ્ર ઢાકા શહેરને છાવણીમાં ફેરવી નાખ્યું ઢાકાઃ બાંગ્લાદેશમાં 2024માં હસીના સરકારનું પતન થયું તે આકસ્મિક નહોતું, પરંતુ એક યોજનાનો એક ભાગ હતો. 5 ઓગસ્ટ, 2024ના ઢાકામાં તેમના નિવાસસ્થાન પર એક ટોળાએ હુમલો કર્યો હતો,…









