- નેશનલ
રાજા રઘુવંશી જેમ છત્તીસગઢમાંથી પણ એક દંપતી રહસ્યમય રીતે લાપતા! હમણાં જ થયા હતા લગ્ન…
ખૈરાગઢ, છત્તીસગઢઃ રાજા રઘુવંશીના હત્યાનો કેસ અત્યારે ભારતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજા તેની પત્ની સોનમ સાથે હનીમુન પર જાય છે અને પછી બે દિવસમાં જ લાપતા થઈ જાય છે. ત્યાર બાદ થોડા દિવસો બાદ રાજાની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં…
- આપણું ગુજરાત
યોગ દિવસ પર ગુજરાતની ગૌરવગાથા! વડનગરમાં 2,121 લોકોએ ભુજંગાસન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો…
વડનગરઃ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં ગુજરાતમાં એક નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ…
- મનોરંજન
ધનુષની કુબેર પર મહેરબાન થયા કુબેર, ઓપનિંગ દિવસે આપ્યાં આટલા કરોડ રૂપિયા…
મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર ધનુષ (Superstar Dhanush)ની નવી ફિલ્મ ‘કુબેર’ (Kuberaa) બોક્સ ઓફિસ પર ગઈ કાલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે સારી એવી કમાણી કરી છે. ધનુષની ‘કુબેર’ ફિલ્મે ઓપનિંગ દિવસે સિનેમાઘરોમાં કમાલ કરી દીધી છે. ‘કુબેર’ ફિલ્મે બોક્સ…
- નેશનલ
કોઈ પણ રાજ્ય પર કોઈ ભાષાને થોપી ના શકાય! ભાષા વિવાદ પર વિદ્યા ભારતીનું મહત્વનું નિવેદન…
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય શિક્ષા નીતિ પ્રમાણે ભણાવવામાં આવતી ભાષાઓ મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં RSS ની શિક્ષણ શાખા વિદ્યા ભારતી (Vidya Bharati)એ ભાષા વિવાદ અને ખાનગી શાળાઓમાં ફી વધારવાના મુદ્દા પર નિવેદન આપ્યું છે. આરએસએશની શિક્ષણ શાખાએ કહ્યું…
- આપણું ગુજરાત
વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી…
વડનગર: વિશ્વ અત્યારે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગર (Vadnagar)ના શર્મિષ્ઠા તળાવ (Sharmistha Lake) પરિસર…
- નેશનલ
યોગ એ માત્ર કસરત નથી, જીવન જીવવાની એક રીત છે; વિશાખાપટ્ટનમમાં પીએમ મોદીનું સભાને સંબોધન…
વિશાખાપટ્ટનમઃ આજે 21 જૂન એટલે કે 11મો વિશ્વ યોગ દિવસ છે. જેની દેશ-વિદેશમાં ઉજવણી થઈ રહી છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ ‘યોગ સંગમ’ હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર…
- આપણું ગુજરાત
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 2 મતદાન મથક પર ફરી મતદાન યોજાયું, સવારે 07 વાગ્યાથી લાગી લાઈનો…
જૂનાગઢ: જૂનાગઢમાં આવેલ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે 19 જૂને મતદાન યોજાયું હતું. ગુરૂવારે યોજાયેલા મતદાનમાં બે મતદાન મથકનું મતદાન ચૂંટણી પંચ દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું. આ બન્ને બેઠકો પર આજે મતદાન યોજાવાનું છે. સવારે 07 વાગ્યાથી સાંજે 06…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ અપડેટઃ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 204 મૃતદેહ પરિવારજનોને સોંપાયા…
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે સુધીમાં કુલ 223 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ મીડિયાને જણાવ્યું કે, DNA મેચ થયા તેમાં 168 ભારતીય પ્રવાસી, 11 સ્થાનિક લોકો, 07 પોર્ટુગલના…
- સુરત
જન્મ દિવસને બનાવ્યો પોતાનો અંતિમ દિવસ! સુરતમાં 9માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જીવનલીલા સંકેલી
સુરતઃ સુરતમાં 9મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ભેસ્તાનના વિજય લક્ષ્મીનગરમાં એક 16 વર્ષીય આશુતોષ નામના છોકરાએ આત્મહત્યા કરી છે. આજે તેનો જન્મ દિવસ હતો. પરંતુ તેને જન્મ દિવસ હવે મરણ દિવસ પણ…