- મહેસાણા

સુંદર અક્ષર બાળકનો આત્મવિશ્વાસ, ગુજરાતી લેખનને સુધારવા મહેસાણાની આ શાળાએ શરૂ કર્યું અભિયાન
મહેસાણાઃ મહેસાણાના વિઠોડામાં આવેલી શ્રીમતી કે.વી. શાહ અનુપમ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના ભવિષ્યને સુંદર આકાર આપવા એક અનોખી પહેલ કરી રહી છે. વર્ષ 2010થી ચાલી રહેલા આ અભિયાનમાં બાળકોને ગુજરાતી લેખનને સુંદર, સચોટ અને અસરકારક બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવે છે. આ…
- નેશનલ

ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત, ગુજરાત સહિત 12 રાજ્યમાં આવતીકાલથી SIR પ્રક્રિયા શરૂ થશે…
નવી દિલ્હી/ અમદાવાદઃ બિહાર બાદ ભારતના દરેક રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મોટી જાહેરાત કરી હતી. આ અંગે જાણકારી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, એસઆઈઆર પ્રક્રિયામાં પહેલુ ચરણ સફળતા…
- નેશનલ

દિલ્હીમાં છઠ પૂજામાં સામેલ થઈ શકે છે પીએમ મોદી, વાસુદેવ ઘાટ પર સુરક્ષા વધારાઈ
નવી દિલ્હીઃ છઠ મહાપર્વને આજે ત્રીજો દિવસ છે. આજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે. છઠ પૂજા બિહારના લોકો માટે મોટો પર્વ ગણાય છે. મહત્વની વાત એ છે કે, પટનાથી લઈને છેક દિલ્હી સુધી છઠ પૂજાના ખાસ તૈયારીઓ કરવામાં…
- નેશનલ

શ્રીરામના ભક્તો માટે આનંદના સમાચાર, રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય પૂર્ણ…
અયોધ્યાઃ શ્રી રામ મંદિરના નિર્માણ કાર્ય સંબંધી દરેક કાર્ય પૂર્ણ થઈ ગયાં હોવાનું જાણવા મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિતિર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ અંગે જાણ કરીને ખૂશી વ્યક્ત કરી છે. મંદિર નિર્માણનું જે કાર્ય…
- અમદાવાદ

નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો, 8 જિલ્લાઓમાં એલર્ટ જાહેર
અમદાવાદઃ રાજ્યના કુલ 72થી વધુ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, નવસારીના જલાલપુરમાં 2.13 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.69 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.54 ઇંચ છોટા ઉદેપુરના કવાંટમાં 1.42 ઇંચ, કોડીનારમાં 1.42 ઇંચ, જાંબુઘોડામાં 1.26 ઇંચ વરસાદ…
- ગીર સોમનાથ

ગીર સોમનાથ તટે તોફાની દરિયામાં ઉનાની સૂરજ સલામતી બોટ ડૂબી, 8 માછીમારોનું રેસ્ક્યુ
ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તોફાની હવામાનની અસર વચ્ચે એક મોટો અકસ્માત ટળ્યો છે. ઉનાના નવાબંદર ગામની સૂરજ સલામતી નામની માછીમારી બોટ અરબી સમુદ્રમાં 13 નોટિકલ માઇલ દૂર ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ભારે મોજાં અને દરિયાઈ…
- અમદાવાદ

ધોલેરા એક્સપ્રેસવે પર થયો જીવલેણ અકસ્માત; કાર બેરિકેડ સાથે અથડાતાં 3ના મોત, બે ઘાયલ
અમદાવાદઃ અમદાવાદના ધોળકા તાલુકા નજીક ધોલેરા એક્સપ્રેસવે પર આજે સવારે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. વેજલકા ગામ નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર બંધ રોડ પર મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે જોરદાર અથડાઈ હતી. આ ટક્કર એટલી વિકરાળ હતી…
- બનાસકાંઠા

બનાસ ડેરીના ચેરમેન પદે શંકર ચૌધરીની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી, ભાવા રબારી બન્યા વાઇસ ચેરમેન
બનાસકાંઠાઃ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચેરમેન પદે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સતત સતત ત્રીજીવાર શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ સાથે વાઇસ ચેરમેન પદે ભાવા રબારીના નામ પર મહોર…
- નેશનલ

છઠ તહેવારે રાજકારણ ગરમાયું, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદને સમ્રાટ ચૌધરીએ આપ્યો તીખો જવાબ
બિહારના ઉપ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, લાલૂ યાદવને હવે શરમ આવવી જોઈએ પટના: બિહારમાં એકબાજુ છઠનો તહેવાર છે અને બીજીબાજુ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. બિહારના ઉપમુખ્ય પ્રધાન અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ…
- નેશનલ

સીએમ યોગી દિલ્હીના પ્રવાસે, રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દિલ્હી પ્રવાસે ગયાં છે. આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓએ રાષ્ટ્રપતિ ભવન પહોંચી તેમની સાથે રાજ્યના વિવિધ વિકાસ મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમના કિંમતી સમય…









