- નેશનલ

બિહાર બાદ હવે ઝારખંડમાં પણ હવે આરજેડીને ખતરો, જાણો શું કહે છે સમીકરણો…
બિહારમાં મહાગઠબંધન માટે 14 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખરાબ સાબિત થયો છે. વિધાનસભા ચૂંટણીમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવાની અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. જો કે, મહાગઠબંધનને પડોશી રાજ્ય ઝારખંડમાં થોડી રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે.…
- નેશનલ

શું શેખ હસીના બાંગ્લાદેશ પાછા જશે? એક ઇન્ટરવ્યૂમાં જણાવી પોતાના ઇચ્છા…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હાલ દિલ્હી સ્થિત ગુપ્ત સ્થળે નિવાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ તેઓ દેશમાં પાછા જઈ શક્યા નથી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના મનની વાત જાહેર કરી છે કે તેઓ પોતાના વતન…
- નેશનલ

ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા તો આરકે સિંહે આપ્યું રાજીનામું, એક્સ પોસ્ટ કરતા લખ્યું કે…
પટનાઃ બિહારમાં ભવ્ય જીત બાદ ભાજપે પાર્ટીના ત્રણ દિગ્ગજ નેતાઓ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરકે સિંહ, વિધાનસભા પરિષદના સભ્ય અશોક કુમાર અગ્રવાલ અને કટિહારના મેયર ઉષા અગ્રવાલને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ…
- નેશનલ

ભાજપે સાથ આપ્યો તો નીતિશ કુમાર બનાવી શકે છે આ વર્લ્ડ રેકોર્ડ, આ પહેલા માત્ર આ વ્યક્તિ જ…
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત પછી રાજકારણમાં ફરીથી મોટી ચર્ચા શરૂ થઈ છે. જનતા દળ (યુનાઇટેડ)ના નેતા અને વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફરીથી સીએમ બનશે કે કેમ તેની ચર્ચાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી…
- નેશનલ

ગુરુ તેગ બહાદુર સાહેબના 350મા શહીદ દિવસે 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન…
ગુરુ તેગ બહાદુર સાહેબજીના 350મા શહીદી દિવસ નિમિત્તે દિલ્હીના ચાંદની ચોક સ્થિત શીશગંજ ગુરુદ્વારાથી અમૃતસર સુધી 500 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુરુ સાહેબના જન્મસ્થળ ગુરુ કા મહલ, અમૃતસરમાં પૂર્ણ થશે. આ સાયકલ યાત્રામાં મોટી…
- વેપાર

ઉત્પાદન વધારવા એસઈઝેડ માટે રાહતનાં પગલાંની શક્યતા તપાસતી સરકારઃ ગોયલ
વિશાખાપટનમઃ દેશના સ્પશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માં ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમુક રાહતનાં પગલાંઓનાં પ્રસ્તાવો પર સરકાર તપાસ કરી રહી હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પિયૂષ ગોયલે જણાવતા ઉમેર્યું હતું કે સરકાર આ ઝોનમાં વધારાની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના માર્ગો અને…
- નેશનલ

મહિલા તલાટીએ ખેડૂત પાસે માંગી રૂપિયા 5 હજારની લાંચ, વીડિયો વાયરલ થતા તંત્રએ સસ્પેન્ડ કર્યા
ગાઝિયાબાદ: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સરકારી કર્મચારી ખેડૂત પાસેથી લાંચ લઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે કો, ગાઝિયાબાદના ગામ નંગલા આક્કૂના રહેવાસી ખેડૂત પાસેથી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા લેઘપાલ…
- નેશનલ

શ્રીનગર બ્લાસ્ટ એક આકસ્મિક વિસ્ફોટ હતો? જમ્મુ અને કાશ્મીરના DGP નલિન પ્રભાતે આપી વિગતો
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં એક બ્લાસ્ટ થયો તે મામલે DGP નલિન પ્રભાતનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ગઈ કાલ રાતે થયેલા શ્રીનગર બ્લાસ્ટ અંગે DGP નલિન પ્રભાતે કહ્યું કે, આ બ્લાસ્ટ માત્ર એક આકસ્મિક વિસ્ફોટ હતો. જો…
- જામનગર

જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, વિશ્વભરમાંથી આવે છે યાયાવર પક્ષીઓ…
જામનગર: જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય આજે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વભરમાંથી આવતાં 300થી વધુ યાયાવર પક્ષીઓને કારણે આ સ્થળ ગુજરાતની જીવંતતાનું પ્રતીક છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂરના દેશોમાંથી પક્ષીઓ અહીં લાંબો પ્રવાસ ખેડીને આવે છે.…









