- અમદાવાદ

નવરાત્રિના 9 દિવસ પોલીસની ખાસ ડ્રાઈવ ચાલશે, કાળા કાચ કે નંબર વગરની ગાડી પર લાગશે લોક
અમદાવાદઃ ગુજરાતમાં લોકો ગરબા પાછળ ઘેલા છે. દૂર દૂર લોકો ગરબા રમવા માટે આવતા હોય છે. ખાસ કરીને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે આવતા હાય છે. કારણ કે, અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવાનાં આવે છે. અમવાદાવાદમાં દર અનેક…
- અમદાવાદ

ગરબા રસિકો માટે માઠા સમાચાર, અમદાવાદમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ
અમદાવાદઃ નવરાત્રિ ગુજરાતીઓ માટે અતિ પ્રિય તહેવાર છે. ગરબા રસિકો નવરાત્રિ દરમિયાન ખૂબ ગરબે રમતા હોય છે. પરંતુ આ વર્ષે ગરબા રસિકો માટે માઠા સમાચાર છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવરાત્રિ 2025 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ…
- નેશનલ

સીએમ યોગીની બાયોપિક ફિલ્મ પર આ બે દેશો ફિલ્મ પર મૂક્યો પ્રતિબંધ
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર એક બાયોપિક બની છે. આ બાયોપિક “અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી” આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં યોગી આદિત્યનાથના જીવનના સંઘર્ષો દર્શાવવામાં આવશે તેવું મેકર્સે જણાવ્યું છે. આ ફિલ્મનું…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં થયા 2 મોટા બોમ્બ બ્લાસ્ટ; 8ના મોત, 23થી વધુ ઘાયલ…
બલૂચિસ્તાન, પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બે બોમ્બ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 8 લોકોનો જીવ ગયો છે.જ્યારે 23થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.…
- આપણું ગુજરાત

ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી, ગરબા આયોજકોની ચિંતા વધશે…
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. નવરાત્રિ પહેલા વરસાદની આગાહી ખેલૈયાઓ અને આયોજકોની ચિંતામાં વધારો કરી શકે છે. નવરાત્રિ પૂર્વે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા…
- સુરત

સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી વિવાદમાં સપડાઈ, 42 વર્ષીય કેદીએ કરી આત્મહત્યા
સુરત: સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ મોટાભાગે વિવાદોમાં આવતી રહે છે. ફરી એકવાર આ જેલ વિવાદમાં સપડાઈ છે. લોજપોર સેન્ટ્રલ જેલામાં હત્યાના આરોપમાં 42 વર્ષીય હેમંત ઉર્ફે ડૈની પાંનચંદ્ર મંગરોલિયા સજા ભોજવી રહ્યો હતા. આ કેદીએ ગત 17 સિપ્ટેમ્બરની રાત્રે હાઈ…
- રાજકોટ

પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની રાહત આપી
રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈકાલે જૂનાગઢ જેલમાં આત્મસમર્પણ કરવા માટે જવાના હતા. પરંતુ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે…
- નેશનલ

એર ઇન્ડિયાના વિમાનનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ, જાણો શું છે કારણ…
વિશાખાપટ્ટનમઃ ફ્લાઇટમાં ખામી સર્જાતી હોવાની ઘટનાઓ છેલ્લા ઘણાં સમયથી વધી રહી છે. ફરી એકવાર હૈદરાબાદ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું વિશાખાપટ્ટનમમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પક્ષી અથડાવાને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું…
- આપણું ગુજરાત

ડાયરા કલાકાર દેવાયત ખવડને આખરે કોર્ટે એક લાખના બોન્ડ પર આપ્યા શરતી જામીન
ગીર સોમનાથઃ ડાયરા કલાકાર દેવાયત ખવડના વેરાવળ ડિસ્ટ્રીક સેસન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જોકે આકરી શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે મુજબ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે…
- આપણું ગુજરાત

નારાયણ સાંઈને હાઈ કોર્ટમાંથી રાહત: બીમાર માતાને મળવા 5 દિવસના વચગાળાના જામીન મંજૂર
અમદાવાદઃ દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇ કોર્ટમાંથી રાહત મળી હતી. 82 વર્ષીય બીમાર માતાની સારવાર માટે 45 દિવસના હંગામી જામીન માગ્યા હતા. નારાયણ સાંઈની હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઈ કોર્ટે 5 દિવસના શરતો…









