- મનોરંજન
પવન કલ્યાણની હરિ હરા વીરા મલ્લુ ફિલ્મે છાવા અને સૈયારાને પછાડી! જાણો કમાણીના આંકડા
મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણની નવી ફિલ્મ ‘હરિ હરા વીરા મલ્લુ’ 24મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘હરિ હરા વીરા મલ્લુ’ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં પોતાનું આખુ બજેટ રિકવર કરી…
- અમદાવાદ
અમદાવાદ પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો! છોકરી બની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં બે મહિના પહેલા 25,000 રોકડ અને 24,000 ના દાગીનાની લૂંટની ઘટના થઈ હતી. આ સમગ્ર કેસમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી મોબાઇલ કવર, કપડાં અને ડંડા સહિતની વસ્તુ મળી આવી હતી.…
- અમદાવાદ
અમદાવાદ: ધોરણ 10ની વિદ્યાર્થિનીનો આત્મહત્યાનો પ્રયાસ! અચાનક ચોથા માળેથી કૂદી પડી
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક શાળાના ધોરણ 10મા ભણતી વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સોમ-લલિત શાળામાં રિસેષ દરમિયાન આ વિદ્યાર્થિની લોબીમાં ચાલતી હોય છે અને અચાનક ચોથા માળેથી નીચે કૂદીને આત્મહત્યાનો…
- આપણું ગુજરાત
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરોમાં જામશે ભક્તોની ભીડ
ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામવાની છે. આજે વહેલી સવારથી મહાદેવના મંદિરોમાં ભક્તો શિવ પૂજા અને આરાધના માટે ઉમટી પડ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તો શિવાલય પહોંચી રહ્યા છે.…
- અમદાવાદ
ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી શક્યતાઓ છે. આગાહી પ્રમાણે આજે ત્રણ સિસ્ટમ સક્રિય થશે તેના કારણે 25મી જુલાઈથી 29મી જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ…
- અમદાવાદ
રમીના રવાડે ચડ્યા વાઇસ પ્રિન્સિપાલ! દેવું વધી જતા કોલેજમાંથી કરી 8 લાખની ચોરી
અમદાવાદઃ શાળામાં શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે, પરંતુ કેટલાક શિક્ષકો એવા છે કે ભણાવવા સિવાયની જુગાર જેવી પ્રવૃતિઓમાં રસ લેવા લાગ્યાં છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની એક હોસ્પિટલ અને નર્સિંગ કોંલેજના વાઇસ પ્રિન્સિપાલે શાળામાંથી ચોરી કરી હોવાનું પ્રકાશમાં…
- નેશનલ
કાનપુરમાંથી 161 પોલીસકર્મીઓ રહસ્યમય રીતે ગાયબ! પરિવારજનો પણ મૌન,તપાસ શરૂ
કાનપુર, ઉત્તર પ્રદેશઃ કાનપુરથી એક ચોકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જી હા અહીંથી એક બે નહીં પરંતુ 161 પોલીસ કર્મચારીઓ ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. એેવું જાણવા મળ્યું છે કે, 161 જેટલા પોલીસ જવાન અને અધિકારીઓ છેલ્લા ઘણા…
- વડોદરા
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ACB તપાસ કરશે! R&Bના અધિકારીઓની અપ્રમાણસર મિલકતની ચકાસણી થશે
વડોદરા: વડોદરામાં મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ મામલે અધિકારીઓ સામે એસીબી તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે. અધિકારીઓની જે મિલકતો છે તેમાંથી કેટલી મિલકત અપ્રમાણસર છે તેની સામે તપાસ કરવામાં આવશે. એટલું જ…
- રાજકોટ
શિક્ષકો હવે મેળામાં VVIP લોકો માટે ભોજન વ્યવસ્થાની કરશે! SDMનો આદેશ ચર્ચાનો વિષય બન્યો
રાજકોટઃ ગુજરાત રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયની જવાબદારીઓ પણ કરવાની હોય છે. જેમાં મતદાર યાદી, ચૂંટણી ફરજ, વસ્તી ગણતરી અને રાજકીય નેતાઓની સભામાં લોકોની હાજરમી માટે બસની વ્યવસ્થા કરવી વગેરે. હવે રાજ્ય સરકારે શિક્ષકો માટે નવી કામગીરી સોંપવાનો વિચાર કર્યો…
- નેશનલ
મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
નવી દિલ્હીઃ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટના કેસમાં 12 લોકોને બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડી મૂક્યાં હતા. બોમ્બે હાઈકોર્ટના આ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે 2006ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય…