- નેશનલ
રાષ્ટ્રપતિની મંજૂરી પછી ઓનલાઈન ગેમિંગ ‘કાયદો’ લાગુઃ જાણો નિયમોના ભંગ કરનારાનું શું થશે?
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વાર એક મહત્વનું બિલ સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં સંસદમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ પાસે ગયું હતું. આજથી MPL, ડ્રીમ 11 અને Bingo જેવી મોટી એપ્સ પર હવે કાર્યવાહી થઈ શકે છે. સંસદ દ્વારા ઓનલાઈન ગેમિંગ…
- Uncategorized
PM-CMને હટાવવાનાં બિલ મુદ્દે અમિત શાહનું સ્પષ્ટ નિવેદન: ‘જેલમાં રહીને કોઈ સરકાર ન ચલાવી શકે!’
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એવું બિલ લાવી રહી છે તેમાં જો કોઈ પ્રધાન, મુખ્ય પ્રધાન કે પ્રધાન મંત્રી 30 દિવસથી વધારે જેલમાં રહે છે તો તેને તે પદ પરથી હટાવી દેવામાં આવશે. સરકારે આ બિલ સંસદમાં રજૂ કર્યું હતું. આ…
- નેશનલ
બિહાર ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ ‘માન્ય’ રહેશે!
નવી દિલ્હીઃ બિહાર ચૂંટણી પહેલા અત્યારે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. બિહારમાં SIR પ્રક્રિયા મામલે આ ચુકાદો આપવામાં આવ્યો છે. હવે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં માન્ય મતદાર બનવા…
- નેશનલ
ભાજપના સાથી પક્ષોઓએ બોલાવેલી બેઠકમાં જેપી નડ્ડા ગેરહાજર! ચર્ચાનો દોર શરૂ…
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ એક પછાત વર્ગની સાથી પાર્ટીઓની દિલ્હીમાં એક સભા બોલાવી હતી. આ બેઠકે સત્તા પક્ષ ભાજપ સાથે સાથે વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ બેઠકમાં જાટ, રાજભર, નિષાદ અને પટેલ સહિત ઓબીસી…
- નેશનલ
પાકિસ્તાન ઝિંદાબાદ કહેવું દેશદ્રોહ ગણાય કે નહીં ? હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
હિમાચલ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ પોસ્ટ કરવા મામલે આરોપી સુલેમાનને હિમાચલ હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે. હિમાચલ હાઈકોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતની નિંદા કર્યા વિના કોઈ અન્ય દેશની પ્રશંસા કરવી તે રાજદ્રોહ નથી. કોર્ટનું માનવું…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ! જાણો કારણો શું છે?
કોલંબો, શ્રીલંકાઃ શ્રીલંકાના પૂર્ણ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની કોલંબોમાંથી ધરપકડ કરવામાં આવી છે. કોલંબોમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિભાગે પૂર્ણ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાનિલ વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન પોતાના વ્યક્તિગત યાત્રાઓ માટે પણ…
- નેશનલ
અનિરૂધ્ધાચાર્યનું વિવાદાસ્પદ નિવેદનઃ લિવ-ઈનમાં તો કૂતરાં-બિલાડાં રહે…
નવી દિલ્હીઃ પ્રસિદ્ધ કથાવાચક અનિરૂદ્ધાચાર્ય મહારાજ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. કથા દરમિયાન તેઓ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. અત્યારે ફરી એક આવું જ નિવેદન આપ્યું છે. કુતરાઓ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં…
- સુરેન્દ્રનગર
તરણેતરના મેળામાં ગ્રામીણ પ્રતિભાને મળશે નવું પ્લેટફોર્મ, જાણો વિગત
સુરેન્દ્રનગરઃ તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે, તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી, પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, કલા અને પરંપરાઓને જીવંત રાખતું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ છે. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત…
- ભુજ
કચ્છમાં 24 કલાકમાં વિવિધ અકસ્માતમાં આઠનાં મોતઃ અંજારમાં સગીરાનો આપઘાત
ભુજઃ કચ્છમાં છેલ્લા 24 કલાકમાં બનેલા જુદા જુદા આપઘાત-અકસ્માતના કેસમાં આઠ લોકોના મોત થયા. ભુજના હાર્દસમા હમીરસર તળાવમાંથી 39 વર્ષીય સલીમ આદમ ચાકી સુમરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. અંજારના મોમાઇ નગરમાં 26 વર્ષીય…