- રાજકોટ

જસદણના દુષ્કર્મ કેસના આરોપી પર પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી…
રાજકોટઃ આટકોટની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું તે કેસમાં મોટા સમાચાર આવ્યા છે. દુષ્કર્મ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે નરાધમને પગમાં ગોળી મારી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગમાં આરોપીને બંને પગે ઇજા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું…
- મહેસાણા

આરોગ્ય વિભાગના રિપોર્ટે ચોંકાવ્યા, મહેસાણા જિલ્લામાં 9 મહિનામાં 341 સગીરઓ ગર્ભવતી થઈ…
મહેસાણા: મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગે એક ચોંકાવનો રિપોર્ટ આપ્યો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે મહેસાણા જિલ્લામાં છેલ્લા 9 મહિનામાં 341 સગીર દીકરીઓ ગર્ભવતી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડાએ ફરી એકવાર ચર્ચા શરૂ…
- બનાસકાંઠા

ટ્રાફિકમાંથી મુક્તિ: પાલનપુર ફરતે 24 Km લાંબો બાયપાસ બનાવાશે, આવતીકાલે ઉદ્ઘાટન…
અમદાવાદઃ બનાસકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસકાર્યો શરૂ કરવામાં આવ્યાં છે. આ સાથે ફરી એકવાર રાજ્ય સરકારે બનાસકાંઠામાં માટે મહત્વનો નિર્ણય લીધો છે. પાલનપુર એરોમા સર્કલ પર કલાકો સુધી ટ્રાફિક રહેતું હોય છે. પાલનપુર એરોમા સર્કલના ટ્રાફિકને ભારતમાં સૌથી વધુ…
- મહીસાગર

મહીસાગર: બાલાસિનોરમાં કમળાનો કહેર, 126 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું…
મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કમળાના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો કર્યો છે. બાલાસિનોર નગરમાં અચાનક થયેલા વધારાને કારણે સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. બાલાસિનોર નગરમાં કમળાના કુલ 126 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, જેના કારણે રોગચાળાની સ્થિતિ…
- ઇન્ટરનેશનલ

મોરક્કોમાં મોટી દુર્ઘટના: ચાર માળની બે ઇમારત ધરાશાયી થતાં 19 લોકોનાં મોત
ફેસ (મોરક્કો): મોરક્કોના એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મોરક્કોના બીજા સૌથી મોટા શહેર ફેસમાં ચાર માળની 2 ઇમારત ધરાશાયી થઈ છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ દુર્ઘટનામાં 19 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 16થી પણ વધારે…
- નેશનલ

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસને એક મહિનો પૂરો થયો, એનઆઈએની તપાસ ક્યાં પહોંચી?
નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા નજીકના આંતકવાદી હુમલાના કેસમાં મહત્વની અપડેટ પ્રકાશમાં આવી છે. સ્પેશિયલ એનઆઈએ કોર્ટે આજે દિલ્હી બ્લાસ્ટ કેસના બે મુખ્ય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યાં છે. દિલ્હી કાર બ્લાસ્ટના મુખ્ય આરોપી આમિર રાશિદ અલી અને જસીર…
- મનોરંજન

‘ધુરંધર’ ફિલ્મ મુદ્દે બલુચિસ્તાનના લોકો શું કહે છે: વખાણ સાથે વિરોધ પણ, જાણો કેમ?
મુંબઈઃ રણવીર સિંહની સ્પાઇ થ્રિલર ફિલ્મ ધુરંધર અત્યારે બોક્સઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે ત્યારે આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયા છાપી લીધા છે, હજી પણ તેનો જાદુ થિયેટર પર યથાવત ચાલી રહ્યો છે. ભારતમાં…
- નેશનલ

Indigo Crisis: ઈન્ડિગોના CEO પર લટકતી તલવાર: DGCAએ નોટિસ ફટકારી, આવતીકાલે રિપોર્ટ આપવાનો આદેશ
ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સે શા માટે હાથ જોડ્યા? ભૂલ સ્વીકારી કે પછી… નવી દિલ્હીઃ ઈન્ડિગોના સંકટ પછી હવે એરલાઈનના વરિષ્ઠ અધિકારીઓ પર સરકારવતીથી આક્રમક કાર્યવાહીની તલવાર લટકી રહી છે. કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવીને ઈન્ડિગોને તેની કુલ ફ્લાઇટ્સ 10 ટકા…
- ઇન્ટરનેશનલ

ચીનના રહેવાસી બિલ્ડિંગમાં ભીષણ આગ: 12 લોકોના મોત, તપાસ શરૂ
શાંતોઉઃ ચીનના દક્ષિણ ભાગના એક રહેવાસી બિલ્ડિંગમાં ભયાનક આગમાં મોટી જાનહાનિના સમાચાર છે. આ ભીષણ આગમાં 12થી વધારે લોકોના મોત થયાં હોવાનું સત્તાવાર જણાવાયું છે. ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં આવેલા શાંતોઉમાં ચાર માળની એક ઇમારતમાં આગ લાગી હતી. ચીનના સરકારી મીડિયા…









