- આણંદ (ચરોતર)
રાહુલ ગાંધીએ આણંદમાં પ્રશિક્ષણ શિબિરનું ઉદ્ઘાટન કર્યું, નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને અપાશે તાલીમ…
આણંદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ (Vadodara Airport) ખાતે ઉતર્યા અને ત્યાર બાદ રોડ આણંદ (Anand) જવા માટે નીકળ્યાં હતા. રાહુલ ગાંધી ગુજરાતમાં કોગ્રેસના નવા જિલ્લા પ્રમુખોને…
- મનોરંજન
સૈયારાએ બોલીવૂડના ખેરખાંઓની ફિલ્મોને પછાડીઃ આઠ દિવસમાં છાપી નાખ્યા આટલા કરોડ…
મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે સૈયારા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. મહત્વની વાત એ છે કે, થિયેટરમાં બે અઠવાડિયા મોટા ભાગના દરેક શો હાઉસફુલ ગયા છે. આ ફિલ્મ નવયુવાનને વધારે આકર્ષિત કરી રહી…
- મનોરંજન
અનેક વૈભવી બંગલાઓના માલિક છે મહાનાયક અમિતાભ બચ્ચન, મિલકત વિશે જાણીને ચોંકી જશો…
મુંબઈઃ અમિતાભ બચ્ચનને આ સદીના મહાનાયક કહેવામાં આવે છે. છેલ્લા 55 વર્ષથી તેઓ ફિલ્મ ઉદ્યાગમાં સક્રિયપણે કામ કરી રહ્યાં છે. અમિતાભ બચ્ચને કરોડો રૂપિયાના મિલકતો પણ ખરીદી છે. અત્યારે અમિતાભ બચ્ચન પાસે ચાર બંગલો અને કરોડો રૂપિયાના ફ્લેટ પણ છે.…
- નેશનલ
ઘરની ચિંતા છોડી દેશની સેવા કરો! સૈનિકોને કાનૂની સહાયતા આપવા શરૂ કરાઈ ખાસ યોજના…
ભારતીય સેનાના જવાનો પોતાના જીવના જોખમે મા ભારતીની રક્ષા કરી રહ્યાં છે. તેઓ વર્ષો સુધી ઘરથી દુર રહીને દેશની સેવા કરતા હોય છે. આ દરમિયાન તેમના પરિવારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ભારત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ, પણ રોકાણ થાય છે મહારાષ્ટ્રમાંઃ જાણો આંકડા શું કહે છે…
ગુજરાતમાં દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટ કરવામાં આવતી હોય છે. આ સમિટ દ્વારા વિદેશી રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. પરંતુ આંકડા તેના કરતાં થોડા વિપરિત છે. કારણે કે, વિદેશી રોકાણમાં ગુજરાત કરતા મહારાષ્ટ્ર આગળ નીકળી…
- મનોરંજન
પવન કલ્યાણની ફિલ્મ હરિ હર વીરા મલ્લુની કમાણીમાં ધરખમ ઘટાડો! જુઓ આ આંકડા…
મુંબઈઃ પવન કલ્યાણની નવી ફિલ્મ ‘હરિ હર વીરા મલ્લુ’એ પહેલા દિવસે જ બંપર કમાણી કરી છે. આ ફિલ્મની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. પરંતુ બીજા દિવસે લોકોએ આ ફિલ્મમાં થોડી ઓછી રૂચિ દાખવી હતી. જેથી બોક્સ ઓફિસ કમાણીમાં પણ…
- મનોરંજન
એનિમેટેડ એક્શન ડ્રામા ફિલ્મ મહાવતાર નરસિમ્હાએ પહેલા દિવસે કરી બંપર કમાણી…
પૌરાણિક એનિમેટેડ એક્શન ડ્રામા ફિલ્મ જેનું દિગ્દર્શન અશ્વિન કુમારે કર્યું છે તે ‘મહાવતાર નરસિમ્હા’ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને કુલ પાંચ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે. 25મી જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે 2.29 કરોડનો વેપાર કરી…
- નેશનલ
કારગિલ વિજય દિવસ! મા ભારતી માટે પોતાના જીવનું બલિદાન આપનારા વીર શહીદોને સો સો સલામ…
આજનો દિવસ ભારતની વીર જવાનોના સાહસ અને વીરતાની કહાણીને ગૌરવથી યાદ કરવાનો છે. આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતના…
- સ્પેશિયલ ફિચર્સ
કેમ શ્રાવણમાં માંસાહારની મનાઈ છે? ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ છે જવાબદાર…
સનાતન ધર્મની પરંપરામાં શ્રાવણ મહિનાને ઉપવાસ અને ધાર્મિક વિધિઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ચાતુર્માસના નિયમને કારણે વર્ષાઋતુમાં આવતા આ ચાર મહિનાઓને આધ્યાત્મિક જાગૃતિનો સમય પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનાની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન માંસાહારી ખોરાક…
- સુરત
યુવતીને બદનામ કરવાની ધમકી આપી 93 હજાર અને દાગીના પડાવ્યાં, સુરત પોલીસે યુવકની ધરપકડ કરી…
સુરત પોલીસે એક 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો કોલ કરીને એક યુવતીને નિર્વસ્ત્ર કરાવીને વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 93 હજાર રૂપિયા અને દાગીના પડાવી લીધા હતા. યુવતીને…