- મનોરંજન
અબજોપતિ ફિલ્મસ્ટાર્સની તિજોરીની ચાવી છે આ ગુજરાતી પાસેઃ જાણો કોણ છે અને શું કરે છે
મંબઈઃ બોલિવુડની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે કઈ ફિલ્મોનો રાજા કોણ તેવી વાત થાય ત્યારે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી તે જોવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં અને કમાણીમાં કોણ રાજા છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે સ્ટારડમ અને નેટવર્થનો…
- ગીર સોમનાથ
વેકશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર! 2 મહિનામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા
ગીર સોમનાથઃ સોમનાથ (Somnath)ને હિંદુ ધર્મમાં પવિત્ર યાત્રાધામ ગણવામાં આવે છે. અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દેશના બાર જ્યોર્તિલિંગમાનું એક પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ (First Jyotirlinga Somnath Mahadev)ના દર્શનાર્થે પ્રતિ વર્ષ…
- નેશનલ
‘હા મેં જ કર્યું છે’ સોનમે ગુનાની કબૂલાત કરી! મંગળસૂત્ર અને વીંટી છે મહત્વપૂર્ણ પુરાવો
શિલોંગ/ઇન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. હવે સોનમે SIT સમક્ષ કબૂલાત કરી છે કે તેણે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. જ્યારે સોનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું…
- નેશનલ
પશ્ચિમ બંગાળના મહેશતલામાં તોફાનીઓએ મચાવ્યો આતંક, પથ્થરમારમાં અનેક પોલીસકર્મી ઘાયલ
પશ્ચિમ બંગાળ: કોલકાતા (Kolkata)ના દક્ષિણ 24 પરગણા (South 24 Paraganas Clash)ના સંતોષપુરના રવિન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા શરૂ થઈ છે. અહીં મંદિર પાસે ગેરકાયદેસર દુકાનોના બાંધકામ સામેના વિરોધમાં હિંસા (West Bangal Violence)નું સ્વરૂપ લીધું હતું. એટલું જ નહીં પરંતુ બેકાબૂ…
- પોરબંદર
પોરબંદરમાં રામદેવપીરનો 50 ફૂટ ઊંચો મંડપ ધરાશાયી, એકનું મોત, 16 ઘાયલ
પોરબંદર: પોરબંદર (Porbandar)માં આવેલા ચોપાટી મેળા ગ્રાઉન્ડમાં રામદેવપીરનો મંડપ મહોત્સવ (Ramdev Pir Mandap Mahotsav) યોજાય છે. આ મંડપ મહોત્સવ (Mandap Mahotsav) દરમિયાન આજે એક દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે બુધવારે સવારે મંડપ ઊભો કરવાની કામગીરી…
- નેશનલ
શોકિંગ: હરિયાણામાં ચાર સંતાન સાથે પિતાએ ટ્રેન સામે ઝંપલાવ્યું, કારણ શું?
ફરીદાબાદઃ લોકોમાં સહનશક્તિ સતત ઘટી રહી છે. નાની-નાની વાતોમાં લોકોને માઠું લાગી જાય છે અને વાત આત્મહત્યા સુધી પહોંચી જાય છે. હરિયાણાના ફરીદાબાદમાં મંગળવારે એક વ્યક્તિએ ચાર બાળકો સાથે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આત્મહત્યા કરતા…
- ભાવનગર
કથાકાર મોરારિ બાપુના પત્ની નર્મદાબાનું નિધન, તલગાજરડામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ
તલગાજરડા, મહુવાઃ ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબાનું 75 વર્ષની વયે આજે સવારે તલગાજરડા ખાતે નિધન થયું છે. તલગાજરડા ખાતે પૂજ્ય નર્મદાબાની સમાધિની વિધિ યોજાઈ હતી. નર્મદાબેને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.…
- નેશનલ
આ છે દુનિયાના માલેતુજારોની યાદીઃ જાણો ભારતના કેટલા છે?
નવી દિલ્હીઃ ભારત દેશ હવે વિકાસના પંથે છે, જેથી લોકોની આવકમાં પણ બહોળા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ભારતમાં સૌથી વધારે ધનવાન કોણ છે? તે બાબતે થયેલા સર્વેની યાદી આવી ગઈ છે. ભારતીય…
- જૂનાગઢ
સાસણ ગીરના દેવળિયા સફારી પાર્ક જોવા મળી પંચર વાળી સિંહણ! જાણો કેમ આવું નામ પડ્યું?
સાસણ ગીર, સાસણ ગીરમાં સિંહની અવાર નવાર નવી વાત જાણવા મળે છે. ફરી એકવાર સિંહણ જંગલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં એક સિંહણ વારંવાર સફારીમાં આવતી ગાડીઓની હવા કાઢી દેતી હોય છે. જેથી આ સિંહણને ‘પંચર વાલી સિંહણ’ નામથી…