- આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો, જીત બાદ પીએમ મોદીએ કરી પોસ્ટ…
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. આ મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતિ ગઠબંધને પ્રચંડ વિજય મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે 10 વાગ્યે નગર પરિષદ અને નગર…
- અમરેલી

અમરેલીના ધારીમાં દીપડાએ હુમલો કરતાં 5 વર્ષના બાળકનું મોત, વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો…
અમેરલીઃ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક એક વાડીમાં દીપડાએ હુમલો કર્યો હોવાના કારણે 5 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના બાવચંદ વાઘેલાની વાડીમાં બની હતી, જ્યાં દાહોદ જિલ્લાના વતની પાંચ વર્ષીય સાહિલ રાકેશભાઈ કટારા પર હુમલો થયો હતો.…
- નેશનલ

નાક નીચે રેલો આવ્યોઃ અરવલ્લી મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી 90 ટકાથી હિસ્સો….
ગેરકાયદે ખનન રોકવા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થશે…. નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકારે કરેલી ભલામણનો સ્વીકાર કરી લીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, હવે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’…
- રાજકોટ

શોકિંગઃ રાજકોટમાં વૃદ્ધ દંપતીએ સજોડે જીવનલીલા સંકેલી, સ્યુસાઈડ નોટમાં ખુલાસો…
રાજકોટઃ રાજકોટ શહેરમાં વૃદ્ધ દંપતીએ સજોડે આપઘાત કર્યો ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા અને મનપામાં ડેપ્યુટી એન્જિનિયર પદેથી નિવૃત થયેલા 70 વર્ષીય વૃદ્ધ રાજેન્દ્રભાઈ લખતરીયા અને તેમના પત્ની પન્નાબેનએ સાથે મળી શનિવારે મોડી રાતે ઝેરી…
- દાહોદ

દાહોદના ઈટાવા ગ્રામ પંચાયતના તલાટી પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
દાહોદઃ એસીબી દ્વારા વધુ એક ભ્રષ્ટ સરકારી બાબુની ધરપડક કરવામાં આવી છે. એસીબી ટોલ ફ્રી 1064 પર લાંચની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયત (તાલુકો – ઝાલોદ, જિલ્લો – દાહોદ) ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી…
- નેશનલ

મનરેગા હવે ભૂતકાળ! રાષ્ટ્રપતિએ VB-GRAMG બિલને મંજૂરી આપી, 125 દિવસની રોજગાર ગેરંટી
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા VB-G RAM Gને બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે VB-G RAM G (Viksit Bharat—Guarantee for Rozgar and Ajeevika Mission (Gramin)) બિલ કાયદો બની ગયું છે. તમને જણાવી દઈએ કે, આ કોઈ…
- નેશનલ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ‘ભ્રામક પ્રચાર’ અને લઘુમતીઓની સુરક્ષા અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતીઓ (હિંદૂઓ) પર થઈ રહેલા હુમલાઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે નવી દિલ્હીમાં ઉચ્ચાયોગ સામે થયેલા પ્રદર્શન અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશી…
- નેશનલ

બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવવા માટે જ કોંગ્રેસ SIRનો કરે છે વિરોધઃ પીએમ મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર…
આસામમાં ડબલ એન્જિન સરકાર ખેડૂતો અને યુવાનો માટે વિકાસના નવા દ્વાર ખોલી રહી છે: નરેન્દ્ર મોદી ગુવાહાટીઃ આસામઃ પીએમ મોદી અત્યારે આસામમાં બે દિવસીય પ્રવાસે પહોંચ્યાં છે. આ દરમિયાન પીએમ મોદીએ આસામના નામરૂપમાં આસામ વેલી ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના…
- નવસારી

‘ડુંગરવાડીની એક ઇંચ જમીન પણ નહીં આપીએ…’ ગુજરાતમાં પારસીઓ આકરા પાણીએ, જાણો શું છે સમગ્ર મામલો…
અમદાવાદઃ નવસારીની પૂર્ણા નદી નજીક આવેલી ડુંગરવાડી પારસી સમાજ માટે પવિત્ર સ્મશાન ભૂમિ છે. પારસીઓ લગભગ 14300 વર્ષ પહેલાં પર્સિયા પરથી ભારતમાં આવ્યા અને ગુજરાતમાં સ્થાયી થયા હતા. નવસારીને પારસી ઇતિહાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આવેલી ડુંગરવાડી અંદાજે…









