- મનોરંજન
અભિનેત્રી શેફાલી જરીવાલાનું અકાળ અવસાન, 15 વર્ષ સુધી લડી આ અકળ બીમારી સામે
મુંબઈઃ શેફાલી જરીવાલાનું ગઈ કાલે રાત્રે નિધન થયું છે. એવું જાણવા મળ્યું છે કે, તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, તેના કારણે મોત થયું છે. શેફાલીનું અચાનક મોત થયું હોવાના સમાચાર સાંભળી બોલિવુડમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પરંતુ શું તમને…
- Uncategorized
અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો
મુંબઈઃ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલાનું શુક્રવારે મોડી રાત્રે અવસાન થયું છે. શેફાલીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે, હોસ્પિટલમાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કરી હતી. તેના નિધનની ફિલ્મ ઉદ્યાગમાં અત્યારે શોકનો…
- અરવલ્લી
મોડાસા શહેરમાં શ્રી જગન્નાથજીની 43મી ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી…
મોડાસા, અરવલ્લીઃ ભગવાન શ્રી જગન્નાથ આજે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા માટે નીકળ્યાં છે. શ્રી સંત ધનગીરી બાપુ દેવરાજ ધામ દ્વારા રથયાત્રાનું બાલકનાથજી મંદિર સગરવાડાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રાનો પ્રારંભ સવારે 11 કલાકે કરવામાં…
- અમદાવાદ
પીએમ અને રાષ્ટ્રપતિએ આપી રથયાત્રાની શુભકામના, કચ્છી માડું માટે પીએમ મોદીએ કરી ખાસ પોસ્ટ
અમદાવાદઃ આજે અષાઢી બીજના દિવસે ભારતમાં અનેક સ્થળોએ રથયાત્રા નીકળી છે. પરંતુ પુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા નિમિત્તે અનેક રાજકીય લોકો શુભેચ્છાઓ પાઠવી છે. જગન્નાથની રથયાત્રા હિંદૂ ધર્મનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે.…
- મનોરંજન
આજે રિલીઝ નહીં થાય સોનાક્ષીની ફિલ્મ ‘નિકિતા રોય’! શું કાજોલની ‘માં’ અને પ્રભાસની ‘કન્નપ્પા’થી ડર લાગ્યો?
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા લગ્ન કર્યા બાદ પછી હવે ‘‘નિકિતા રોય’’ ફિલ્મમાં જોવા મળી છે. ફિલ્મના નિર્માતાઓએ ‘નિકિતા રોય’ દ્વારા ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ‘‘નિકિતા રોય’’ 27 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હવે નિર્માતાઓએ એક નિવેદન…
- અમદાવાદ
રથયાત્રામાં ગાંડાતૂર બનેલા હાથીએ ત્રણને ઇજા પહોંચાડી, ત્રણેય હાથી રથયાત્રામાંથી બાકાત
અમદાવાદમાં ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, આ દરમિયાન રથયાત્રાને થોડી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. કારણે કે, ખાડિયા વિસ્તારમાં ત્રણ હાથીઓ ગાંડા બન્યાં હતા. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ડીજેના સાઉન્ડના કારણે હાથીઓ બેકાબૂ બન્યાં…
- અમદાવાદ
જગન્નાથની 148મી રથયાત્રાઃ જમાલપુર દરવાજામાં ટ્રક ફસાઈ, ખાડિયામાં ગજરાજ બેકાબૂ
અમદાવાદમાં બીજ સૌથી મોટી રથયાત્રા નીકળે છે. આજે રથયાત્રા દરમિયાન અનેક બાબતે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જમાલપુર દરવાજા ખાતે રથયાત્રામાં ચાલતો ટ્રક ફસાઈ ગયો. પછી ખાડિયા ગોલવાડ પાસે ગજરાજ ભીડ જોઈને બેકાબૂ થયો, રથયાત્રામાં વૃક્ષો વાવવાનો સંદેશ આપતો ટ્રક…
- Uncategorized
પુરીમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા 12 દિવસ સુધી ચાલશે, આ રહ્યું સંપૂર્ણ સમયપત્રક
પુરી, ઓડિશાઃ ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં શરૂ થઈ રહી છે. આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર સુધી જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમની બહેન સુભદ્રા અને…
- ઇન્ટરનેશનલ
ચીને સાથે એક કરાર કર્યો બાદ હવે ભારત સાથે મોટો વેપાર સોદા માટે ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું એલાન
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાની નીતિ ક્યારેય કોઈને સમજમાં આવે તેવી હોતી નથી. કારણે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જેની એક વખત ધમકી આપતા હોય તેની સાથે ફરી પાછો વેપાર પણ શરૂ કરી દે છે. અમેરિકા અને ચીનના સંબંધો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખરાબ ચાલી…