- સુરેન્દ્રનગર

તરણેતરના મેળામાં ગ્રામીણ પ્રતિભાને મળશે નવું પ્લેટફોર્મ, જાણો વિગત
સુરેન્દ્રનગરઃ તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે, તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી, પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, કલા અને પરંપરાઓને જીવંત રાખતું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ છે. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત…
- ભુજ

કચ્છમાં 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં આઠનાં મોતઃ અંજારમાં સગીરાનો આપઘાત
ભુજઃ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં બનેલા જુદા જુદા આપઘાત-અકસ્માતના કેસમાં આઠ લોકોના મોત થયા. ભુજના હાર્દસમા હમીરસર તળાવમાંથી 39 વર્ષીય સલીમ આદમ ચાકી સુમરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. અંજારના મોમાઇ નગરમાં 26 વર્ષીય…
- નેશનલ

ચોમાસું સત્ર ‘ધોવાયું’: 37 કલાક કામ ચાલતા સાંસદોના પગારમાંથી ખર્ચ લેવા MPની માગણી
નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્રમાં આ વખતે વિપક્ષે ચર્ચામાં ભાગ લેવા કરતા હોબાળો વધારે કર્યો હતો. ચોમાસું સત્ર વાસ્તવમાં ધોવાઈ ગયું હતું. લોકસભામાં આ વખતે ચર્ચા માટે 120 કલાકનો સમય હતો પરંતુ તેમાંથી ચર્ચા માત્ર 37 કલાક જ થઈ છે.…
- વલસાડ

વલસાડમાં ભેસુ ખાડીમાં એક કાર તણાઈ! પિતાનો આબાદ બચાવ, માતા અને દીકરી લાપતા
વલસાડ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીન વલસાડમાં બુધવારે રાત્રે ભારે વરસાદ થયો હતો. જેના કારણે એક પરિવાર રાત્રે કાર સાથે નદીમાં તણાઈ ગયો…
- Top News

આમ જનતા માટે મહત્ત્વના સમાચારઃ જીએસટીમાં થશે મોટા ફેરફાર, 12 અને 28 ટકાના સ્લેબ નાબૂદ કરવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ GST (ગુડ્સ સર્વિસ ટેક્સ)માં નવો સુધારો કરવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાતને લઈને કેન્દ્ર સરકારે GSTના સ્લેબમાં ઘટાડાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે GSTના સ્લેબના…
- અમદાવાદ

અમદાવાદ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા: આરોપીની દોસ્ત સાથેની ચેટનો સ્ક્રીનશોટ વાયરલ
અમદાવાદઃ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી. આ સમગ્ર ઘટના મામલે વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યાં છે. અટલું જ નહીં પરંતુ લોકોએ રસ્તો પણ બંધ કરી દીધો છે. મહત્વની વાત એ…
- કચ્છ

કચ્છના દરિયાકાંઠેથી 7 બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યાં! બીએસએફે તપાસ શરૂ કરી
Kutch: કચ્છના દરિયા કિનારેથી છાશવારે બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે. આ સિલસિલો સતત ચાલતો જ રહે છે. ફરી એકવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી પેકેટ મળી આવ્યાં છે, આ મામલે બીએસએફ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને…
- નેશનલ

નવા બિલ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર! આક્ષેપોમાં કેટલું સત્ય?
નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન ત્રણ બિલ રજૂ કર્યાં હતા. જેથી લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નવા બિલ પર પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારના નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે.…









