- સુરત

સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં બજરંગ દળ-વીએચપીના કાર્યકરો સરપ્રાઈઝ ચેકિંગ કરશે…
સુરતઃ નવદુર્ગાની આરાધનનું પર્વ એટલે કે નવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિવિધ હિંદુ સંગઠનો તહેવાર દરમિયાન હિંદુ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય બન્યા છે. સુરત જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળે ખાસ પગલાં લેવાની…
- અમદાવાદ

PM Modi આવતીકાલે ગુજરાતના પ્રવાસેઃ 5,477 કરોડ રુપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનો કરશે શિલાન્યાસ, લોકાર્પણ…
ગાંધીનગરઃ પાટનગર સહિત રાજ્યમાં ચોમાસું જામી રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ દરમિયાન પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકોર્પણ કરશે. આ સમગ્ર કાર્યક્રમને…
- અમદાવાદ

ગુજરાતમાં સિઝનનો 81 ટકા વરસાદ નોંધાયો, આ તાલુકામાં સૌથી મેઘમહેર થઈ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 28.37 ઈંચ સાથે 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતના 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકાએ પહોંચી ગયું છે.…
- પોરબંદર

પોરબંદરમાં પર પ્રાંતીય યુવકે પત્નીની કરી હત્યાઃ ફરાર થયા પછી પકડાયો, જાણો મામલો?
પોરબંદર: પોરબંદરના ખાંભોદર ગામે પરપ્રાંતીય યુવકે પત્નીને હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્નીની હત્યા. બરડા પંથકના ખાંભોદર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા નિપજાવીને ફરાર…
- નેશનલ

એફઆઈઆરથી કોણ ડરે છે? ફરિયાદ નોંધાતા તેજસ્વી યાદવે આપ્યો જવાબ, જાણો શું છે મામલો…
પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવી રહ્યાં છે. તેવામાં કેન્દ્ર સરકારે સંસદમાં એક બિલ પેશ કર્યું હતું. જેમાં કોઈ પીએમ, સીએમ કે પ્રધાનને 30 દિવસથી વધારે જેલની…
- નેશનલ

બાંગ્લાદેશમાં હિંદુ છોકરીઓ પર બળાત્કારની ઘટનાઓમાં બેફામ વધારો, આંકડો જોઈને લાગશે આઘાત
ઢાકા, બાંગ્લાદેશઃ બાંગ્લાદેશમાં અત્યારે મુખિયા મોહમ્મદ યુનુસની સરકારમાં હિંદુ મહિલાઓની હાલત નર્ક જેવી બની ગઈ છે. લઘુમતી સમુદાયની મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. ચોંકાવનારી વાત છે કે, અત્યારે બાંગ્લાદેશમાં દુષ્કર્મની ઘટનાઓ એટલી હદે વધી ગઈ છે તેને…
- અમદાવાદ

અમદાવાદથી જામનગર વચ્ચે ડેઇલી ફ્લાઇટ શરૂ! જાણો કેટલું છે ભાડું
અમદાવાદઃ અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે હવે તમને રોજ એક ફ્લાઈટ મળી રહેવાની છે. જીહા, સ્ટાર એરલાઇન્સ દ્વારા અમદાવાદથી જામનગર ખાતે રોજ એક ફ્લાઈટ ઉડાન ભરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર એર જે સંજય ઘોડાવત ગ્રુપ સંચાલિત છે તેમણે જાહેરત કરી…
- અમદાવાદ

અમદાવાદમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો! મેઘાણીનગરમાં 8 લોકોએ કરી યુવકની હત્યા
અમદાવાદ: અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઠ જેટલા લોકોએ એક યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરી હોવાનું પ્રકાશમાં…
- અમદાવાદ

અમદાવાદનો ગીરધરનગર બ્રિજ 29 દિવસમાં માટે બંધ! લોકોને પડશે હાલાકી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ કામકાજ માટે ગીરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી તારીખ 23/08/2025થી તારીખ 20/09/2025 કુલ 29 દિવસ…
- નેશનલ

પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત! ગંગા સ્નાન કરી આવતા 8 શ્રદ્ધાળુઓનું મોત
પટનાઃ બિહારમાં પટનના શાહજહાંપુર વિસ્તારમાં ગંગા સ્નાન કરીને આવી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ મળ્યાં છે. ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં પણ મોત થયું હોવાનું પ્રકાશમાં…









