-  રાજકોટ

રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ; દીકરા-દીકરીએ જ કરી પિતાની હત્યા, શું હતું હત્યાનું કારણ…
રાજકોટઃ લોકોમાં અત્યારે સહનશક્તિ ઓછી થઈ રહી છે. નાની-નાની વાતોમાં લોકોને ખોટૂં લાગી જાય છે. ખાસ કરીને અત્યારની પેઢીમાં આ સમસ્યા જોવા મળી રહી છે. એવી અનેક ઘટનાઓ છેલ્લા 5 વર્ષમાં બની છે તેમાં નાની વાતમાં આત્મહત્યા અને હત્યા કરવામાં…
 -  નેશનલ

રેલવે ટ્રેક પાસે સેલ્ફી લીધી કે રીલ બનાવી તો જેલની સજા પણ થઈ શકે, જાણો શું છે કાયદો…
નવી દિલ્હીઃ રેલવે પ્લેટફોર્મ અને રેલવે ટ્રેક પર સેલ્ફી અને વીડિયો બનાવવી ઘેલસા વધી રહી છે. આ દરમિયાન કેટલીક અધટિત ઘટનાઓ પણ બનતી હોય છે. એવી અનેક ઘટનાઓ બની જેવામાં સેલ્ફી લેવા જતાં યુવકોને મોતને ભેટવું પડ્યું હતું.જો કે, હવે…
 -  સૌરાષ્ટ્ર

તલાલામાં મીટરગેજ ટ્રેનના માત્ર 3 ડબ્બા હોવાથી મુસાફરોને ભારે હાલાકી, ડબ્બા વધારવા માંગણી
તલાલા: દિવાળીના તહેવારો અને વેકેશનને લીધે મોટા મોટા જંકશો પર વિશેષ ટ્રેનો દોડાવાતી હોવા છતાં મુસાફરોની માગને રેલવે પહોંચી શકતા નથી, ત્યારે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં ત્રણ જિલ્લાને જોડતી મીટરગેજ ટ્રેનના માત્ર ત્રણ જ ડબ્બા હોવાથી મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો…
 -  બનાસકાંઠા

બનાસકાંઠાના પેપળું ગામે સાચવી રાખી વર્ષો જૂની પરંપરા, ચાલો જાણીએ મંદિર અને મેળાનો ઇતિહાસ…
બનાસકાંઠાઃ આજે ભાઈબીજનો દિવસ છે. ભાઈબીજ એ કારતક સુદ બીજના દિવસે આવતો હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય…
 -  નેશનલ

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન બોર્ડર પર ભારતીય સેનાની મોટી બેઠક, આ મુદ્દા પર થશે મુખ્ય ચર્ચા
જેસલમેર: ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાની પહેલી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ આવતીકાલે જેસલમેરમાં યોજાવાની છે. આ કોન્ફરન્સ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે જેસલમેરમાં યોજાઈ રહી છે, જે ભારત-પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ આ બેઠકમાં…
 -  નેશનલ

લુધિયાણામાં એક ઘરમાં બ્લાસ્ટ થતા 15થી વધારે લોકો દાઝ્યા, સ્થાનિકોએ જણાવી વિસ્ફોટની હકીકત
લુધિયાણાઃ પંજાબના લુધિયાણામાં એક ઘરમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. અહીં ઘરમાં રાખેલા ફટાકડાઓમાં બ્લાસ્ટ થતા 10થી વધારે લોકો દાઝ્યા છે. બ્લાસ્ટ થતાના સાથે જ ઘરમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ઘરમાં રાખેલો સામાન પણ બળીને ખાક થઈ…
 -  નેશનલ

મંદિરમાં પૂજારીની પસંદગી પર કેરળ હાઈ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, શું છે સમગ્ર મામલો…
કેરળ હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કેરળ હાઈ કોર્ટે કહ્યું કે, મંદિરમાં પૂજારીની નિયુક્તિ માટે કોઈ ખાસ જાતિ કે વંશના હોવું જરૂરી નથી. જાતિ અને વંશના આધારે પૂજારીને પસંદગી કરવી એ બંધારણમાં મળેલી ધાર્મિક સ્વંત્રતાનો ભાગ નથી અને…
 -  નેશનલ

પવિત્ર યાત્રાધામ કેદારનાથ મંદિરના દ્વાર બંધ, આગામી છ મહિના માટે અહીં કરી શકાશે દર્શન
કેદારનાથઃ ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથના દ્વાર આજથી બંધ કરી દેવામાં આવ્યાં છે. આ દરમિયાન કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી હતી. આજે ભાઈ દૂજના દિવસે સવારે 08:30 વાગ્યે આગામી છ મહિના માટે કેદારનાથ ધામના દ્વાર બંધ કરી દેવામાં…
 -  રાજકોટ

રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ, સ્થળ નિર્ધારણ માટે ઈન્સપેક્શન શરૂ
રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયન માટેની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ આ સમિટનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. સમિટના સ્થળની પસંદગી માટે રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીના…
 -  વડોદરા

માનસિક અને શારીરિક ત્રાસથી પરિણીતા કંટાળી, પતિ સહિત સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી
વડોદરાઃ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર આરોપો સાથે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ પ્રમાણે પાર્થ રોહિત નામના યુવકે પ્રેમમાં ફસાવી મહિલાથી લગ્ન કર્યા પછી વિદેશ જવાની વાત કહીને 15…
 
 








