- ગાંધીનગર
સરકારી શિક્ષકોની હાલત દાડિયા મજૂરોથી પણ ખરાબ! દિવસના માત્ર 300 રૂપિયામાં ભરતી
ગુજરાતઃ ગુજરાતમાં હજારો લાખો ઉમેદવારો શિક્ષકની ભરતીની રાહ જોઈ રહ્યાં છે. જ્ઞાન સહાયકની ભરતીનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્ઞાન સહાયકની ભરતી કરાર આધારિત હોવાથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે કાયમી ભરતી થાય તે માટે પણ…
- ગીર સોમનાથ
શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવાલયોમાં ઉમટ્યા ભક્તો, અહીં કરો પ્રાતઃ આરતીના દર્શન
સોમનાથઃ આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, એટલે શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. શિવાલયો આજે વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણમાં હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં છે. આજે શ્રાવણ શુક્લ દશમી-સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવ્યાં…
- ગાંધીનગર
ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે શહેરી વિકાસ વર્ષ! ભૂપેન્દ્ર પટેલે શહેરોના વિકાસ માટે 4179 કરોડ રૂપિયા ફાળવ્યાં
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન…
- અમદાવાદ
ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અન્ય જિલ્લામાં કેવો રહેશે વરસાદ?
અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી. મેઘરાજાએ મહિનામાં વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ સીઝનનો સરેરાશ વરસાદ ગત વર્ષની…
- સુરત
સુરતમાં કપડાંના વેપારીની ઘાતકી હત્યા, લિંબાયત વિસ્તારમાં ફફડાટ
સુરતઃ સુરત શહેરમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં કપડાંના એક વેપારીની કરપીણ હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રે આલોક અગ્રવાલ નામના વેપારી પર ત્રણ અજાણ્યા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર…
- નેશનલ
કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ પહલગામ હુમલા અંગે કર્યું વિવાદાસ્પદ નિવેદન ?
નવી દિલ્લીઃ સંસદમાં અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેમાં ઓપરેશન સિંદૂર અને પહલગામ આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પહલગામ આતંકવાદી હુમલા મામલે મોટું નિવેદન આપ્યું છે. મણિશંકર ઐયરે કહ્યું…
- નેશનલ
ભારત માટે ખતરાની ઘંટીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ લશ્કરે હાથ મિલાવ્યા
નવી દિલ્લીઃ ભારતની જાસૂસી સંસ્થાઓને મળેલી હોવાનું કહેવાતી માહિતી મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશના લશ્કર વચ્ચેના સંબંધ ઘણાં સુધરી ગયા છે. ભારતના બન્ને દુશ્મન પાડોશી દેશના સૈન્ય વચ્ચે વધેલી સાઠગાંઠ નવી દિલ્લી માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત,…
- નેશનલ
નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતનું નામ લેવા મને ટોર્ચર કરાતી, સાધ્વી પ્રજ્ઞાનો મોટો આક્ષેપ
નવી દિલ્લી: માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ (Malegaon Bomb Blast)ના કેસમાં મામલે તમામ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આ આરોપમાંથી અદાલત દ્વારા મુક્ત કરાયેલાં સાધ્વી પ્રજ્ઞા (Sadhvi Pragyasingh Thakur)એ એક મોટો આક્ષેપ કર્યો હતો કે, હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર…
- નેશનલ
કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય છોકરીઓ સપ્લાય કરતા હોવાના ફેક ન્યુઝ બદલ 6 લોકો સામે કેસ
નૂહ, ફિરોઝપુર: કોંગ્રેસના એક ધારાસભ્યના નામે અફવાઓ ફેલાતી હોવાની એક ફરિયાદ નોંધાઈ છે. વિગતે વાત કરવામાં આવો તો, ફિરોઝપુર ઝીરકા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરવા અને છોકરીઓ સપ્લાય કરવાની અફવા ફેલાવવા બદલ ફરિયાદ…
- નેશનલ
34 વર્ષની યુવતીએ 6 વર્ષ નાના પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, લાશ ગટરમાં ફેંકી પણ….
નવી દિલ્લીઃ ભારતમાં એવી અનેક ઘટનાઓ બની રહી છે, જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હોય! દિલ્લીમાં ફરી એક આવો જ બનાવ બન્યો છે. દિલ્લીના અલીપુર વિસ્તારમાં હત્યાની આ ઘટના પ્રકાશમાં આવી છે. પત્નીએ પ્રેમી સાથે મળીને…