- નેશનલ

ટેરિફના ટેન્શન વચ્ચે PM Modi અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે, આગામી મહિને ASEAN શિખર પરિષદ યોજાશે
નવી દિલ્હીઃ અમેરિકા અને ભારત વચ્ચે અત્યારે ટેરિફ મામલે તણાવપૂર્ણ માહોલ છે. પરંતુ આ વચ્ચે અમેરકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે ટેરિફ મામલે રાહત આપીને પીએમ મોદીના ભરપૂર વખાણ કર્યાં છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ‘અમે ભારતને ખોઈ દીધું’નું નિવેદન ખૂબ જ…
- નેશનલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યાં પીએમ નરેન્દ્ર મોદી! રાષ્ટ્રપતિ ભવને એક્સ પર શેર કર્યો ફોટો
નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ મુલાકાત અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ભવન દ્વારા સોશિયલ મીડિયામાં આ મુલાકાતની તસવીર પણ શેર…
- નેશનલ

બીડી બિહાર પોસ્ટ અમારી ભૂલ અને બેદરકારી હતી, કેરળ કોંગ્રેસે પોતાની ભૂલ સ્વીકારી
નવી દિલ્હીઃ કેરલ કોંગ્રેસે બિહારને બીડી સાથે જોડતી એક વિવાદિત પોસ્ટ કરી હતી. આ મુદ્દે એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં બિહારને બીડી સાથે જોડતી પોસ્ટ કરી હતી તેવો કેરળ કોંગ્રેસે સ્વીકાર કર્યો છે, સાથે એ પણ કહ્યું…
- ગાંધીનગર

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો બસમાં મફત મુસાફરી કરી શકશે, ભૂપેન્દ્ર પટેલે લીધો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય પ્રમાણે હવે આ શિક્ષકો ગુજરાત એસટી નિગમની તમામ પ્રકારની બસમાં રાજ્યમાં અને રાજ્ય બહાર આજીવન નિ:શૂલ્ક મુસાફરી…
- આપણું ગુજરાત

અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ! ભિલોડા-શામળાજી હાઇવે બંધ, લોકો પરેશાન
અરવલ્લીઃ ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે. અરવલ્લીના મોડાસામાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદ સતત વધી રહ્યો હોવાથી ભિલોડા-શામળાજી હાઇવે ફરી એકવાર બંધ થયો હોવાનું જાણવા…
- આપણું ગુજરાત

ભારે વરસાદ વચ્ચે યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતા 6 શ્રમિકના મોત
પાવાગઢ: પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ડુંગર પર માલ-સામાન ચઢાવવા ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ વેનો વાયર તૂટી જતા રોપ વે નીચે પડી ગઈ હતી. આ દરમિયાન રોપ વેનું કામ કરી રહેલા 2 ઓપરેટર, 2 શ્રમિક અને 2 અન્ય લોકોના મોત થયા હોવાનું…
- અમદાવાદ

9.92 કરોડ રૂપિયાના ખર્ચે સાણંદમાં બન્યું ન્યાય મંદિર, કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે કર્યું લોકાર્પણ
અમદાવાદના સાણંદ ખાતે કાયદા પ્રધાન ઋષિકેશ પટેલના હસ્તે નવનિર્મિત ‘ન્યાય મંદિર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાણંદના નાગરિકોને ન્યાયિક પ્રક્રિયામાં સુદઢતા મળે તે માટે અંદાજિત 9.92 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાસભર ‘ન્યાય મંદિર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કાયદા પ્રધાન…
- આપણું ગુજરાત

ઉત્તર ભારતના રાજ્યના માફક ગુજરાત જળબંબાકાર બનશે, એકસાથે 4 સિસ્ટમ એક્ટિવ, તંત્ર બન્યું સજ્જ!
ગાંધીનગરઃ ગુજરાતમાં અત્યારે ભારેથી અતિભારે વરસાદના આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યમાં હાલ લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એરસાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન સિસ્ટમ સક્રિય છે. જેના કારણે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં…
- નેશનલ

બ્રાહ્મણો વાળી ટિપ્પણી અંગે પીટર નવારોને ભારતે આપ્યો જવાબ! શું બોલ્યા રણધીર જયસ્વાલ…
નવી દિલ્હીઃ વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારોના ભ્રામક નિવેદન અંગે ભારતના વિદેશ મંત્રાલયે જોરદાર જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીટર નવારો દ્વારા આપવામાં આવેલું નિવેદન ખોટું અને ભ્રામક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સ કરીને…









