- નેશનલ
અમેરિકાએ લાદેલા ભારે ટેરિફ બાદ પીએમ મોદી ચીનના પ્રવાસે! રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
તિયાનજિન, ચીનઃ વડાપ્રધાન જાપાન બાદ અત્યારે ચીનના પ્રવાસે પહોંચ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ફરી એકવાર ચીનના પ્રવાસે ગયાં છે. જાપાનમાં પીએમ મોદીની યાત્રા દરમિયાન અનેક કરારો કરવામાં આવ્યાં છે. અત્યારે અમેરિકાએ ભારતને કમજોક કરવા માટે ટેરિફનો વાર…
- નેશનલ
માનવતા નેવે મુકાઈ! માત્ર 2000 રૂપિયા માટે ગામલોકોએ મહિલાને આવી રીતે અપમાનિત કરી?
અંગુલ, ઓડિશાઃ ઓડિશામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઓડિશાના અંગુલ જિલ્લાનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વારયલ થઈ રહ્યો છે. જ્યા એક મહિલા સાથે શર્મનાક હરકત કરવામાં આવી છે. ગામના લોકોએ ‘કંગારૂ કોર્ટ’ લગાવીને પહેલા મહિલાની બદનામી કરી હતી.…
- આપણું ગુજરાત
ગરબા આયોજકોને બંજરંગ દળે આપી આવી ચેતવણી! આ નિયયોનું પાલન કરવું પડશે…
અમદાવાદઃ નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બજરંગ દળે ગરબા આયોજકોને ખાસ ચેવણી આપી છે. રાજ્યમાં અનેક જગ્યાએ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે આયોજકોને તમામ ખેલૈયાઓનું…
- અમદાવાદ
અમદાવાદમાં 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી: પોલીસે કઈ રીતે કર્યો રેકેટનો પર્દાફાશ, જાણો?
અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે 8.5 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આ ડિજિટલ ધરપકડ ગેંગના સભ્યોની ધરપકડ કરી છે. આરોપીઓ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 87.28 ટકા વરસાદ નોંધાયો, આ જિલ્લામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ભારે રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં સિઝનનો સરેરાશ 87.28 ટકા વરસાદ નોંધાયો છે. ગત ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે સરેરાશ ઓછો વરસાદ નોંધાયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, કચ્છમાં સરેરાશ 85.14 ટકા,…
- અમદાવાદ
ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદમાં CG સેમીએ શરૂ કર્યું ભારતનું પ્રથમ OSAT યુનિટ
સાણંદઃ ભારત સાથે ગુજરાત પણ વિકસિત થવાની રાહ પર વિકાસ કરૂ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં વિકાસની એક નવી સિડી સર થઈ છે. જાણીતી એન્જિનિયરિંગ કંપની CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ લિમિટેડે તેની સહાયક કંપની CG સેમી પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતના…
- જામનગર
જામનગરના અનોખા ‘ગણેશ ભક્ત’: 2500થી વધુ મૂર્તિનો અદ્ભુત ખજાનો, જાણો કોણ છે?
જામનગરઃ ગણપતિ બાપ્પાનો અત્યારે તહેવાર ચાલી રહ્યો છે. મોટા ભાગના ગણેશ ભક્તો આજે પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હશે, પરંતુ ગુજરાતમાં એક ઘર એવું છે, જે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જી હા, તે વ્યક્તિના ઘરે એક બે નહીં પરંતુ…
- નેશનલ
75 વર્ષે નિવૃત્તિ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કરી સ્પષ્ટતા! ત્રણ બાળકોની વાત પણ દોહરાવી
નાગપુરઃ સંઘ પ્રમુખ મોહન ભાગવતે અત્યારે કેટલાક મહત્વના મુદ્દાઓ પર પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. આરએસએસના 100 વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમના છેલ્લા દિવસે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વની વાત કરી…