- ઇન્ટરનેશનલ

ટેસ્લાની આ નવી ઓફર ઈલોન મસ્કને વિશ્વનો પહેલો ટ્રિલિયનેર બનાવશે? જાણો શું છે વિગત…
વોસિંગ્ટન ડીસી, અમેરિકાઃ ટેસ્લાના બોર્ડ સીઆઈઓ ઈલોન મસ્ક ફરી કંઈક નવું લઈને આવી રહ્યા છે. જો આ યોજના સંપૂર્ણ રીતે લાગુ થઈ ગઈ તો પછી તે દુનિયાનો પહેલા ખરબપતિ બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી દાયકામાં ટેસ્લાના શેરબજાર મૂલ્યમાં…
- નેશનલ

દિલ્હી સહિત 27 રાજ્યોમાં રહેશે વરસાદી માહોલ! આ રાજ્યમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અત્યારે પંજાબમાં ભયાનક પૂર આવ્યું છે. જેમાં 45થી પણ વધારો લોકોના મોત થયાં છે. પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ…
- સ્પેશિયલ ફિચર્સ

અનંત ચતુર્દશીના દિવસે આ રીતે બાંધજો અનંત સૂત્ર: ભગવાન વિષ્ણુ સંકટ દૂર કરી આપશે સુખ-સમૃદ્ધિ
Anant Chaturdashi 2025 Vrat Pooja: સામાન્ય રીતે અનંત ચતુર્દશીનો દિવસ ભગવાન ગણેશની પ્રતિમાના વિસર્જન માટે જાણીતો છે. આ સિવાય પણ અનંત ચતુર્દશીનું એક આગવું મહત્ત્વ છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસે વ્રત કરવાથી દુ:ખ દૂર થાય છે. અનંત ચતુર્દશીની પૌરાણિક…
- નેશનલ

કેવી રીતે પંજાબમાં પૂર આવ્યું? પંજાબના 1900 ગામડાંઓ પૂરથી પ્રભાવિત, સરકારે શું કર્યું?
પંજાબ: પંજાબમાં અત્યારે પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. પંજાબમાં આ સિઝનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, પંજાબના 23 જિલ્લાઓના 1900 ગામડાંઓમાં અત્યારે…
- ઇન્ટરનેશનલ

શ્રીલંકામાં એક ખાનગી બસ 1000 ફૂટથી વધુ ઊંડી ખીણમાં ખાબકી! 15 લોકોનું અકાળે મોત
કોલંબો, શ્રીલંકા: શ્રીલંકામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉવા પ્રાંતમાં આવેલા બડુલ્લા જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કુલ 15 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે 15થી પણ વધારે લોકોને ગંભીર…
- નેશનલ

જાહેર કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે પાકિસ્તાન મુદ્દે કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું…
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાકિસ્તાન મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથે એક જાહેર કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર વાક્ પ્રહાર કર્યાં છે. મહત્વની વાત એ છે કે, યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને એક ભવિષ્યવાણી કરતા એવું કહ્યું કે,…
- નેશનલ

ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી માંદગી બાદ આજે નિધન, પાર્ટીમાં શોકનો માહોલ
મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના ટીએમસી પાર્ટીના એક ધારાસભ્યનું આજે નિધન થયું છે. મુર્શિદાબાદના ડોમકલથી ટીએમસી ધારાસભ્ય ઝફિકુલ ઇસ્લામનું લાંબી બીમારી બાદ નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એક મહિનાથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં ઝફિકુલ ઇસ્લામની સારવાર ચાલી રહી હતી. ઝફિકુલ…
- ઇન્ટરનેશનલ

જર્મનીમાં બેકાબૂ થયેલી BMW કારે રાહદારીઓને કચડ્યા; 15 બાળકો ઘાયલ
બર્લિન: જર્મનીના બર્લિનમાં આજે એક મોટો અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક BMW કારે રાહદારીઓને કચડી નાખ્યાં છે. આ અકસ્માત બપોરે 1:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાળકો સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.…
- બનાસકાંઠા

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં કેટલા ભક્તો આવ્યાં? આ રહ્યો આંકડો
અંબાજી: અંબાજી (Ambaji)માં યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા(Bhadarvi Poonam Mahamelo 2025)માં લાખોની સંખ્યામાં માઈભક્તો આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો, 22,43,489 ભક્તોએ મા અંબાના દર્શન કર્યાં છે. આ સાથે 2,58,875 ભક્તોએ ભોજન પ્રસાદને ગ્રહણ કર્યો છે. આ…









