- અમદાવાદ
ગુજરાતના વિકાસના શિલ્પી વિજય રૂપાણીના કાર્યકાળમાં આ વિકાસકાર્યો થયેલા, વાંચો અહેવાલ
અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું તેમાં અનેક લોકોના મોત થયાં હતાં. આ વિમાન દુર્ઘટનામાં આપણાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. પોતાના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ અનેક વિકાસના કામો કર્યાં હતાં. રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી…
- અમદાવાદ
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વીમા કંપનીઓ કેટલું વળતર આપશે? આ રહી સંપૂર્ણ વિગત
અમદાવાદ: અમદાવાદમાં થયેલી દુર્ઘટના (Ahmedabad Plane Crash)માં અનેક લોકોના જીવ ગયાં છે. પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, આ મૃતકોના પરિવારને કેટલું વળતર આપવામાં આવશે? એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (air india boeing 787-8 dreamliner) વિમાન દુર્ઘટના (Plane…
- નેશનલ
અમદાવાદ પ્લેન ક્રેશમાં અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું અવસાન, તે વિમાનમાં કો-પાયલટ હતો
મુંબઈઃ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં છે. આ દુર્ઘટના મુદ્દ વિશ્વભરના દેશોએ દુઃખ વ્યક્ત કર્યું છે. અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. બોલિવુડ અભિનેતા વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈનું પણ પ્લેન ક્રેશમાં અવસાન થયું છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર…
- અમદાવાદ
અમદાવાદમાં વિમાન ક્રેશની મોટી દુર્ઘટના! મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે મદદના આદેશ આપ્યાં
અમદાવાદ: અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી…
- અમદાવાદ
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ, 100ના મોતની સંભાવના, શું વિજય રૂપાણી પ્લેનમાં હતા?
અમદાવાદઃ અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ છ. 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર સવાર હોવાની…
- અમદાવાદ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, પ્લેનમાં 133 લોકો સવાર હતાઃ સૂત્રો
અમદાવાદ: અમદાવાદમાં આજે એક વિમાન ક્રેશ થયું છે. મેઘાણી નગરમાં એરપોર્ટ નજીક પ્લેન દુર્ધટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનો ભોગ બનેલું વિમાન એર ઇન્ડિયા એરલાઇન્સનું હોવાનું પ્રથામિક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાન ક્રેશ થતા બાદ 2 કિમી સુધી…
- અમદાવાદ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ, ફાયર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે જવા રવાના
અમદાવાદઃ અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ફાયર અને પોલીસને જાણ કરવામાં આવતા ટીમો ઘટનાસ્થળે જવા રવાના થઈ છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાની વિગતો મળી છે. પ્લેન…
- અમદાવાદ
જગન્નાથ રથયાત્રા પર તોળાતું કોરોના સંકટ! જાણો આરોગ્ય પ્રધાને શું સલાહ આપી?
અમદાવાદઃ ગુજરાતમાં એકબાજુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે અને સામે 27મી જુને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. જેથી આવા સંજોગમાં આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ખાસ સૂચના આપાવમાં આવી છે. કોરોના કેસને ધ્યાને રાખતા આરોગ્ય પ્રધાન દ્વારા લોકોને ઘરે બેસીને રથયાત્રાને…
- નેશનલ
ઈડીએ એક સાથે ત્રણ રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડ્યા! 2700 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા
નવી દિલ્હીઃ રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ બે ડઝન સ્થળોએ આજે સવારથી જ ED (Enforcement Directorate) ની ટીમો દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીના સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે લગભગ 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ (Money Laundering Case)કેસમાં આ…
- સુરત
સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓએ કાયદો હાથમાં લીધો! બે યુવકને આપી તાલિબાની સજા
સુરતઃ સુરતને ક્રાઇમ સિટી કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કારણે કે, છાશવારે ક્રાઇમની ઘટના બનતી હોય છે. સુરતમાં આવેલા ટેક્ચટાઈલ માર્કેટનો અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વેપારીઓએ બે યુવકોને નગ્ન કરીને તાલિબાની સજા આપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં…