- નેશનલ
કેદારનાથની યાત્રામાં વરસાદ બન્યો વિઘ્ન, ભૂસ્ખલન થતા એકનું મોત, યાત્રા સ્થગિત કરાઈ
રૂદ્રપ્રયાગઃ કેદારનાથમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેમાં 7 લોકોના મોત થયાં હતા. એટલું જ નહીં પરંતુ અત્યારે કેદાર ખીણમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચાલીને કેદારનાથની દર્શને જતા શ્રદ્ધાળુઓને વરસાદ નડી રહ્યો છે. વરસાદી પાણીના…
- નેશનલ
પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પુણેમાં માલવ વિસ્તારમાં આવેલા કુંડમાલામાં પુલ તૂટી પડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અનેક લોકો ડૂબ્યા હોવાની શંકા છે. જો કે, આ દુર્ઘટના પછી સ્થાનિક તંત્ર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધમાં રશિયાને ‘શાંતિદૂત’ બનવાની ખેવનાઃ પુતિન અને ટ્રમ્પ વચ્ચે વાતચીત
મોસ્કો, રશિયાઃ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ (Israel Iran War) ચાલી રહ્યું છે. બન્ને દેશો છેલ્લા 48 કલાકથી એકબીજા દેશ પર બદલાની ભાવના સાથે મિસાઈલ હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકાના રાષ્ટ્રપતિ…
- નેશનલ
યુપીના મથુરામાં ખોદકામ દરમિયાન 4થી 5 ઘરો ધરાશાયી! અનેક લોકો ફસાયા હોવાની આશંકા
મથુરા, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મથુરામાં એક ભયાનક દુર્ઘટના ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહીં મથુરા (Mathura)માં ખોદકામ દરમિયાન અચાનક માટી સરકવા લાગી અને 4થી 6 મકાનો ધરાશાયી (Mathura House Collapsed) થઈ ગયાં હતા. આ મકાનનો નીચે અનેલ…
- અમદાવાદ
આ છોકરાએ ઉતાર્યો હતો વિમાન ક્રેશ થયાનો વીડિયો! તમામ શંકાઓનો આવ્યો અંત…
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્લેનમાં બેઠેલા દરેક લોકો જીવતા ભડથું થઈ ગયા હતાં. આ સમગ્ર ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયાં છે. વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ પ્લેન ક્રેશ થયું…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળનો ભાગ ગણાવ્યો! આજે માંગી માફી
જેરુસલેમ, ઇઝરાયલઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે અત્યારે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયલી સંરક્ષણ દળોએ ઇરાનની મિસાઇલોની રેન્જ દર્શાવતો નકશો બહાર પાડ્યો જેમાં જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ અને ઉત્તરપૂર્વ ભારતને નેપાળનો ભાગ તરીકે દર્શાવી દેવામાં આવ્યો હતો.…
- અમદાવાદ
અમદાવાદ સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તૈનાત, ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચના
અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં અનેક લોકોના અકાળે મોત થયા. આ લોકોને બચવા માટે સમય પણ નહોતો મળ્યો. કારણ કે, જેવું વિમાન ક્રેશ થયુ ત્યારે બ્લાસ્ટ થયો હતો. અહીંથી લોકોના મૃતદેહોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે…
- મનોરંજન
માત્ર 8 દિવસમાં લોકો હાઉસફુલ 5થી કંટાળી ગયા? કમાણીમાં ધરખમ ઘટાડો, ઠગ લાઈફને પણ ફટકાર
મુંબઈઃ હાઉસફુલ 5 અને ઠગ લાઈફ અત્યારે બોક્સ ઓફિસ ખૂબ જ ખરાબ રીતે પછડાઈ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારના હાઉસફુલ 5 એ પહેલા પાંચ દિવસ ખૂબ જ સારી કમાણી કરી હતી. પરંતુ હવે તેની બોક્સ ઓફિસ કમાણીમાં ઘટાડો આવ્યો…
- અમદાવાદ
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને સહાય આપો, આઈએમએ ટાટા સન્સને લખ્યો પત્ર
અમદાવાદઃ અમદાવાદ વિમાન દુર્ઘટના એટલી ભયાનક હતી કે તેમાં અનેક લોકોનું અકાળે મોત થયું છે. પ્લેનમાં બેઠેલા દરેક મુસાફરો, ક્રુ મેમ્બરો અને પાયલોટનું પણ મોત નીપજ્યું છે. ઘટનાસ્થળ પર રહેતા ડૉક્ટરો અને અન્ય લોકોનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું…
- અમદાવાદ
પ્લેનના પાછળના ભાગેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો, શું હજી મૃત્યુનો આંકડો વધશે?
અમદાવાદઃ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે દુર્ઘટનાને અત્યારે કલાકો થઈ ગયાં છે. હજી પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યાં છે. જેથી એજન્સીઓ દ્વારા ઘટના સ્થળ પર સતત કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ફરી…