- નેશનલ

આ રાજ્યની સરકારે પ્લાસ્ટિકની બોટલો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ, શા માટે લીધો આ નિર્ણય…
કર્ણાટક: કર્ણાટકની સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ રાજ્યના દરેક સરકારી કાર્યાલયો અને બેઠકોમાં પ્લાસ્ટિકની બોટલો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગાવી દીધો છે. આ આદેશ પ્રમાણે હવે રાજયાની દરેક સરકારી ઓફિસો અને કાર્યક્રમોમાં વપરાતા…
- નેશનલ

હજુ તમારા હાથમાં બે મહિના છે; જો આ કામ નહીં કરો તો પાનકાર્ડ થઈ જશે બંધ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા…
પાનકાર્ડ ભારતના લોકો માટે અતિમહત્વનું ડોક્યુમેન્ટ મનાય છે. તેના વિના ઘણાં કામો પૂર્ણ થઈ શકતા નથી. તો હવે પાનકાર્ડ વિશે જાણકારી રાખવી પણ અનિવાર્ય છે. તેમાં કેવા સુધાર આવ્યાં છે? કેવા ફેરફાર કરવામાં આવ્યાં તે દરેક વાતનું ધ્યાન રાખવું અતિઆવશ્યક…
- અમરેલી

અમરેલીમાં પાક સહાય ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો, ખેડૂતો અને 72 સરપંચએ ટીડીઓને કરી રજૂઆત
અમરેલીઃ અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. જેથી ખેડૂતોને આ નુકસાન માટે વળતરની માંગણી કરવા માટે ખેડૂતો મેદાનો ઉતર્યાં છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના 72 ગામના સરપંચે ભેગા થઈને સરકાર દ્વારા…
- અમદાવાદ

બોપલમાંથી હાઈપ્રોફાઈલ સ્પામાં કૂટણખાનું ઝડપાયુ, મેનેજર સહિત 7 યુવતીની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરાવમાં આવ્યો છે. બોપલ રીંગ રોડ પર આવેલા વન વર્લ્ડ વેસ્ટ બિલ્ડિંગમાં આવેલા ‘મનાના સ્પા’ સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ સ્પામાં…
- નેશનલ

પતિ નાસ્તિક છે તો પત્નીએ છૂટાછેડા માટે કરી હાઈ કોર્ટમાં અરજી, જજે કહી આ વાત…
નૈનિતાલઃ ઉત્તરાખંડમાં એક ચોંકાવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં એક મહિલાએ છૂટાછેડા માટે અરજી કરી છે, તેમાં કારણ પણ અજીબ છે. પતિ અને તેના પરિવારજનો હિંદૂ-રીતિ રિવાજોનું પાલન કરવા દેતા ના હોવાના કારણે મહિલાએ કોર્ટમાં અરજી કરીને છૂટાછેડાની…
- આપણું ગુજરાત

એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી, પીએમ મોદીને કર્યું સંબોધન…
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ એકતાનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની…
- નેશનલ

બીઆર ગવઈ બાદ કોન બનશે દેશના આગામી CJI? રાષ્ટ્રપતિએ જાહેર કર્યું નામ
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા ન્યાયાધીશ સૂર્યકાંતને ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. મળતી વિગતો પ્રમાણે આગામી 24 નવેમ્બરથી તેઓ દ્વારા ન્યાયાધીશ સૂર્યકાંત પોતાનું પદ સંભાળશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈનો કાર્યકાળ 23 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો…
- અમદાવાદ

સોલા પોલીસની મોટી કાર્યવાહી, ભાડાના મકાનોમાં રહેતાં 17 બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આવા વિદેશી નાગરિકોને શોધીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરમાં દરોડા પાડીને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં…









