- આમચી મુંબઈ
મુંબઈ જતા એક વિમાનમાં આવી ટેકનિકલ ખામી! પાયલોટે બચાવ્યો 48 લોકોનો જીવ…
બેલગામઃ વિમાનમાં ખામી સર્જાતી હોવાની ઘટના 2025માં વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આવી ઘટનાઓ વધારે પ્રકાશમાં આવી રહી છે. અત્યારે કર્ણાટકના બેલગામથી મુંબઈ જઈ રહેલી એક ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.એન્જિનમાં ટેકનિકલ ખામીના કારણે વિમાનનું…
- નેશનલ
અચાનક બોમ્બ ફૂટવાનો અવાજ પછી તબાહી, કિશ્તવાડના પીડિતોએ વ્યક્ત કર્યા ખતરનાક અનુભવો…
કિશ્તવાડ, જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા ચિશોતી ગામમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે અનેક લોકોના મોત થયાં છે. આ ગામની તસવીરો અને વીડિયો જોતા અનુમાન લગાવી શકાય છે કે, તે ક્ષણ કેટલી ભયાનક હશે. આ દુર્ઘટનામાં…
- ભુજ
કચ્છના સાગર કિનારે કન્ટેનરોની ભરતી યથાવત! ફરી ત્રણ મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં
ભુજઃ પશ્ચિમ કચ્છની સંવેદનશીલ જળસીમાને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી પાછલા એક સપ્તાહથી મહાકાય કન્ટેઇનરો તણાઈ આવ્યા હોવાની સતત પાંચમી રહસ્યમયી ઘટના દેશના સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના સાગર…
- નેશનલ
મોદીનું આવતા મહિને જીવનજરૂરી ચીજોના ભાવ ઘટાડવા એલાન, જાણો શું છે બ્લુપ્રિન્ટ ?
નવી દિલ્લીઃ આજે લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અંગે મોટી જાહેરાત કરી છે. ભારતમાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. તેને અત્યારે આઠ વર્ષ થઈ ગયા છે. આઠ વર્ષ બાદ તેમાં સુધારો થવાનો…
- ઇન્ટરનેશનલ
સ્માર્ટફોનનું કામ કરતા ચશ્માં થયા લોંચ, એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને સાથે થાય છે કનેક્ટ, શું છે કિંમત ?
વિશ્વ અત્યારે દિવસને દિવસે વધારે આધુનિક થઈ રહ્યું છે. પ્રતિદિન એક નવી શોધ થઈ હોવાના સમાચાર વહેતા થાય છે. કહેવાય છે કે, મહાન વૈજ્ઞાનિકોએ પણ હજી પોતાના મજગનો માત્ર 0.1 ટકા જ ઉપયોગ કર્યો છે. એટલે હજી તો અનેક મોટી…
- મનોરંજન
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રેમાનંદ મહારાજને કિડની ઓફર કરી?
વૃંદાવન, ઉત્તર પ્રદેશઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે વૃંદાવન પહોંચ્યાં હતા. આ દરમિયાન પ્રેમાનંદજી મહારાજે દંપનીએ સુખ પ્રાપ્તીનો સંદેશ આપ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ સનાતન સંત પ્રેમાનંદજી મહારાજ પાસે દુઃખોને દૂર…
- નેશનલ
મોદી સરકારની સ્વાતંત્ર્ય દિનની પોસ્ટમાં સરદાર-નહેરૂની બાદબાકી, સાવરકરને સ્થાન
નવી દિલ્લીઃ આજે ભારતનો સ્વતંત્રતા દિવસ છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત અંગ્રેજીની ગુલામીમાંથી આઝાદ થયો હતો. ભારતભરમાં અત્યારે આઝાદીના આ પર્વની ઉજવણીઓ થઈ રહી છે. ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ…