- અમદાવાદ
અમદાવાદ એરક્રેશ ઈફેક્ટઃ પેસેન્જર્સની પહેલી પસંદ બની 11A સીટ, જાણો ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી
અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તેમાં 11A ની સીટ ખૂબ જ ચર્ચાઈ રહી છે. કારણ કે, 11A પર બેઠેલો વ્યક્તિ વિમાન ક્રેશની દુર્ઘટનામાં બચી ગચો છે. મહત્વની વાત એ છે કે, વિમાનમાં 11A નંબરની સીટ ઈમરજન્સી એક્ઝિટની પાસે…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પાટડી પાસે ઠંડા પીણાની આડમાં વેચાતો 61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો…
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળો પર જ! કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાંય રાજ્યમાં દારૂ ઘૂસાડવા બુટલેગરો અવનવા કીમિયો અપનાવતા હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી પ્રકાશમાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી તાલુકાના અખીયાણા…
- અમદાવાદ
એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટના બાદ આ ફિલ્મ મેકર લાપતા! માત્ર 700 મીટર દૂર હતું છેલ્લું લોકેશન…
અમદાવાદઃ અમદાવાદમાં ગુરૂવારે એર ઈન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ એક ફિલ્મ મેકર લાપતા થયા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારનું કહેવું છે કે, તેઓ દુર્ઘટનામાં ઘટનાસ્થળ પર હાજર જે લોકોનું મોત થયું તેમાં હોઈ શકે છે. એટલા…
- છોટા ઉદેપુર
છોટાઉદેપુદના સંખેડામાં વહેલી સવારે બે કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકયો…
છોટાઉદેપુરઃ ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે, જેમાં વહેલી સવારે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો છે. વરસાદને…
- આમચી મુંબઈ
150 થી 200 લોકોની ભીડના કારણે પુલ ધરાશાયી થયો, આ વ્યક્તિએ જણાવી સમગ્ર હકીકત…
પુણેઃ ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા ઘરો ધરાશાયી અને પુણેમાં પુલ પડ્યો હોવાની ઘટના બની હતી. મહારાષ્ટ્રના પુણેમાં માવલ તહસીલના તલેગાંવ વિસ્તારમાં આવેલો એક પુલ (Pune bridge collapse) અચાનક…
- આપણું ગુજરાત
અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ગરમીથી આંશિક રાહત મળશે…
અમદાવાદ: અમદાવાદમાં આજની વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં તાપમાન ખૂબ વધી જાય છે, પરંતુ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભીનાશભર્યું હવાનું વાતાવરણ હોવાથી લોકોમાં એક અલગ ઉલ્લાસ જોવા મળ્યો હતો. સવારના સમયે લોકો…
- નેશનલ
ઈન્દ્રાયણી નદી પરનો પુલ કેવી રીતે તૂટ્યો, જાણો સ્થાનિકોએ શું કહ્યું…?
પુણે: પુણેમાં ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલનો અડધો પડી ગયો હોવાથી અનેક લોકો ડૂબ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો, પુણે જિલ્લાના માવલ તહસીલમાં તાલેગાંવ દાભાડે નજીક આજે એક જૂનો પુલ તૂટી પડ્યો. આ પુલ ઈન્દ્રાયણી નદી પર બનેલો છે.…
- નેશનલ
કૈલાશ માનસરોવર યાત્રા કરનારા શ્રદ્ધાળુઓને મળશે રૂપિયા, જાણો નવી જાહેરાત?
લખનઉઃ હિંદુઓમાં યાત્રા કરવાનું મહત્વ વધુ હોય છે. કોઈ માનતા માની હોવાથી યાત્રા કરવા માટે જાય છે તો મનની શાંતિ માટે યાત્રા કરવા માટે જાય છે. એક સમય હતો કે, જ્યારે મોટા ભાગે મોટી ઉંમરના લોકો યાત્રા કરવા માટે જતા…
- નેશનલ
કેદારનાથની યાત્રામાં વરસાદ બન્યો વિઘ્ન, ભૂસ્ખલન થતા એકનું મોત, યાત્રા સ્થગિત કરાઈ
રૂદ્રપ્રયાગઃ કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 7 લોકોના મોત થયાં હતા. એટલું જ નહીં પરંતુ અત્યારે કેદાર ખીણમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચાલીને કેદારનાથની દર્શને જતા શ્રદ્ધાળુઓને વરસાદ નડી રહ્યો છે. વરસાદી પાણીના…