- નેશનલ
બેંગલુરુમાં પ્લાસ્ટિક સામાન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોત
બેંગલુરુ: બેંગલુરુમાં આવેલા કેઆર માર્કેટ નજીક નાગરથપેટ વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત પાંચ લોકોનું મોત થયું છે. પોલીસે મૃતકોની ઓળખ મદન સિંહ, સંગીતાબેન, તેમના…
- નેશનલ
આવતી કાલે NDA ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનું નામ જાહેર કરશે! બીજેપી શાસિત રાજ્યોના CM હાજર રહેવા સૂચના
નવી દિલ્લીઃ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યાં બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હજી સુધી ઉપરાષ્ટ્રપતિ માટે એનડી દ્વારા આ પદ માટે કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.તો પ્રશ્ન એ છે કે, એનડીએ ગઠબંધન કોને ઉપરાષ્ટ્રપતિના પદ…
- નેશનલ
રાહુલ ગાંધીને જવાબ મળશે કે ચૂંટણીની તારીખો જાહેર થશે? ચૂંટણી પંચે કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી…
નવી દિલ્લીઃ ભારતીય ચૂંટણીપંચે કાલે બપોરે 3 વાગ્યે મોટી પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સ શા માટે બોલાવવામાં આવી છે તેના વિશે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જોકે, બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને આ કોઈ અપડેટ આપવાની હોઈ શકે…
- આમચી મુંબઈ
મુંબઈ જતા એક વિમાનમાં આવી ટેકનિકલ ખામી! પાયલોટે બચાવ્યો 48 લોકોનો જીવ…
બેલગામઃ વિમાનમાં ખામી સર્જાતી હોવાની ઘટના 2025માં વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ પ્લેન ક્રેશ બાદ આવી ઘટનાઓ વધારે પ્રકાશમાં આવી રહી છે. અત્યારે કર્ણાટકના બેલગામથી મુંબઈ જઈ રહેલી એક ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.એન્જિનમાં ટેકનિકલ ખામીના કારણે વિમાનનું…
- નેશનલ
અચાનક બોમ્બ ફૂટવાનો અવાજ પછી તબાહી, કિશ્તવાડના પીડિતોએ વ્યક્ત કર્યા ખતરનાક અનુભવો…
કિશ્તવાડ, જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલા ચિશોતી ગામમાં વાદળ ફાટ્યું છે. જેના કારણે અનેક લોકોના મોત થયાં છે. આ ગામની તસવીરો અને વીડિયો જોતા અનુમાન લગાવી શકાય છે કે, તે ક્ષણ કેટલી ભયાનક હશે. આ દુર્ઘટનામાં…
- ભુજ
કચ્છના સાગર કિનારે કન્ટેનરોની ભરતી યથાવત! ફરી ત્રણ મહાકાય કન્ટેનર ટેન્ક તણાઈ આવ્યાં
ભુજઃ પશ્ચિમ કચ્છની સંવેદનશીલ જળસીમાને અડકીને આવેલા સમુદ્ર કાંઠેથી પાછલા એક સપ્તાહથી મહાકાય કન્ટેઇનરો તણાઈ આવ્યા હોવાની સતત પાંચમી રહસ્યમયી ઘટના દેશના સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યા પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, અબડાસાના કમડ, સુથરી અને ખુવડાના સાગર…
- નેશનલ
મોદીનું આવતા મહિને જીવનજરૂરી ચીજોના ભાવ ઘટાડવા એલાન, જાણો શું છે બ્લુપ્રિન્ટ ?
નવી દિલ્લીઃ આજે લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી અંગે મોટી જાહેરાત કરી છે. ભારતમાં 1 જુલાઈ 2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું. તેને અત્યારે આઠ વર્ષ થઈ ગયા છે. આઠ વર્ષ બાદ તેમાં સુધારો થવાનો…