- આપણું ગુજરાત

બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનમાં કચ્છ અને સૌરાષ્ટ્રને કેન્દ્ર સ્થાને રહેશે
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી…
- નેશનલ

લાલુ પરિવારના વિવાદ અંગે ચિરાગ પાસવાને કહ્યું: ‘રાજકીય મતભેદ ખરા, પણ હું તેમને પોતાનો માનું છું’
પટનાઃ બિહારમાં રાજકીય ધમાસાણ સાથે લાલુ પરિવાર પણ વિખેરાઈ રહ્યો હોય તેવા સમાચારો મળ્યાં છે. લાલુ પ્રસાદની દીકરી રોહિણી આચાર્યે પરિવાર સાથેનો સંબંધ તોડવા સાથે સાથે રાજનીતિ છોડવાની પણ જાહેરાત કરી હતી. આ મામલે હવે કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનનું નિવેદન…
- સુરત

સુરતની મુલાકાત વખતે પીએમ મોદીએ કોંગ્રેસના યુવા સાંસદોની નારાજગી અંગે કરી મહત્ત્વની ટકોર, જાણો ટીકા છે કટાક્ષ?
સુરતઃ બિહારમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને જેડીયુ (જનતા દળ – યુનાઈટેડ)એ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. ગુજરાત પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સંસદમાં કોંગ્રેસ પોતાના યુવા સાંસદોને બોલવાની તક આપતું નથી.…
- નેશનલ

લાલુ પ્રસાદના પરિવારમાં મોટો વિવાદ: રોહિણી પછી વધુ ત્રણ દીકરીએ પટના આવાસ છોડ્યું
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હવે લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિવાદ પ્રકાશમાં આવી રહ્યાં છે. લાલુ પરિવાર હવે વિખેરાઈ રહ્યો છે. પહેલા તેજપ્રતાપ યાદવને લાલુ પરિવારે ઘરમાંથી બહાર કાઢ્યો હતો. બાદમાં રોહિણી આચાર્ચે પણ એક્સ પર પોસ્ટ કરીને પરિવાર…
- નેશનલ

શંકાસ્પદ આતંકી સુહેલના ઘરે પહોંચી ગુજરાત એટીએસઃ ઘરેથી શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી, પરિવાર પર પસ્તાળ
લખીમપુરઃ દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સી શંકાસ્પદોની તપાસ કરી રહી છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સુહેલ મામલે પણ એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે. ગુજરાત એટીએસ દ્વારા છ ટીમ બનાવવામાં આવી છે. જેમાં લખીમપુર ખેરીના સિંગાહીમાં…
- સુરત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થવાને આરેઃ PM મોદીએ કરી સમીક્ષા, ટૂંક સમયમાં ટ્રાયલ રન
સુરતઃ ભારતની પહેલી બુલેટ ટ્રેનનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. ગુજરાતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે પૂર્ણ થવા આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડાની 150મી જન્મ જયંતી પર ગુજરાત આવ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મતદાર યાદી સુધારણામાં શિક્ષકો સાથે ‘ગુલામી પ્રથા’ જેવું વર્તનઃ મહાસંઘ મેદાનમાં
સુરેન્દ્રનગરઃ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ મામલે સુરેન્દ્રનગરમાં વિવાદ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે શિક્ષણને અસર થતી હોવાના કારણે શિક્ષકો મેદાન પર ઉતર્યા છે. એટલું જ નહીં પરંતુ બીએલઓ…
- નેશનલ

ફરીદકોટ: દાસુવાલ ગેંગના ત્રણ સભ્યોની પોલીસે કરી ધરપકડ, છ રાઉન્ડ ગોળીબાર પણ થયો…
ફરીદકોટ: પંજાબમાં ફરીદકોટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણ ફરીદકોટ પોલીસે ગેંગસ્ટર પ્રભ દાસુવાલ સામે આ કાર્યવાહી કરી છે. પ્રભુ દાસુવાલ ગેંગના ત્રણ સભ્યોની પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલો મળ્યાં છે. વધારે વિગતે…
- નેશનલ

બિહાર બાદ હવે ઝારખંડમાં પણ હવે આરજેડીને ખતરો, જાણો શું કહે છે સમીકરણો…
બિહારમાં મહાગઠબંધન માટે 14 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખરાબ સાબિત થયો છે. વિધાનસભા ચૂંટણીમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હોવાની અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. જો કે, મહાગઠબંધનને પડોશી રાજ્ય ઝારખંડમાં થોડી રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે.…
- નેશનલ

શું શેખ હસીના બાંગ્લાદેશ પાછા જશે? એક ઇન્ટરવ્યૂમાં જણાવી પોતાના ઇચ્છા…
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હાલ દિલ્હી સ્થિત ગુપ્ત સ્થળે નિવાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ તેઓ દેશમાં પાછા જઈ શક્યા નથી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના મનની વાત જાહેર કરી છે કે તેઓ પોતાના વતન…









