- અમદાવાદ
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ, 100ના મોતની સંભાવના, શું વિજય રૂપાણી પ્લેનમાં હતા?
અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ છ. 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર સવાર હોવાની…
- અમદાવાદ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 133 લોકો સવાર હતાઃ સૂત્રો
અમદાવાદ: અમદાવાદમાં આજે એક વિમાન ક્રેશ થયું છે. મેઘાણી નગરમાં એરપોર્ટ નજીક પ્લેન દુર્ધટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલું વિમાન એર ઇન્ડિયા એરલાઇન્સનું હોવાનું પ્રથામિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાન ક્રેશ થતા બાદ 2 કિમી સુધી…
- અમદાવાદ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ, ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે જવા રવાના
અમદાવાદઃ અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ફાયર અને પોલીસને જાણ કરવામાં આવતા ટીમો ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો મળી છે. પ્લેન…
- અમદાવાદ
જગન્નાથ રથયાત્રા પર તોળાતું કોરોના સંકટ! જાણો આરોગ્ય પ્રધાને શું સલાહ આપી?
અમદાવાદઃ ગુજરાતમાં એકબાજુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે અને સામે 27મી જુને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. જેથી આવા સંજોગમાં આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ખાસ સૂચના આપાવમાં આવી છે. કોરોના કેસને ધ્યાને રાખતા આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ઘરે બેસીને રથયાત્રાને…
- નેશનલ
ઈડીએ એક સાથે ત્રણ રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડ્યા! 2700 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા
નવી દિલ્હીઃ રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ બે ડઝન સ્થળોએ આજે સવારથી જ ED (Enforcement Directorate) ની ટીમો દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીના સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે લગભગ 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ (Money Laundering Case)કેસમાં આ…
- સુરત
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કાયદો હાથમાં લીધો! બે યુવકને આપી તાલિબાની સજા
સુરતઃ સુરતને ક્રાઇમ સિટી કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણે કે, છાશવારે ક્રાઇમની ઘટના બનતી હોય છે. સુરતમાં આવેલા ટેક્ચટાઈલ માર્કેટનો અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વેપારીઓએ બે યુવકોને નગ્ન કરીને તાલિબાની સજા આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં…
- મનોરંજન
અબજોપતિ ફિલ્મસ્ટાર્સની તિજોરીની ચાવી છે આ ગુજરાતી પાસેઃ જાણો કોણ છે અને શું કરે છે
મંબઈઃ બોલિવુડની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે કઈ ફિલ્મોનો રાજા કોણ તેવી વાત થાય ત્યારે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી તે જોવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં અને કમાણીમાં કોણ રાજા છે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે સ્ટારડમ અને નેટવર્થનો…
- ગીર સોમનાથ
વેકશનમાં સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર! 2 મહિનામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા
ગીર સોમનાથઃ સોમનાથ (Somnath)ને હિંદુ ધર્મમાં પવિત્ર યાત્રાધામ ગણવામાં આવે છે. અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દેશના બાર જ્યોર્તિલિંગમાનું એક પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ (First Jyotirlinga Somnath Mahadev)ના દર્શનાર્થે પ્રતિ વર્ષ…
- નેશનલ
‘હા મેં જ કર્યું છે’ સોનમે ગુનાની કબૂલાત કરી! મંગળસૂત્ર અને વીંટી છે મહત્વપૂર્ણ પુરાવો
શિલોંગ/ઇન્દોર: રાજા રઘુવંશી હત્યાકાંડમાં અનેક નવી વિગતો પ્રકાશમાં આવી રહી છે. હવે સોનમે SIT સમક્ષ કબૂલાત કરી છે કે તેણે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. જ્યારે સોનમની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું…