- સ્પોર્ટસ

એશિયા કપ પૂર્વે સંજુ સેમસનની તોફાની બેટિંગઃ 42 બોલમાં ફટકારી સદી…
નવી દિલ્હીઃ એશિયા કપ શરૂઆત થવાને હવે થોડા દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે ભારત 10 સપ્ટેમ્બરથી પોતાનું અભિયાન શરૂ કરશે. આ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 42 બોલમાં…
- અમદાવાદ

અમદાવાદમાં ડમ્પરનો કહેર: બે મહિલાનાં મોત, જાણો અકસ્માત કઈ રીતે થયો?
અમદાવાદઃ શહેરના 108 સેન્ટરની બાજુમાં રિંગ રોડ તરફ જવાના રસ્તા પર એક્ટિવા લઈને બે મહિલાઓને અકસ્માત થયો છે. અજાણ્યા ડમ્પરચાલકે ટક્કર મારી તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ બંને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સત્વરે સારવાર માટે…
- નેશનલ

ઈન્ડિયન ‘જેમ્સ બોન્ડ’ના જાસૂસીના અજાણ્યા કિસ્સા, ના જાણતો હોય તો જાણી લો!
નવી દિલ્હીઃ દુશ્મન દેશોની ખુફિયા માહિતા એકઠી કરીને ભારતને સુરક્ષિત રાખવામાં અનેક લોકો કામ કરી રહ્યાં છે. ક્યારેક ભિખારી તો ક્યારેય વાળંદ બનીને પાકિસ્તાનના પરમાણું પ્રોજેક્ટની માહિતી એકઠી કરી હતી. આવું તમે માત્ર જેમ્સ બોન્ડની ફિલ્મ કે પછી સ્પાઈ થ્રિલર…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી! રમખાણ કેસમાં 75 નેતાને જેલ
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં ફરી વધારો થયો છે. પાકિસ્તાનની એક અદાલતે આજે ઇમરાન ખાનની પાર્ટીના 75 નેતાઓ અને કાર્યકર્ચાઓને સજા સંભળાવી છે. મે 2023માં થયેલા રમખાણો દરમિયાન શાસક પીએમએલ-એનના વરિષ્ઠ નેતાના ઘર પર હુમલો કરવાના આરોપમાં…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં ‘આફત’: ભારતે ઈસ્લામાબાદને ચેતવ્યું, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજી સંબંધો સારા નથી. સ્થિતિ હજી પણ વણસેલી જ છે. કારણ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે નહીં વહે! આ દરમિયાન હવે ભારતે પાકિસ્તાન પ્રત્યે થોડી…
- ઇન્ટરનેશનલ

બાવળ વાવ્યો તો કાંટા મળ્યાઃ પાકિસ્તાનમાં સેના પરના આતંકવાદી હુમલામાં 4 સૈનિકનાં મૃત્યુ
કરાચીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવામાં કોઈ કસર છોડતું નથી. પરંતુ હવે આતંકવાદ ખૂબ પાકિસ્તાન માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. આવું એટલા માટે કારણે કે, આતંકવાદીઓ હવે પાકિસ્તાનની સેના અને સુરક્ષાબળોને જવાનો પર હુમલો કરી રહ્યાં છે. પાકિસ્તાન આશરો…
- Top News

પીએમ મોદીની ડિગ્રી ‘સાર્વજનિક’ નહીં થાય! સીઆઈસીના આદેશને દિલ્હી હાઈ કોર્ટે ફગાવ્યો
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મામલે દિલ્હી હાઈ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈ કોર્ટ દ્વારા કેન્દ્રીય માહિતી આયોગ (CIC)ના આદેશને રદ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા દિલ્હી યુનિવર્સિટી (DU)ને વડા પ્રધાન નરેન્દ્ર…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલી સેનાનો ગાઝા પર ભીષણ હુમલોઃ પત્રકાર સહિત 15 લોકોના મોત
ગાઝાઃ ગાઝા પર ઇઝરાયલના સતત હવાઇ હુમલામાં ફરી હાહાકાર મચ્યો છે. આ હુમલા અંગે સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ ગાઝાના એક હોસ્પિટલ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, જેમાં 3 પત્રકાર પણ શામેલ છે.…
- અમદાવાદ

પીએમ મોદીના આગમન પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની કેમ કરવામાં આવી અટકાયત? જાણો…
અમદાવાદઃ વડા પ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમનો આ પ્રવાસ અનેક રીતે ખાસ માનવામાં આવે છે. તેમજ નિકોલમાં જનસભા પાછળ પણ એક રાજકીય ગણિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ…









