- રાજકોટ
વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી લંડનથી ગાંધીનગર પહોંચ્યા, આખુ રાજકોટ પાળશે સ્વયંભૂ બંધ
અમદાવાદ, રાજકોટ: અમદાવાદમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ દેશના દરેક વ્યક્તિને શોકમાં ડૂબાડી દીધો છે. એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે ક્રેશ થયું હતું. આ જીવલેણ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના…
- અમદાવાદ
પ્લેન ક્રેશની એ પળ ભયાનક હતીઃ 1,000 ડિગ્રીનું તાપમાન, પશુ-પક્ષી બચ્યાં નહીં!
અમદાવાદ: અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયાં છે. એટલું જ નહીં પરંતુ એર ઈન્ડિયાનું વિમાન જ્યા ક્રેશ થયું ત્યા તાપમાન એટલું વધી ગયું હતું કે, કોઈનું બચવું શક્ય જ નહોતું. મળતી જાણકારી પ્રમાણે આ વિમાનમાં 1.25 લાખ લીટર…
- અમદાવાદ
આણંદનો આનંદ છીનવાયોઃ પ્લેન ક્રેશમાં 33ના મોત, જિલ્લાવાર મૃતકોની યાદી
આણંદ, અમદાવાદ: અમદાવાદમાં ગઈ કાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્લેન ક્રેશની ઘટનામાં 265 લોકોના મોત થયાં છે. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. જે તમામના દુર્ઘટનામાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વિમાનમાં 217 મુસાફરો પુખ્તવયના અને 11…
- અમદાવાદ
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પહોંચ્યા સિવિલ, માતાની શોધખોળ કરી રહ્યો છે આ પુત્ર
અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. આ મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. ડૉક્ટરો દ્વારા પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેથી મૃતદેહ કોનો છે તેની જાણ થઈ શકે. આ દુર્ઘટનામાં ભોગ બનનાર…
- આમચી મુંબઈ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને અનુપમ ખેરે ભાવુક થઈ આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો
મુંબઈઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ (Air India Plane crash) થયું તે મુદ્દે અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ દુર્ઘટના (Air India Dreamliner Accident) મામલે દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે (Actor Anupam Kher) શોક વ્યક્ત કરતા વીડિયો…
- કચ્છ
વિમાન દુર્ઘટનાએ મૂળ કચ્છના પરિવારનો ભોગ લીધો, ત્રણ એનઆરઆઈ કચ્છીમાડું હોમાયા
કચ્છઃ અમેરિકાની બોઇંગ કંપની દ્વારા નિર્મિત ડ્રિમ લાઈનર સિરીઝનું 787-8 એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન ટેક ઓફ કરે છે અને માત્ર ગણતરીના પળોમાં ક્રેશ થઈ જાય છે. આ દુર્ઘટનામાં કુલ 242 મુસાફરોના મૃત્યુ થયા છે…
- અમદાવાદ
પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી, ઘાયલોને મળ્યા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી
અમદાવાદઃ ગુજરાત માટે કાલનો દિવસ કાળમુખો હતો. કાલે બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 241 મુસાફરો સહિત 265 લોકોના મોત થયા હોવાનું પુષ્ટિ કરવામાં આવી છે. આ પ્લેન ક્રેશમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન…
- અમદાવાદ
તત્કાળ બ્લડની જરૂર હોવાથી રેડ ક્રોસમાં 400 લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી
અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેમાં પીટીઆઈના અહેવાલ પ્રમાણે 265 લોકોનું મોત થયું છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેથી ઘાયલ લોકોને લોહીની જરૂર હોવાથી અરજન્ટ બ્લડ રિક્વાયરનો મેસેજ મળતાની સાથે જ 400 જેટલા…
- અમદાવાદ
ગુજરાતના વિકાસના શિલ્પી વિજય રૂપાણીના કાર્યકાળમાં આ વિકાસકાર્યો થયેલા, વાંચો અહેવાલ
અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તેમાં અનેક લોકોના મોત થયાં હતાં. આ વિમાન દુર્ઘટનામાં આપણાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. પોતાના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ અનેક વિકાસના કામો કર્યાં હતાં. રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી…
- અમદાવાદ
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વીમા કંપનીઓ કેટલું વળતર આપશે? આ રહી સંપૂર્ણ વિગત
અમદાવાદ: અમદાવાદમાં થયેલી દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં અનેક લોકોના જીવ ગયાં છે. પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, આ મૃતકોના પરિવારને કેટલું વળતર આપવામાં આવશે? એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (air india boeing 787-8 dreamliner) વિમાન દુર્ઘટના (Plane…