- અમદાવાદ
અમદાવાદ: સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળાના ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વિદ્યાર્થિનીનું આજે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સોમ-લલિત શાળામાં રિસેષ દરમિયાન આ વિદ્યાર્થિની લોબીમાં ચાલતી હોય…
- ભુજ
કચ્છમાં એક જ દિવસમાં આપઘાતના વિવિધ બનાવોમાં ત્રણના મોત!
ભુજઃ કચ્છમાં એક જ દિવસમાં ત્રણ લોકોના મોત થતાં પંથકમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કુલ ત્રણ જેટલા વ્યક્તિઓએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે. ઘટનાની વાત કરવામાં આવે તો, અબડાસા તાલુકાના વાગોઠમાં આઠ દિવસ…
- મનોરંજન
પવન કલ્યાણની હરિ હરા વીરા મલ્લુ ફિલ્મે છાવા અને સૈયારાને પછાડી! જાણો કમાણીના આંકડા
મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણની નવી ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ 24મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં પોતાનું આખુ બજેટ રિકવર કરી…
- અમદાવાદ
અમદાવાદ પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો! છોકરી બની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં બે મહિના પહેલા 25,000 રોકડ અને 24,000 ના દાગીનાની લૂંટની ઘટના થઈ હતી. આ સમગ્ર કેસમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી મોબાઇલ કવર, કપડાં અને ડંડા સહિતની વસ્તુ મળી આવી હતી.…
- અમદાવાદ
અમદાવાદ: ધોરણ 10ની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ! અચાનક ચોથા માળેથી કૂદી પડી
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળાના ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સોમ-લલિત શાળામાં રિસેષ દરમિયાન આ વિદ્યાર્થિની લોબીમાં ચાલતી હોય છે અને અચાનક ચોથા માળેથી નીચે કૂદીને આત્મહત્યાનો…
- આપણું ગુજરાત
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરોમાં જામશે ભક્તોની ભીડ
ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામવાની છે. આજે વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં ભક્તો શિવ પૂજા અને આરાધના માટે ઉમટી પડ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે.…
- અમદાવાદ
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે. આગાહી પ્રમાણે આજે ત્રણ સિસ્ટમ સક્રિય થશે તેના કારણે 25મી જુલાઈથી 29મી જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ…
- અમદાવાદ
રમીના રવાડે ચડ્યા વાઇસ પ્રિન્સિપાલ! દેવું વધી જતા કોલેજમાંથી કરી 8 લાખની ચોરી
અમદાવાદઃ શાળામાં શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે, પરંતુ કેટલાક શિક્ષકો એવા છે કે ભણાવવા સિવાયની જુગાર જેવી પ્રવૃતિઓમાં રસ લેવા લાગ્યાં છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની એક હોસ્પિટલ અને નર્સિંગ કોંલેજના વાઇસ પ્રિન્સિપાલે શાળામાંથી ચોરી કરી હોવાનું પ્રકાશમાં…
- નેશનલ
કાનપુરમાંથી 161 પોલીસકર્મીઓ રહસ્યમય રીતે ગાયબ! પરિવારજનો પણ મૌન,તપાસ શરૂ
કાનપુર, ઉત્તર પ્રદેશઃ કાનપુરથી એક ચોકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જી હા અહીંથી એક બે નહીં પરંતુ 161 પોલીસ કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એેવું જાણવા મળ્યું છે કે, 161 જેટલા પોલીસ જવાન અને અધિકારીઓ છેલ્લા ઘણા…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ACB તપાસ કરશે! R&Bના અધિકારીઓની અપ્રમાણસર મિલકતની ચકાસણી થશે
વડોદરા: વડોદરામાં મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ મામલે અધિકારીઓ સામે એસીબી તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે. અધિકારીઓની જે મિલકતો છે તેમાંથી કેટલી મિલકત અપ્રમાણસર છે તેની સામે તપાસ કરવામાં આવશે. એટલું જ…