- નેશનલ
લાલકૃષ્ણ અડવાણીને બોમ્બથી ઉડાવવાનો કર્યો હતો પ્રયાસ, 30 વર્ષે ઝડપાયો આતંકવાદી અબુબકર સિદ્દીકી…
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 2011 માં મોટા ખતરાનો સામનો કરવો પડ્યો હતો. તમિલનાડુના મદુરાઈમાં રથયાત્રા દરમિયાન લાલકૃષ્ણ અડવાણી પર આતંકવાદી હુમલાનો પ્રયાસ થયો હતો. આતંકવાદીઓ દ્વારા અડવાણીને નિશાન બનાવીને…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ફરી એકવાર હિંદુ મંદિર થયો હુમલો, ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ગોળીબાર…
ઉટાહ, અમેરિકા: અમેરિકામાં ફરી એકવાર ઇસ્કોન મંદિર પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ ઉટાહના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કોન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિરને નિશાન બનાવ્યું અને અનેક…
- નેશનલ
‘બમ બમ ભોલે’ના નારાઓ સાથે અમરનાથ યાત્રાનો આરંભ, આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા વધારાઈ…
અનંતનાગ, જમ્મુ અને કાશ્મીરઃ ચારધામની યાત્રાને હિંદુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરે વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ચારધામની યાત્રા કરવા માટે જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમરનાથ જતા યાત્રાળુઓની રાહનો અંત આવી ગયો છે.…
- આપણું ગુજરાત
ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી…
અમદાવાદઃ ગુજરાતમાં 16મી જૂનથી સતત અનેક વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પણ ખોરવાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક સ્થળોએ NDRF અને SDRFની 32 ટીમો તૈનાત કરી…
- સુરત
સુરતમાં સગીરા પર દુષ્કર્મ: પાડોશી યુવકની હવસનો શિકાર બની, આરોપી ઝડપાયો…
સુરતઃ સુરતમાં ક્રાઇમ દિવસેને દિવસે વધી રહ્યા છે. સુરતએ ગુજરાતનું સૌથી મોટું ક્રાઇમ સિટી બની ગયું છે. શહેરમાં ચોરી, લૂંટ, મારામારી, હત્યા, છેડતી અને હવે દુષ્કર્મની ઘટનાઓ પણ વધવા લાગી છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર…
- નેશનલ
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે! ગુજરાતમાં કોણ બનશે નવા પ્રદેશ અધ્યક્ષ?
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હજી પણ દેશમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે. જેથી ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા પ્રદેશ પ્રમુખો (Announcement of BJP state presidents)ના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 3 લોકોના મોત, 4 હજી લાપતા
શિમલા, હિમાચલ પ્રદેશઃ ચોમાસા દરમિયાન ઉત્તર ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. આ વર્ષે પણ ભારે વરસાદને પગલે ઉત્તર ભારતની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યાં છે. ખાસ કરીને વાત…
- નેશનલ
દોસ્તો પર ભરોસો કરી શકાય? પાર્ટી માટે બોલાવ્યો અને મોત આપ્યું! 17 વર્ષના કપિલની નિર્મમ હત્યા…
દિલ્હી: દિલ્હીમાં એક નવી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના નરેલા વિસ્તારમાંથી 20 વર્ષના છોકરાની તેના મિત્રોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મિત્રો પહેલા તેને પાર્ટીમાં બોલાવ્યો અને પછી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ નશામાં ધૂત મિત્રો એ કપિલની હત્યા…
- અરવલ્લી
શામળાજીમાં 5.50 લાખની ચોરી કરી તસ્કરોએ એટીએમમાં આગ લગાડી! ઘટના સીસીટીવીમાં કેદ
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના એટીએમમાં 5.50 લાખની ચોરી કરી પાંચ તસ્કરો કારમાં ફરાર થઈ ગયા હતા. રાત્રિ દરમિયાન કારમાં આવેલા પાંચ તસ્કરો એટીએમના સીસીટીવી ઉપર…
- મનોરંજન
માત્ર ત્રણ દિવસમાં ‘મા’ ફિલ્મે 2025ની 12 ફિલ્મોને પાછળ છોડી, રવિવારે કરી આટલા કરોડની કમાણી
મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી કાજોલ (Kajol)ની ફિલ્મ ‘મા’ (Maa) 27મી જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાજોલની આ પહેલી હોરર ફિલ્મ છે, જેની લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતા. અજયની શૈતાન બાદ હવે કાજોલની ‘મા’ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.…