- રાશિફળ

આજનું રાશિફળ (10/12/2025): આ રાશિના જાતકોને મળશે રૂપિયા જ રૂપિયા, જાણો શું કહે છે તમારી રાશિ..
આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. સાહસભર્યું પગલું ભરવું ઘણું લાભદાયી રહેવાનું છે. નોકરીની તૈયારી કરતા જાતકોને સારા સમાચાર મળી શકે છે. વેપાર-ધંધામાં નવો નિર્ણય લેતા પહેલા વિચાર કરી લેવાનો રહેશ. પરિવારમાં સુખ અને શાંતિ દેખાઈ…
- ગાંધીનગર

શિક્ષણ સહાયક ભરતી અંગે મોટા સમાચાર, શાળા પસંદગી પ્રક્રિયાની તારીખ જાહેર કરાઈ…
ગાંધીનગરઃ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી-2024 અંગે મહત્વના સમાચાર આવ્યાં છે. આ શિક્ષણ સહાયક ભરતી-2024માં મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ના થયેલ હોય તેવા (List-A) મુજબ તથા તારીખ 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રતિક્ષાયાદીમાં સમાવિષ્ટ…
- રાજકોટ

આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
રાજકોટઃ જસદણના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રસાય કર્યો હતો. જો કે, પ્રયાસ નિષ્ફળ ગયો તો હેવાનિયતની હદ વટાવતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધો…
- આપણું ગુજરાત

ગુજરાતઃ SIR ઝુંબેશમાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, આ રહીં સંપૂર્ણ વિગતો…
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતિમ તબક્કે ચાલી રહી છે, 17 જિલ્લામાં 100% કામગીરી પૂર્ણ કરાઈ અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ…
- નેશનલ

ગોવા અગ્નિકાંડઃ નાઈટ ક્લબ ‘બર્ચ બાય રોમિયો લેન’ પર ચાલ્યું બુલડોઝર
ગોવાઃ ગોવા બર્ચ બાય રોમિયો લેનમાં ભીષણ આગ લાગી હતી. આમાં કુલ 25 લોકોનું મોત થયું હતું. આ સમગ્ર મામલે ગોવામાં આવેલા વાગાતોર વિસ્તારમાં સઘન કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અગ્નિકાંડ બાદ રોમિયો લેન…
- નખત્રાણા

નખત્રાણામાં યુવાનની કરપીણ હત્યા; શરીરના અંગો કાપી બોરવેલમાં નાખ્યાં અને ધડ તો…
કચ્છ: કચ્છના નખત્રાણા પંથકમાં આવેલા મુરૂ ગામમાં એક કરપીણ હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે મહિલા સાથેના કથિત સંબંધ હોવાની આશંકાએ આ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. વિગતે વાત કરવામાં આવે તો, રમેશ પૂંજાભાઈ માહેશ્વરી નામના 19…
- આપણું ગુજરાત

ઝૂંપડા વીજળીકરણ યોજનાઃ ગુજરાત સરકારે 10 લાખથી વધુ ગરીબોના જીવનમાં પ્રકાશ પાથર્યો
ગાંધીનગર: ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ રૂપિયા 8,499 લાખના ખર્ચે 1,52,466 ઝૂંપડાઓનું…
- ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભીષણ આગ, 20 લોકો જીવતા ભડથું થયા…
જકાર્તાઃ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જકાર્તામાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ આગના કારણે અત્યારે સુધીમાં 20 લોકો ભડથું થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે જકાર્તા પોલીસ દ્વારા વિગતો આપવામાં આવેલી…









