- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું…
પોર્ટ ઓફ સ્પેન : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સૌથી લાંબા પાંચ દેશોના પ્રવાસે ગયેલા છે. આ દરમિયાન ઘાના દેશે ત્યાના સર્વોચ્ચ સન્માનથી પીએમ મોદીનું સન્માન કર્યું છે. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ધ…
- સુરત
ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આરપીએફના જવાને ચલાવી બાઈક, વીડિયો વાયરલ…
સુરત: ડાયમંડ નગરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી દરરોજ નોંધપાત્ર પ્રમાણમાં મુસાફરોની અવરજવર થાય છે. આ ઉપરાંત માલસામાનની હેરફેર માટે પણ આ સ્ટેશનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો…
- નેશનલ
દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ભારતનો ચીનને સ્પષ્ટ સંદેશ: ‘ધાર્મિક આસ્થામાં દખલ નહીં’
નવી દિલ્હી/બીજિંગ/લ્હાસાઃ દલાઈ લામાના ઉત્તરાધિકારી મુદ્દે ચીને જે નિવેદન આપ્યું હતુ તે બાબતે ભારત સરકારે ફરી રોકડો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત સરકાર આસ્થા, ધાર્મિક માન્યતાઓમાં અને પરંપરાઓ સંબંધિત બાબતો પર કોઈ વલણ…
- મનોરંજન
બોક્સ ઓફિસ પર આમિરની ‘સિતારે ઝમીન પર’ છવાઈ, ‘હાઉસફુલ 5’ અને ‘માઁ’ના શું હાલ છે જાણો?
મુંબઈઃ આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ને રિલીઝ થયાને આજે બે અઠવાડિયા થઈ ગયાં છે. આમિરની છેલ્લા બે ફિલ્મો કરતા આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. આમિરની આ ફિલ્મને લોકો ખૂબ જ પ્રેમ આપી રહ્યાં છે. ફિલ્મમાં…
- નેશનલ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: શું નવમી જુલાઈ પહેલા થશે જાહેરાત?
વોશિંગ્ટન ડીસી/નવી દિલ્હીઃ અમેરિકા સાથે વેપાર કરાર માટે વાતચીત કરવામાં માટે ભારતે વોશિંગ્ટન મોકલેલ ટીમ પાછી આવી ગઈ છે. જોકે, આના પર હજી કોઈ ખાસ નિર્ણય સેવામાં આવ્યો નથી. જો કે, 9મી જુલાઈના બુધવાર પહેલા આ કરાર અંતિમ સ્વરૂપમાં આવી…
- ઇન્ટરનેશનલ
રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલોઃ 550 ડ્રોન-મિસાઈલથી હુમલો, 23 લોકો ઘાયલ
મોસ્કો/કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ઘણાં લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે ચાલતા યુદ્ધને 3 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ આનો અંત આવતો નથી. બન્ને દેશો એકબીજા પર હુમલો કરી રહ્યાં છે. આજે ફરી રશિયાએ યુક્રેન…
- નેશનલ
શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદમાં હિંદુ પક્ષને મોટો ફટકો, જાણો હાઈ કોર્ટનો ચુકાદો…
મથુરાઃ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. અત્યારે આ વિવાદગમાં મોટા સમાચાર પ્રકાશમાં આવી છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહના વિવાદમાં હાઈ કોર્ટે હિંદુ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. હાઈ કોર્ટે હિંદુ…
- ખેડા
ખેડામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 8 થી 10 ફાયર ફાયટર ઘટના સ્થળે તૈનાત…
ખેડાઃ ખેડા શહેરમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેડા શહેરમાં આવેલા બસ સ્ટેશન નજીક એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આજે બપોરે અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલો જોવા મળ્યો હતો. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાથી આગ…
- અમદાવાદ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઘરે સીબીઆઈની રેડ, ભ્રષ્ટાચારનો આરોપ
અમદાવાદઃ સીબીઆઈ દ્વારા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઝુંડાલમાં આવેલા બંગલા પર દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોલેજો અને અન્ય કૌભાંડોના સંદર્ભમાં મોન્ટુ પટેલના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ મોન્ટુ પટેલ પર દિલ્હીમાં…