- અમદાવાદ

અમદાવાદનો ગીરધરનગર બ્રિજ 29 દિવસમાં માટે બંધ! લોકોને પડશે હાલાકી
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ કામકાજ માટે ગીરધરનગર બ્રિજ ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેકના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી તારીખ 23/08/2025થી તારીખ 20/09/2025 કુલ 29 દિવસ…
- નેશનલ

પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત! ગંગા સ્નાન કરી આવતા 8 શ્રદ્ધાળુઓનું મોત
પટનાઃ બિહારમાં પટનના શાહજહાંપુર વિસ્તારમાં ગંગા સ્નાન કરીને આવી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ મળ્યાં છે. ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં પણ મોત થયું હોવાનું પ્રકાશમાં…
- Top News

અફવાઓ અંગે ભારત સરકારનું સ્પષ્ટિકરણ! TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ યથાવત
નવી દિલ્હીઃ ભારત સરકારે ચાઈનીઝ શોર્ટ વીડિયો શેયરિંગ પ્લટેફોર્મ ટિકટોકને અનબ્લોક કર્યું હોવાના સમાચાર વહેતા થયાં હતાં. પરંતુ વાસ્તવમાં ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે, આ માત્ર અફવાઓ છે. જેથી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. દરેક…
- Top News

ગુજરાત માટે હજી 5 દિવસ ભારે! આજે 8 જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં માટે આગામી પાંચ દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સહિત 8 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી 7…
- નેશનલ

રામ ગોપાલ વર્માએ “સુપ્રીમ”ના ચુકાદા પર સાધ્યું નિશાન, લખ્યું ક્યા કુત્તા અપની મેડિકલ રિપોર્ટ…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ એવો છે કે, રખડતા કૂતરાઓને પકડવામાં આવશે અને નસબંધી, રસીકરણ અને કૃમિનાશક દવા આપ્યા પછી, તેમને તે જ વિસ્તારમાં છોડી દેવામાં આવશે જ્યાંથી તેઓ પકડાયા…
- નેશનલ

રાષ્ટ્રપતિની મંજૂરી પછી ઓનલાઈન ગેમિંગ ‘કાયદો’ લાગુઃ જાણો નિયમોના ભંગ કરનારાનું શું થશે?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વાર એક મહત્વનું બિલ સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં સંસદમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ પાસે ગયું હતું. આજથી MPL, ડ્રીમ 11 અને Bingo જેવી મોટી એપ્સ પર હવે કાર્યવાહી થઈ શકે છે. સંસદ દ્વારા ઓનલાઈન ગેમિંગ…
- Uncategorized

PM-CMને હટાવવાનાં બિલ મુદ્દે અમિત શાહનું સ્પષ્ટ નિવેદન: ‘જેલમાં રહીને કોઈ સરકાર ન ચલાવી શકે!’
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એવું બિલ લાવી રહી છે તેમાં જો કોઈ પ્રધાન, મુખ્ય પ્રધાન કે પ્રધાન મંત્રી 30 દિવસથી વધારે જેલમાં રહે છે તો તેને તે પદ પરથી હટાવી દેવામાં આવશે. સરકારે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ…
- નેશનલ

બિહાર ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ ‘માન્ય’ રહેશે!
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી પહેલા અત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. બિહારમાં SIR પ્રક્રિયા મામલે આ ચુકાદો આપવામાં આવ્યો છે. હવે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં માન્ય મતદાર બનવા…
- નેશનલ

ભાજપના સાથી પક્ષોઓએ બોલાવેલી બેઠકમાં જેપી નડ્ડા ગેરહાજર! ચર્ચાનો દોર શરૂ…
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ એક પછાત વર્ગની સાથી પાર્ટીઓની દિલ્હીમાં એક સભા બોલાવી હતી. આ બેઠકે સત્તા પક્ષ ભાજપ સાથે સાથે વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ બેઠકમાં જાટ, રાજભર, નિષાદ અને પટેલ સહિત ઓબીસી…
- નેશનલ

પાકિસ્તાન ઝિંદાબાદ કહેવું દેશદ્રોહ ગણાય કે નહીં ? હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
હિમાચલ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ પોસ્ટ કરવા મામલે આરોપી સુલેમાનને હિમાચલ હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે. હિમાચલ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતની નિંદા કર્યા વિના કોઈ અન્ય દેશની પ્રશંસા કરવી તે રાજદ્રોહ નથી. કોર્ટનું માનવું…









