- નેશનલ
‘મુખ્ય પ્રધાનોના પત્રનો હું તેમની જ ભાષામાં જવાબ આપીશ’: હિન્દી દિવસ પર અમિત શાહનું નિવેદન
ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. આ સમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે લોકોને ભારતીય ભાષાઓને સંરક્ષિત કરવાનો અનુરોધ કર્યો છે. અમિત શાહે આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પણ તેમના બાળકો સાથે માતૃભાષામાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં બચાવ કામગીરી દરમિયાન ત્રણ બોટ પલટી, બાળકો સહિત 10ના મોત
પજાંબ પ્રાંત, પાકિસ્તાનઃ પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં પૂરના કારણે બચાવ કામગીરી કરાવમાં આવી રહી છે. આ દરમિયાન ત્રણ બોટ પલટી ગઈ હોવાના સમાચાર મળ્યાં છે. ત્રણ બોટ પલટી ગઈ હોવાથી બાળકો સહિત 10 લોકોના મોત થયાં છે. પંજાબ પ્રાંતમાં પૂરના કારણે…
- મનોરંજન
‘મને મા પસંદ હતી, દીકરી નહીં’: રામ ગોપાલ વર્માએ જાહ્નવી કપૂર અંગે કરી વિવાદિત ટિપ્પણી
મુંબઈ: હોરર ફિલ્મો માટે જાણીતા ફિલ્મ મેકર રામ ગોપાલ વર્મા કશુ બોલે અને તેનાથી કોન્ટ્રોવર્સી ન સર્જાય તેવું મોટા ભાગે શક્ય બનતું નથી. તેઓ પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં આવી જાય છે. તાજેતરમાં રામ ગોપાલ વર્માએ શ્રીદેવી અને તેની દીકરી…
- Uncategorized
કોંગોમાં મોટી દુર્ઘટના સર્જાઈ, બોટ પલટી જતા 86 લોકોને કાળ ભરખી ગયો
ઇક્વાડોર પ્રાંત, કોંગોઃ કોંગોના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ઇક્વાડોર પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં એક બોટ ડૂબી જતા 86થી પણ વધારે લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. કોંગોના સરકારી મીડિયા દ્વારા આ માહિતી શેર…
- નેશનલ
કર્ણાટકમાં 22 સપ્ટેમ્બરથી જાતિ ગણતરી શરૂ કરાશે! સરકારે 420 કરોડ રૂપિયા ફાળવ્યા
બેંગલુરૂઃ કર્ણાટકામાં ફરી એકવાર જાતિગત વસ્તી ગણતરી થવાની છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ આ અંગે જણાવ્યું કે, રાજ્યનો સામાજિક અને શૈક્ષણિક સર્વે જેને સામાન્ય રીતે જાતિગત વસ્તી ગણતરી તરીકે ઓળખવામાં આવે છે, તે આગામી 22 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે.…
- નેશનલ
આ તારીખથી ચોમાસુ લઈ શકે છે વિદાય! હવામાન વિભાગે કરી આગાહી
નવી દિલ્હીઃ ભારતના અનેક રાજ્યોમાં જળબંબાકાર બાદ વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 15 સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લઈ શકે છે. આ દરમિયાન ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. આ પહેલા હિમાચલ…
- ઇન્ટરનેશનલ
સુશીલા કાર્કી નેપાળના કાર્યકારી વડા પ્રધાન તરીકે આજે શપથ લેશે, રાષ્ટ્રપતિ ભંગ કરશે સંસદ
કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં હવે નવી સત્તાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રદર્શનકારીઓએ નવા પીએમ તરીકે સુશીલા કાર્કીનું નામ પસંદ કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આજે રાત્રે 08.45 વાગ્યે સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લેવાના…
- નેશનલ
કંગના રનૌતની મુશ્કેલીઓ વધશે, માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર ખેડૂત આંદોલન વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ થયો હતો. આ કેસમાં રાહત મેળવવા માટે કંગનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંગના રનૌત…
- ગાંધીધામ
કંડલાથી મુંબઈ જઈ રહેલા વિમાનનું ટાયર ફાટ્યુ! 75 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કંડલાઃ વિમાનમાં ખરાબી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. ફરી એકવાર મોટી વિમાન મોટી દુર્ઘટના બનતી રહી ગઈ છે. ગુજરાતથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસજેટના એક વિમાનનું ટાયર ફાટી ગયું હતું. રનવે પર જ વિમાનનું ફાટી જતા મુસાફરોના જીવ તાળવે ચોટી…
- રાજકોટ
રાજકોટમાં સાધુના વેશમાં આવેલી ઠગ ટોળકીએ 2 વૃદ્ધોને લૂંટ્યા, વશીકરણની આશંકા!
રાજકોટઃ રાજકોટ શહેરમાં સાધુના વેશમાં ફરતી ઠગ ટોળકી સક્રિય થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ઠગ ટોળકીએ બે જગ્યાએ લૂંટ આચરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરમાં પહેલા બનાવ અયોધ્યા ચોકમાં અને બીજો બનાવ રેલનગરમાં બન્યો હતો. આરોપ એવો છે…