- નેશનલ

પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાની લગ્નમાં હત્યા: કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો…
અમૃતસર: પંજાબમાં કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. અમૃતસરના વેરકા બાયપાસ પર મેરીગોલ્ડ રિસોર્ટમાં લગ્ન સમારોહ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના સરપંચની બે ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી, આ હત્યાના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો…
- બનાસકાંઠા

ઠાકોર સમાજનું ઐતિહાસિક પગલું: બનાસકાંઠાના ઓગડધામમાં નવું સામાજિક બંધારણ જાહેર…
અલ્પેશ ઠાકોર અને ગેનીબેન સહિતના દિગ્ગજો એકમંચ પર: લગ્ન-પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને વ્યસન મુક્તિ પર મૂકાયો ભાર… દિયોદરઃ ગુજરાતમાં બ્રાહ્મણ સમાજ ચર્ચામાં રહ્યા પછી હવે ઠાકોર સમાજ લાઈમલાઈટમાં આવ્યો છે. ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ એકમંચ પર આવીને સમાજ માટે નવું…
- ઇન્ટરનેશનલ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ: ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું? જાણો નિયમ
ન્યૂ યૉર્ક: અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ઘરમાં ઘૂસી જઈ સૈન્ય ઓપરેશન દ્વારા ધરપકડ કરતા આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજનૈતિક પરંપરાઓ પર ચર્ચા છેડાઈ છે. આ કાર્યવાહી બાદ વિશ્વના અનેક દેશોએ તેને કડક શબ્દોમાં ટીકા કરી અને અમેરિકા માટે આકરું વલણ…
- Top News

ગાંધીનગરમાં ટાઈફોઈડનો ફફડાટ: સિવિલમાં 100થી વધુ બાળકો દાખલ, કેન્દ્રીય ગૃહ મંત્રી એક્શનમાં….
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ઇન્દોરવાળી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગાંધીનગરની વાત કરવામાં આવે તો અત્યારે ટાઈફોઈડના એક બે નહીં, પરંતુ સેંકડો કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે. આ દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નાયબ મુખ્ય પ્રધાન…
- Uncategorized

કાનૂની માપવિજ્ઞાન તંત્રની લાલ આંખઃ રાજ્યમાં ગેરરીતિ કરતા એકમ પાસેથી ₹ 18 લાખનો દંડ વસૂલાયો
અમદાવાદઃ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યમાં અનેક એકમોની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 332 જેટલી મીઠાઇ/ફરસાણ/ડ્રાયફ્રુટની દુકાન, ગિફ્ટ શોપ અને મીઠાઈની દુકાનની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન દુકાનોમાં ચાલતી ગેરરીતિ બદલ કુલ…
- ગાંધીનગર

રાજ્યના 25 જિલ્લામાં 370 જ્વેલરી શોરૂમ પર તપાસઃ જાણો કયા કયા નિયમોનો થયો ભંગ?
ગાંધીનગરઃ ગ્રાહકોના હિતોની રક્ષા, વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના પ્રધાન…
- સુરત

ઉત્તરાયણને લઈ સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું; ચાઈનીઝ દોરી, ટુક્કલ અને ડીજે વગાડવા પર પ્રતિબંધ
સુરતઃ ઉત્તરાયણના દિવસો નજીક આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યારથી પતંગો ચગાવવાનું શરૂ થઈ ગયું છે. સુરત શહેરમાં આગામી ઉત્તરાયણનાં તહેવાર અનુસંધાને જાહેર માર્ગો ઉપર ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અને માર્ગ અકસ્માતો થતા નિવારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વના…
- નેશનલ

VB G RAM G મામલે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપવા ભાજપે તૈયાર કરી મજબૂત રણનીતિ
નવી દિલ્હીઃ વિપક્ષ સત્તાપક્ષને ઘેરવા માટે રણનીતિ ઘડી રહ્યું છે. આ વિવાદમાં હવે ભાજપ પણ જવાબ આપવા માટે તૈયાર છે. જી રામ જી બિલ અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આરોપો વચ્ચે, ભાજપે હવે વળતી રણનીતિ તૈયાર કરી લીધી છે.…
- નેશનલ

ઇન્દોરના ભાગીરથપુરામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને, રાજ્ય સરકારે શું કાર્યવાહી કરી?
ઇન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી થયેલા મૃત્યુ બાદ ભગીરથપુરામાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત લેવા માટે પહોંચ્યાં હતાં. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. કોંગ્રેસ કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે આવ્યાં હોવાથી પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ સ્થિતિને…









